AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video : મોરારિબાપુ દ્વારા આદિવાસી વિસ્તારમાં શાળા દીઠ એક લાખ રૂપિયા આપવાની કરી જાહેરાત, હર્ષ સંઘવી રહ્યા હાજર

સોનગઢ ખાતે ચાલી રહેલી મોરારિબાપુની રામકથામાં ધર્માંતરણની ચિંતા વ્યક્ત કરવામાં આવી. શાળાઓની અછતને કારણે આ પ્રવૃત્તિઓ વધી રહી છે.

Ronak Varma
| Edited By: | Updated on: Mar 13, 2025 | 5:08 PM
Share

મોરારિબાપુની રામકથા તાપી જીલ્લાના સોનગઢ ખાતે ચાલી રહી છે. આ આદિવાસી વિસ્તારોમાં વટાળ પ્રવૃતિઓનો ભય રહ્યો છે અને અનેક લોકો ધર્માંતરણનો સામનો કરી રહ્યા છે. કથાના દરમિયાન એક શ્રોતાએ બાપુને વિનંતી કરી કે આ વિસ્તારમાં શાળાઓની અછત છે અને મફત શિક્ષણના બહાને ધર્માંતરણની પ્રવૃતિઓ થઈ રહી છે. આ પરિસ્થિતિને રોકવા માટે વધુ શાળાઓનું નિર્માણ જરૂરી છે.

 મોરારિબાપુએ આ વેદનાનો ઉંડો પ્રતિસાદ આપ્યો હતો. બાપુએ કહ્યું કે જ્યારે ઉદ્યોગપતિઓ એમને મળવા આવશે, ત્યારે તેઓ ચોક્કસ નવી શાળાઓના નિર્માણ માટે અપીલ કરશે. એ ઉપરાંત, મોરારિબાપુએ એક મોટી જાહેરાત કરતાં જણાવ્યું કે આ વિસ્તારમાં જે પણ નવી શાળા બનશે, તે માટે શ્રી ચિત્રકૂટ ધામ, તલગાજરડા દ્વારા દરેક શાળા માટે રૂપિયા એક લાખનું તુલસીપત્ર અર્પણ કરવામાં આવશે.

આજની રામકથામાં ગુજરાત સરકારના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંધવી પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમનું આગમન અને સહકાર આ અવસરને વધુ મહત્ત્વપૂર્ણ બનાવે છે.

રાજકોટમાં શિક્ષકોને BLOની જવાબદારી સોંપાતા વિરોધ બન્યો ઉગ્ર
રાજકોટમાં શિક્ષકોને BLOની જવાબદારી સોંપાતા વિરોધ બન્યો ઉગ્ર
રાજ્યમાં 48 કલાક બાદ શરૂ થશે ઠંડીનો આવશે ભીષણ રાઉન્ડ
રાજ્યમાં 48 કલાક બાદ શરૂ થશે ઠંડીનો આવશે ભીષણ રાઉન્ડ
માવઠા સામે હારી ગયેલા ખેડૂતોને હવે સતત બદલાતા વાતાવરણે રડાવ્યાં
માવઠા સામે હારી ગયેલા ખેડૂતોને હવે સતત બદલાતા વાતાવરણે રડાવ્યાં
ઋષિ ભારતી બાપુએ અલ્પેશ ઠાકોરનું ખોલ્યું મોટું રાજ, જુઓ Video
ઋષિ ભારતી બાપુએ અલ્પેશ ઠાકોરનું ખોલ્યું મોટું રાજ, જુઓ Video
પનીર, ચીઝ, ઘીનું વેચાણ કરતી 41 દુકાનો પર આરોગ્ય વિભાગના દરોડા
પનીર, ચીઝ, ઘીનું વેચાણ કરતી 41 દુકાનો પર આરોગ્ય વિભાગના દરોડા
રણુજા જતા મિની ટેમ્પાનો થયો ગમખ્વાર અકસ્માત, 5 ગુજરાતીના મોત
રણુજા જતા મિની ટેમ્પાનો થયો ગમખ્વાર અકસ્માત, 5 ગુજરાતીના મોત
દિલ્હી કાર વિસ્ફોટ સ્થળેથી પિસ્તોલ નહીં પણ 9mmના 3 કારતૂસ મળ્યાં
દિલ્હી કાર વિસ્ફોટ સ્થળેથી પિસ્તોલ નહીં પણ 9mmના 3 કારતૂસ મળ્યાં
વડોદરા મનપામાં ₹3.81 કરોડના ફાયર સામાનના કૌભાંડનો મોટો પર્દાફાશ
વડોદરા મનપામાં ₹3.81 કરોડના ફાયર સામાનના કૌભાંડનો મોટો પર્દાફાશ
જેતપુરમાં સાડી પ્રિન્ટિંગ કારખાનામાં લાગી ભીષણ આગ
જેતપુરમાં સાડી પ્રિન્ટિંગ કારખાનામાં લાગી ભીષણ આગ
ખનીજ માફિયાઓ સામે લાલ આંખ ! 11 ડમ્પર જપ્ત કર્યા
ખનીજ માફિયાઓ સામે લાલ આંખ ! 11 ડમ્પર જપ્ત કર્યા
g clip-path="url(#clip0_868_265)">