AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાતે સૂતી વખતે Phone ચાર્જમાં કેમ ના મુકવો જોઈએ? 99% લોકો નથી જાણતા કારણ

ઘણા લોકો દિવસભર મોબાઈલનો યુઝ કરે છે અને રાતે સૂતી વખતે ફોનને ચાર્જમાં લગાવીને સૂઈ જાય છે જેથી સવારે વહેલા જવાનું થાય તો ફોન સવારે ચાર્જ થયેલો મળે. પણ આમ ભૂલથી પણ ક્યારેય ના કરવું જોઈએ જાણો તેની પાછળનું કારણ.

| Updated on: Sep 04, 2025 | 11:44 AM
Share
સ્માર્ટફોન આપણા જીવનનો એટલો ભાગ બની ગયો છે કે આપણે તેના વિના આપણી જીવનશૈલીની કલ્પના પણ કરી શકતા નથી. પરંતુ એ પણ સાચું છે કે આપણે જે પણ ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ કરીએ છીએ, તેની યોગ્ય કાળજી પણ મહત્વપૂર્ણ છે. ઘણા લોકો દિવસભર મોબાઈલનો યુઝ કરે છે અને રાતે સૂતી વખતે ફોનને ચાર્જમાં લગાવીને સૂઈ જાય છે જેથી સવારે વહેલા જવાનું થાય તો ફોન સવારે ચાર્જ થયેલો મળે. પણ આમ ભૂલથી પણ ક્યારેય ના કરવું જોઈએ જાણો તેની પાછળનું કારણ.

સ્માર્ટફોન આપણા જીવનનો એટલો ભાગ બની ગયો છે કે આપણે તેના વિના આપણી જીવનશૈલીની કલ્પના પણ કરી શકતા નથી. પરંતુ એ પણ સાચું છે કે આપણે જે પણ ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ કરીએ છીએ, તેની યોગ્ય કાળજી પણ મહત્વપૂર્ણ છે. ઘણા લોકો દિવસભર મોબાઈલનો યુઝ કરે છે અને રાતે સૂતી વખતે ફોનને ચાર્જમાં લગાવીને સૂઈ જાય છે જેથી સવારે વહેલા જવાનું થાય તો ફોન સવારે ચાર્જ થયેલો મળે. પણ આમ ભૂલથી પણ ક્યારેય ના કરવું જોઈએ જાણો તેની પાછળનું કારણ.

1 / 6
જો તમે તમારા ફોનને આખી રાત ચાર્જ પર રાખો છો તો આ સમાચાર તમારા માટે જ છે. તમને જણાવી દઈએ કે આધુનિક સેલફોન અથવા સ્માર્ટફોન મુખ્યત્વે રિચાર્જેબલ લિથિયમ-આયન બેટરીનો ઉપયોગ કરે છે. આથી જો તમે રાતે સૂતી વખતે ફોન ચાર્જમાં મુકો છો તો તો તેની બેટરી ખરાબ થઈ શકે છે અને ફોનના પ્રદર્શન પર નકારાત્મક અસર પડે છે.

જો તમે તમારા ફોનને આખી રાત ચાર્જ પર રાખો છો તો આ સમાચાર તમારા માટે જ છે. તમને જણાવી દઈએ કે આધુનિક સેલફોન અથવા સ્માર્ટફોન મુખ્યત્વે રિચાર્જેબલ લિથિયમ-આયન બેટરીનો ઉપયોગ કરે છે. આથી જો તમે રાતે સૂતી વખતે ફોન ચાર્જમાં મુકો છો તો તો તેની બેટરી ખરાબ થઈ શકે છે અને ફોનના પ્રદર્શન પર નકારાત્મક અસર પડે છે.

2 / 6
આ સાથે, જો તમે 100% ચાર્જ થયા પછી કલાકો સુધી તેને ચાર્જર સાથે જોડાયેલ રાખો છો, તો તમારા ફોનની બેટરી ક્ષમતા ધીમે ધીમે ઘટવા લાગશે.

આ સાથે, જો તમે 100% ચાર્જ થયા પછી કલાકો સુધી તેને ચાર્જર સાથે જોડાયેલ રાખો છો, તો તમારા ફોનની બેટરી ક્ષમતા ધીમે ધીમે ઘટવા લાગશે.

3 / 6
આ સિવાય જો ફોન આખુ રાત ચાર્જિંગમાં રહે તો ફોન ગરમ થાય છે અને ફોન ફાટવાનો કે આગ લાગવાનો ભય રહે છે. આ ઉપરાંત, તે ફોનના પ્રદર્શન પર પણ અસર કરે છે.

આ સિવાય જો ફોન આખુ રાત ચાર્જિંગમાં રહે તો ફોન ગરમ થાય છે અને ફોન ફાટવાનો કે આગ લાગવાનો ભય રહે છે. આ ઉપરાંત, તે ફોનના પ્રદર્શન પર પણ અસર કરે છે.

4 / 6
જ્યારે પણ મોબાઇલ ફોન સેલ ટાવર અથવા અન્ય કોઈપણ ઉપકરણ સાથે સંપર્ક કરે છે, ત્યારે રેડિયોફ્રીક્વન્સી (RF) રેડિયેશન સહિત ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન મોબાઇલમાંથી ઉત્સર્જિત થાય છે. આવી સ્થિતિમાં, લાંબા સમય સુધી આ રેડિયેશનના સંપર્કમાં રહેવાથી સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડે છે.

જ્યારે પણ મોબાઇલ ફોન સેલ ટાવર અથવા અન્ય કોઈપણ ઉપકરણ સાથે સંપર્ક કરે છે, ત્યારે રેડિયોફ્રીક્વન્સી (RF) રેડિયેશન સહિત ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન મોબાઇલમાંથી ઉત્સર્જિત થાય છે. આવી સ્થિતિમાં, લાંબા સમય સુધી આ રેડિયેશનના સંપર્કમાં રહેવાથી સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડે છે.

5 / 6
જ્યારે મોબાઈલને આખી રાત ચાર્જ પર રાખવામાં આવે છે, ત્યારે તેનો સ્પષ્ટ અર્થ એ થાય છે કે મોબાઈલને જરૂર કરતાં 4 ગણો વધુ બુસ્ટ મળી રહ્યો છે. સલામતીની દૃષ્ટિએ આવું કરવું યોગ્ય નથી. જો તમે મોબાઈલ બેટરીનું જીવન વધારવા માંગતા હો, તો ફોનની બેટરી 20 થી 80% ની વચ્ચે રાખવાનો પ્રયાસ કરો અને ઓવરચાર્જિંગ ટાળો.

જ્યારે મોબાઈલને આખી રાત ચાર્જ પર રાખવામાં આવે છે, ત્યારે તેનો સ્પષ્ટ અર્થ એ થાય છે કે મોબાઈલને જરૂર કરતાં 4 ગણો વધુ બુસ્ટ મળી રહ્યો છે. સલામતીની દૃષ્ટિએ આવું કરવું યોગ્ય નથી. જો તમે મોબાઈલ બેટરીનું જીવન વધારવા માંગતા હો, તો ફોનની બેટરી 20 થી 80% ની વચ્ચે રાખવાનો પ્રયાસ કરો અને ઓવરચાર્જિંગ ટાળો.

6 / 6

કેમ 100% ચાર્જ ના કરવો જોઈએ મોબાઈલ ફોન? 90% લોકો નથી જાણતા કારણ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">