AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાતે સૂતી વખતે Phone ચાર્જમાં કેમ ના મુકવો જોઈએ? 99% લોકો નથી જાણતા કારણ

ઘણા લોકો દિવસભર મોબાઈલનો યુઝ કરે છે અને રાતે સૂતી વખતે ફોનને ચાર્જમાં લગાવીને સૂઈ જાય છે જેથી સવારે વહેલા જવાનું થાય તો ફોન સવારે ચાર્જ થયેલો મળે. પણ આમ ભૂલથી પણ ક્યારેય ના કરવું જોઈએ જાણો તેની પાછળનું કારણ.

| Updated on: Sep 04, 2025 | 11:44 AM
Share
સ્માર્ટફોન આપણા જીવનનો એટલો ભાગ બની ગયો છે કે આપણે તેના વિના આપણી જીવનશૈલીની કલ્પના પણ કરી શકતા નથી. પરંતુ એ પણ સાચું છે કે આપણે જે પણ ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ કરીએ છીએ, તેની યોગ્ય કાળજી પણ મહત્વપૂર્ણ છે. ઘણા લોકો દિવસભર મોબાઈલનો યુઝ કરે છે અને રાતે સૂતી વખતે ફોનને ચાર્જમાં લગાવીને સૂઈ જાય છે જેથી સવારે વહેલા જવાનું થાય તો ફોન સવારે ચાર્જ થયેલો મળે. પણ આમ ભૂલથી પણ ક્યારેય ના કરવું જોઈએ જાણો તેની પાછળનું કારણ.

સ્માર્ટફોન આપણા જીવનનો એટલો ભાગ બની ગયો છે કે આપણે તેના વિના આપણી જીવનશૈલીની કલ્પના પણ કરી શકતા નથી. પરંતુ એ પણ સાચું છે કે આપણે જે પણ ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ કરીએ છીએ, તેની યોગ્ય કાળજી પણ મહત્વપૂર્ણ છે. ઘણા લોકો દિવસભર મોબાઈલનો યુઝ કરે છે અને રાતે સૂતી વખતે ફોનને ચાર્જમાં લગાવીને સૂઈ જાય છે જેથી સવારે વહેલા જવાનું થાય તો ફોન સવારે ચાર્જ થયેલો મળે. પણ આમ ભૂલથી પણ ક્યારેય ના કરવું જોઈએ જાણો તેની પાછળનું કારણ.

1 / 6
જો તમે તમારા ફોનને આખી રાત ચાર્જ પર રાખો છો તો આ સમાચાર તમારા માટે જ છે. તમને જણાવી દઈએ કે આધુનિક સેલફોન અથવા સ્માર્ટફોન મુખ્યત્વે રિચાર્જેબલ લિથિયમ-આયન બેટરીનો ઉપયોગ કરે છે. આથી જો તમે રાતે સૂતી વખતે ફોન ચાર્જમાં મુકો છો તો તો તેની બેટરી ખરાબ થઈ શકે છે અને ફોનના પ્રદર્શન પર નકારાત્મક અસર પડે છે.

જો તમે તમારા ફોનને આખી રાત ચાર્જ પર રાખો છો તો આ સમાચાર તમારા માટે જ છે. તમને જણાવી દઈએ કે આધુનિક સેલફોન અથવા સ્માર્ટફોન મુખ્યત્વે રિચાર્જેબલ લિથિયમ-આયન બેટરીનો ઉપયોગ કરે છે. આથી જો તમે રાતે સૂતી વખતે ફોન ચાર્જમાં મુકો છો તો તો તેની બેટરી ખરાબ થઈ શકે છે અને ફોનના પ્રદર્શન પર નકારાત્મક અસર પડે છે.

2 / 6
આ સાથે, જો તમે 100% ચાર્જ થયા પછી કલાકો સુધી તેને ચાર્જર સાથે જોડાયેલ રાખો છો, તો તમારા ફોનની બેટરી ક્ષમતા ધીમે ધીમે ઘટવા લાગશે.

આ સાથે, જો તમે 100% ચાર્જ થયા પછી કલાકો સુધી તેને ચાર્જર સાથે જોડાયેલ રાખો છો, તો તમારા ફોનની બેટરી ક્ષમતા ધીમે ધીમે ઘટવા લાગશે.

3 / 6
આ સિવાય જો ફોન આખુ રાત ચાર્જિંગમાં રહે તો ફોન ગરમ થાય છે અને ફોન ફાટવાનો કે આગ લાગવાનો ભય રહે છે. આ ઉપરાંત, તે ફોનના પ્રદર્શન પર પણ અસર કરે છે.

આ સિવાય જો ફોન આખુ રાત ચાર્જિંગમાં રહે તો ફોન ગરમ થાય છે અને ફોન ફાટવાનો કે આગ લાગવાનો ભય રહે છે. આ ઉપરાંત, તે ફોનના પ્રદર્શન પર પણ અસર કરે છે.

4 / 6
જ્યારે પણ મોબાઇલ ફોન સેલ ટાવર અથવા અન્ય કોઈપણ ઉપકરણ સાથે સંપર્ક કરે છે, ત્યારે રેડિયોફ્રીક્વન્સી (RF) રેડિયેશન સહિત ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન મોબાઇલમાંથી ઉત્સર્જિત થાય છે. આવી સ્થિતિમાં, લાંબા સમય સુધી આ રેડિયેશનના સંપર્કમાં રહેવાથી સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડે છે.

જ્યારે પણ મોબાઇલ ફોન સેલ ટાવર અથવા અન્ય કોઈપણ ઉપકરણ સાથે સંપર્ક કરે છે, ત્યારે રેડિયોફ્રીક્વન્સી (RF) રેડિયેશન સહિત ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન મોબાઇલમાંથી ઉત્સર્જિત થાય છે. આવી સ્થિતિમાં, લાંબા સમય સુધી આ રેડિયેશનના સંપર્કમાં રહેવાથી સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડે છે.

5 / 6
જ્યારે મોબાઈલને આખી રાત ચાર્જ પર રાખવામાં આવે છે, ત્યારે તેનો સ્પષ્ટ અર્થ એ થાય છે કે મોબાઈલને જરૂર કરતાં 4 ગણો વધુ બુસ્ટ મળી રહ્યો છે. સલામતીની દૃષ્ટિએ આવું કરવું યોગ્ય નથી. જો તમે મોબાઈલ બેટરીનું જીવન વધારવા માંગતા હો, તો ફોનની બેટરી 20 થી 80% ની વચ્ચે રાખવાનો પ્રયાસ કરો અને ઓવરચાર્જિંગ ટાળો.

જ્યારે મોબાઈલને આખી રાત ચાર્જ પર રાખવામાં આવે છે, ત્યારે તેનો સ્પષ્ટ અર્થ એ થાય છે કે મોબાઈલને જરૂર કરતાં 4 ગણો વધુ બુસ્ટ મળી રહ્યો છે. સલામતીની દૃષ્ટિએ આવું કરવું યોગ્ય નથી. જો તમે મોબાઈલ બેટરીનું જીવન વધારવા માંગતા હો, તો ફોનની બેટરી 20 થી 80% ની વચ્ચે રાખવાનો પ્રયાસ કરો અને ઓવરચાર્જિંગ ટાળો.

6 / 6

કેમ 100% ચાર્જ ના કરવો જોઈએ મોબાઈલ ફોન? 90% લોકો નથી જાણતા કારણ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
AAP પ્રમુખ ઈસુદાન ગઢવીનો ભાજપ-કોંગ્રેસ પર મોટો આરોપ
AAP પ્રમુખ ઈસુદાન ગઢવીનો ભાજપ-કોંગ્રેસ પર મોટો આરોપ
દેલા ગામમાં ચૂંટણી બહિષ્કારના પોસ્ટર, નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ
દેલા ગામમાં ચૂંટણી બહિષ્કારના પોસ્ટર, નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ
ટિકિટ ના મળે તો 2027માં મારી તાકાત બતાવી દઈશ: તસ્નીમ આલમ
ટિકિટ ના મળે તો 2027માં મારી તાકાત બતાવી દઈશ: તસ્નીમ આલમ
રાજ્યમાં અંગ દઝાડતી ગરમી સહન કરવા માટે થઈ જજો તૈયાર, અંબાલાલની આગાહી
રાજ્યમાં અંગ દઝાડતી ગરમી સહન કરવા માટે થઈ જજો તૈયાર, અંબાલાલની આગાહી
પાટણ: ચૂંટણી ફોર્મ ભરવા બળદગાડામાં નીકળ્યા ઉમેદવારો!
પાટણ: ચૂંટણી ફોર્મ ભરવા બળદગાડામાં નીકળ્યા ઉમેદવારો!
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર
કોંગ્રેસ ઉમેદવાર પાસે નથી ચૂંટણી લડવાના પૈસા, મતદારો પાસેથી ઉઘરાવ્યા
કોંગ્રેસ ઉમેદવાર પાસે નથી ચૂંટણી લડવાના પૈસા, મતદારો પાસેથી ઉઘરાવ્યા
Breaking News: અંતિમ દિવસે પણ 14 વોર્ડમાં સસ્પેન્સ યથાવત, જુઓ Video
Breaking News: અંતિમ દિવસે પણ 14 વોર્ડમાં સસ્પેન્સ યથાવત, જુઓ Video
Breaking News: આચારસંહિતામાં સરકારી કર્મચારી ભાજપ કાર્યાલયમાં!
Breaking News: આચારસંહિતામાં સરકારી કર્મચારી ભાજપ કાર્યાલયમાં!
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
g clip-path="url(#clip0_868_265)">