AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાતે સૂતી વખતે Phone ચાર્જમાં કેમ ના મુકવો જોઈએ? 99% લોકો નથી જાણતા કારણ

ઘણા લોકો દિવસભર મોબાઈલનો યુઝ કરે છે અને રાતે સૂતી વખતે ફોનને ચાર્જમાં લગાવીને સૂઈ જાય છે જેથી સવારે વહેલા જવાનું થાય તો ફોન સવારે ચાર્જ થયેલો મળે. પણ આમ ભૂલથી પણ ક્યારેય ના કરવું જોઈએ જાણો તેની પાછળનું કારણ.

| Updated on: Sep 04, 2025 | 11:44 AM
Share
સ્માર્ટફોન આપણા જીવનનો એટલો ભાગ બની ગયો છે કે આપણે તેના વિના આપણી જીવનશૈલીની કલ્પના પણ કરી શકતા નથી. પરંતુ એ પણ સાચું છે કે આપણે જે પણ ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ કરીએ છીએ, તેની યોગ્ય કાળજી પણ મહત્વપૂર્ણ છે. ઘણા લોકો દિવસભર મોબાઈલનો યુઝ કરે છે અને રાતે સૂતી વખતે ફોનને ચાર્જમાં લગાવીને સૂઈ જાય છે જેથી સવારે વહેલા જવાનું થાય તો ફોન સવારે ચાર્જ થયેલો મળે. પણ આમ ભૂલથી પણ ક્યારેય ના કરવું જોઈએ જાણો તેની પાછળનું કારણ.

સ્માર્ટફોન આપણા જીવનનો એટલો ભાગ બની ગયો છે કે આપણે તેના વિના આપણી જીવનશૈલીની કલ્પના પણ કરી શકતા નથી. પરંતુ એ પણ સાચું છે કે આપણે જે પણ ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ કરીએ છીએ, તેની યોગ્ય કાળજી પણ મહત્વપૂર્ણ છે. ઘણા લોકો દિવસભર મોબાઈલનો યુઝ કરે છે અને રાતે સૂતી વખતે ફોનને ચાર્જમાં લગાવીને સૂઈ જાય છે જેથી સવારે વહેલા જવાનું થાય તો ફોન સવારે ચાર્જ થયેલો મળે. પણ આમ ભૂલથી પણ ક્યારેય ના કરવું જોઈએ જાણો તેની પાછળનું કારણ.

1 / 6
જો તમે તમારા ફોનને આખી રાત ચાર્જ પર રાખો છો તો આ સમાચાર તમારા માટે જ છે. તમને જણાવી દઈએ કે આધુનિક સેલફોન અથવા સ્માર્ટફોન મુખ્યત્વે રિચાર્જેબલ લિથિયમ-આયન બેટરીનો ઉપયોગ કરે છે. આથી જો તમે રાતે સૂતી વખતે ફોન ચાર્જમાં મુકો છો તો તો તેની બેટરી ખરાબ થઈ શકે છે અને ફોનના પ્રદર્શન પર નકારાત્મક અસર પડે છે.

જો તમે તમારા ફોનને આખી રાત ચાર્જ પર રાખો છો તો આ સમાચાર તમારા માટે જ છે. તમને જણાવી દઈએ કે આધુનિક સેલફોન અથવા સ્માર્ટફોન મુખ્યત્વે રિચાર્જેબલ લિથિયમ-આયન બેટરીનો ઉપયોગ કરે છે. આથી જો તમે રાતે સૂતી વખતે ફોન ચાર્જમાં મુકો છો તો તો તેની બેટરી ખરાબ થઈ શકે છે અને ફોનના પ્રદર્શન પર નકારાત્મક અસર પડે છે.

2 / 6
આ સાથે, જો તમે 100% ચાર્જ થયા પછી કલાકો સુધી તેને ચાર્જર સાથે જોડાયેલ રાખો છો, તો તમારા ફોનની બેટરી ક્ષમતા ધીમે ધીમે ઘટવા લાગશે.

આ સાથે, જો તમે 100% ચાર્જ થયા પછી કલાકો સુધી તેને ચાર્જર સાથે જોડાયેલ રાખો છો, તો તમારા ફોનની બેટરી ક્ષમતા ધીમે ધીમે ઘટવા લાગશે.

3 / 6
આ સિવાય જો ફોન આખુ રાત ચાર્જિંગમાં રહે તો ફોન ગરમ થાય છે અને ફોન ફાટવાનો કે આગ લાગવાનો ભય રહે છે. આ ઉપરાંત, તે ફોનના પ્રદર્શન પર પણ અસર કરે છે.

આ સિવાય જો ફોન આખુ રાત ચાર્જિંગમાં રહે તો ફોન ગરમ થાય છે અને ફોન ફાટવાનો કે આગ લાગવાનો ભય રહે છે. આ ઉપરાંત, તે ફોનના પ્રદર્શન પર પણ અસર કરે છે.

4 / 6
જ્યારે પણ મોબાઇલ ફોન સેલ ટાવર અથવા અન્ય કોઈપણ ઉપકરણ સાથે સંપર્ક કરે છે, ત્યારે રેડિયોફ્રીક્વન્સી (RF) રેડિયેશન સહિત ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન મોબાઇલમાંથી ઉત્સર્જિત થાય છે. આવી સ્થિતિમાં, લાંબા સમય સુધી આ રેડિયેશનના સંપર્કમાં રહેવાથી સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડે છે.

જ્યારે પણ મોબાઇલ ફોન સેલ ટાવર અથવા અન્ય કોઈપણ ઉપકરણ સાથે સંપર્ક કરે છે, ત્યારે રેડિયોફ્રીક્વન્સી (RF) રેડિયેશન સહિત ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન મોબાઇલમાંથી ઉત્સર્જિત થાય છે. આવી સ્થિતિમાં, લાંબા સમય સુધી આ રેડિયેશનના સંપર્કમાં રહેવાથી સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડે છે.

5 / 6
જ્યારે મોબાઈલને આખી રાત ચાર્જ પર રાખવામાં આવે છે, ત્યારે તેનો સ્પષ્ટ અર્થ એ થાય છે કે મોબાઈલને જરૂર કરતાં 4 ગણો વધુ બુસ્ટ મળી રહ્યો છે. સલામતીની દૃષ્ટિએ આવું કરવું યોગ્ય નથી. જો તમે મોબાઈલ બેટરીનું જીવન વધારવા માંગતા હો, તો ફોનની બેટરી 20 થી 80% ની વચ્ચે રાખવાનો પ્રયાસ કરો અને ઓવરચાર્જિંગ ટાળો.

જ્યારે મોબાઈલને આખી રાત ચાર્જ પર રાખવામાં આવે છે, ત્યારે તેનો સ્પષ્ટ અર્થ એ થાય છે કે મોબાઈલને જરૂર કરતાં 4 ગણો વધુ બુસ્ટ મળી રહ્યો છે. સલામતીની દૃષ્ટિએ આવું કરવું યોગ્ય નથી. જો તમે મોબાઈલ બેટરીનું જીવન વધારવા માંગતા હો, તો ફોનની બેટરી 20 થી 80% ની વચ્ચે રાખવાનો પ્રયાસ કરો અને ઓવરચાર્જિંગ ટાળો.

6 / 6

કેમ 100% ચાર્જ ના કરવો જોઈએ મોબાઈલ ફોન? 90% લોકો નથી જાણતા કારણ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
સુરતમાં ચોરીનો અનોખો કિસ્સો! સાયકલ ચોરી કરી, પછી માફી માંગી
સુરતમાં ચોરીનો અનોખો કિસ્સો! સાયકલ ચોરી કરી, પછી માફી માંગી
NEET પેપર લીક અને ઠગાઈ મામલે સાયબર ક્રાઈમ કુલ 3 આરોપીની ધરપકડ કરી
NEET પેપર લીક અને ઠગાઈ મામલે સાયબર ક્રાઈમ કુલ 3 આરોપીની ધરપકડ કરી
ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા
ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
મોરબીથી ટ્રેક્ટરો લઈ ખેડૂતો ગાંધીનગર તરફ
મોરબીથી ટ્રેક્ટરો લઈ ખેડૂતો ગાંધીનગર તરફ
જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ
જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
g clip-path="url(#clip0_868_265)">