AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હવે શા માટે સ્માર્ટફોનમાં રિમૂવેબલ બેટરી નથી લગાવવામાં આવતી, જાણો તેની પાછળનું કારણ

Why smartphones have non-removable battery: શા માટે હવે સ્માર્ટફોનમાં રિમૂવેબલ બેટરીઓ ઈન્સ્ટોલ કરવામાં આવતી નથી? સ્માર્ટફોનમાં ઈનબિલ્ટ બેટરીનું કલ્ચર જાણીતી કંપની એપલ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું, જાણો શા માટે રિમૂવેબલ બેટરીને હટાવવામાં આવી ?

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 26, 2022 | 11:18 AM
Share
શા માટે હવે સ્માર્ટફોનમાં રિમૂવેબલ બેટરીઓ ઇન્સ્ટોલ કરવામાં આવતી નથી? શું તમે ક્યારેય વિચાર્યું છે કે આવું શા માટે કરવામાં આવે છે? સ્માર્ટફોનમાં ઈનબિલ્ટ બેટરીનું કલ્ચર જાણીતી કંપની એપલ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું, ધીમે ધીમે અન્ય મોબાઈલ કંપનીઓએ પણ તેને અપનાવ્યું છે. જાણો શા માટે રિમૂવેબલ બેટરી દૂર કરવામાં આવી? (PS: Gadgetsinfo)

શા માટે હવે સ્માર્ટફોનમાં રિમૂવેબલ બેટરીઓ ઇન્સ્ટોલ કરવામાં આવતી નથી? શું તમે ક્યારેય વિચાર્યું છે કે આવું શા માટે કરવામાં આવે છે? સ્માર્ટફોનમાં ઈનબિલ્ટ બેટરીનું કલ્ચર જાણીતી કંપની એપલ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું, ધીમે ધીમે અન્ય મોબાઈલ કંપનીઓએ પણ તેને અપનાવ્યું છે. જાણો શા માટે રિમૂવેબલ બેટરી દૂર કરવામાં આવી? (PS: Gadgetsinfo)

1 / 5
ગેજેટ્સનાઉના રિપોર્ટ અનુસાર, તેનું સૌથી મોટું કારણ સુરક્ષા છે. આ બેટરીઓમાં ઇલેક્ટ્રોડ હતા. ઈલેક્ટ્રોડ્સના કારણે બેટરીમાં ગરમી વધી અને શોર્ટ સર્કિટનું જોખમ વધી ગયું. આવી બાબતોનો સામનો કરવા માટે, વૈજ્ઞાનિકોએ એક નોન-રિમૂવેબલ બેટરી ડિઝાઇન કરી જે ફોનમાં કાયમ માટે ઇનબિલ્ટ રહે છે. (PS: Gadgetsinfo)

ગેજેટ્સનાઉના રિપોર્ટ અનુસાર, તેનું સૌથી મોટું કારણ સુરક્ષા છે. આ બેટરીઓમાં ઇલેક્ટ્રોડ હતા. ઈલેક્ટ્રોડ્સના કારણે બેટરીમાં ગરમી વધી અને શોર્ટ સર્કિટનું જોખમ વધી ગયું. આવી બાબતોનો સામનો કરવા માટે, વૈજ્ઞાનિકોએ એક નોન-રિમૂવેબલ બેટરી ડિઝાઇન કરી જે ફોનમાં કાયમ માટે ઇનબિલ્ટ રહે છે. (PS: Gadgetsinfo)

2 / 5
Symbolic Image

Symbolic Image

3 / 5
Symbolic Image

Symbolic Image

4 / 5
વધુ સારા ફીચર્સ સાથે સ્માર્ટફોનની કિંમતો પણ વધી રહી છે. એટલા માટે મોટાભાગના યુઝર્સ એવી બેટરી ઈચ્છે છે જે ચાર્જ થવામાં ઓછો સમય લે અને પાવર માટે વધુ સમય આપે. એટલા માટે તેમાં આવી પાવરફુલ બેટરી મૂકવામાં આવી છે જે ખૂબ જ અસરકારક છે. (PS: Mashable)

વધુ સારા ફીચર્સ સાથે સ્માર્ટફોનની કિંમતો પણ વધી રહી છે. એટલા માટે મોટાભાગના યુઝર્સ એવી બેટરી ઈચ્છે છે જે ચાર્જ થવામાં ઓછો સમય લે અને પાવર માટે વધુ સમય આપે. એટલા માટે તેમાં આવી પાવરફુલ બેટરી મૂકવામાં આવી છે જે ખૂબ જ અસરકારક છે. (PS: Mashable)

5 / 5
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">