AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હવે શા માટે સ્માર્ટફોનમાં રિમૂવેબલ બેટરી નથી લગાવવામાં આવતી, જાણો તેની પાછળનું કારણ

Why smartphones have non-removable battery: શા માટે હવે સ્માર્ટફોનમાં રિમૂવેબલ બેટરીઓ ઈન્સ્ટોલ કરવામાં આવતી નથી? સ્માર્ટફોનમાં ઈનબિલ્ટ બેટરીનું કલ્ચર જાણીતી કંપની એપલ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું, જાણો શા માટે રિમૂવેબલ બેટરીને હટાવવામાં આવી ?

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 26, 2022 | 11:18 AM
Share
શા માટે હવે સ્માર્ટફોનમાં રિમૂવેબલ બેટરીઓ ઇન્સ્ટોલ કરવામાં આવતી નથી? શું તમે ક્યારેય વિચાર્યું છે કે આવું શા માટે કરવામાં આવે છે? સ્માર્ટફોનમાં ઈનબિલ્ટ બેટરીનું કલ્ચર જાણીતી કંપની એપલ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું, ધીમે ધીમે અન્ય મોબાઈલ કંપનીઓએ પણ તેને અપનાવ્યું છે. જાણો શા માટે રિમૂવેબલ બેટરી દૂર કરવામાં આવી? (PS: Gadgetsinfo)

શા માટે હવે સ્માર્ટફોનમાં રિમૂવેબલ બેટરીઓ ઇન્સ્ટોલ કરવામાં આવતી નથી? શું તમે ક્યારેય વિચાર્યું છે કે આવું શા માટે કરવામાં આવે છે? સ્માર્ટફોનમાં ઈનબિલ્ટ બેટરીનું કલ્ચર જાણીતી કંપની એપલ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું, ધીમે ધીમે અન્ય મોબાઈલ કંપનીઓએ પણ તેને અપનાવ્યું છે. જાણો શા માટે રિમૂવેબલ બેટરી દૂર કરવામાં આવી? (PS: Gadgetsinfo)

1 / 5
ગેજેટ્સનાઉના રિપોર્ટ અનુસાર, તેનું સૌથી મોટું કારણ સુરક્ષા છે. આ બેટરીઓમાં ઇલેક્ટ્રોડ હતા. ઈલેક્ટ્રોડ્સના કારણે બેટરીમાં ગરમી વધી અને શોર્ટ સર્કિટનું જોખમ વધી ગયું. આવી બાબતોનો સામનો કરવા માટે, વૈજ્ઞાનિકોએ એક નોન-રિમૂવેબલ બેટરી ડિઝાઇન કરી જે ફોનમાં કાયમ માટે ઇનબિલ્ટ રહે છે. (PS: Gadgetsinfo)

ગેજેટ્સનાઉના રિપોર્ટ અનુસાર, તેનું સૌથી મોટું કારણ સુરક્ષા છે. આ બેટરીઓમાં ઇલેક્ટ્રોડ હતા. ઈલેક્ટ્રોડ્સના કારણે બેટરીમાં ગરમી વધી અને શોર્ટ સર્કિટનું જોખમ વધી ગયું. આવી બાબતોનો સામનો કરવા માટે, વૈજ્ઞાનિકોએ એક નોન-રિમૂવેબલ બેટરી ડિઝાઇન કરી જે ફોનમાં કાયમ માટે ઇનબિલ્ટ રહે છે. (PS: Gadgetsinfo)

2 / 5
Symbolic Image

Symbolic Image

3 / 5
Symbolic Image

Symbolic Image

4 / 5
વધુ સારા ફીચર્સ સાથે સ્માર્ટફોનની કિંમતો પણ વધી રહી છે. એટલા માટે મોટાભાગના યુઝર્સ એવી બેટરી ઈચ્છે છે જે ચાર્જ થવામાં ઓછો સમય લે અને પાવર માટે વધુ સમય આપે. એટલા માટે તેમાં આવી પાવરફુલ બેટરી મૂકવામાં આવી છે જે ખૂબ જ અસરકારક છે. (PS: Mashable)

વધુ સારા ફીચર્સ સાથે સ્માર્ટફોનની કિંમતો પણ વધી રહી છે. એટલા માટે મોટાભાગના યુઝર્સ એવી બેટરી ઈચ્છે છે જે ચાર્જ થવામાં ઓછો સમય લે અને પાવર માટે વધુ સમય આપે. એટલા માટે તેમાં આવી પાવરફુલ બેટરી મૂકવામાં આવી છે જે ખૂબ જ અસરકારક છે. (PS: Mashable)

5 / 5
Follow Us
ખાનગી ટ્રાવેલ્સની બસ અને ડામર ભરેલા ટેન્કર વચ્ચે જોરદાર ટક્કર, 4ના મોત
ખાનગી ટ્રાવેલ્સની બસ અને ડામર ભરેલા ટેન્કર વચ્ચે જોરદાર ટક્કર, 4ના મોત
તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો, સ્વાસ્થ્યમાં એકંદરે સુધારો થશે
તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો, સ્વાસ્થ્યમાં એકંદરે સુધારો થશે
વડોદરામાં ભારતનું પ્રથમ સ્વદેશી C295 સૈન્ય વિમાન થઈ રહ્યું છે તૈયાર
વડોદરામાં ભારતનું પ્રથમ સ્વદેશી C295 સૈન્ય વિમાન થઈ રહ્યું છે તૈયાર
કંડલા બંદર પર દુર્ઘટના, બર્થ નંબર 13 પર ત્રણ શ્રમિકોના કરુણ મોત
કંડલા બંદર પર દુર્ઘટના, બર્થ નંબર 13 પર ત્રણ શ્રમિકોના કરુણ મોત
Breaking News: ગુજરાતમાં હવે નહીં નીકળે આરોપીઓના વરઘોડા
Breaking News: ગુજરાતમાં હવે નહીં નીકળે આરોપીઓના વરઘોડા
ગુજરાતના વિકાસ મોડલની વાસ્તવિક્તા, જાનૈયાએ બોટમાં બેસી રસ્તો ઓળંગ્યો
ગુજરાતના વિકાસ મોડલની વાસ્તવિક્તા, જાનૈયાએ બોટમાં બેસી રસ્તો ઓળંગ્યો
લગ્નમાં બિરયાની કહીને પુલાવ પીરસાતા જાનૈયાઓએ કરી મારામારી- જુઓ Video
લગ્નમાં બિરયાની કહીને પુલાવ પીરસાતા જાનૈયાઓએ કરી મારામારી- જુઓ Video
ગુજરાતમાં 'વર્ક ફ્રોમ હોમ'! મંત્રી કુવરજી બાવળિયાનું 'મોટું નિવેદન'
ગુજરાતમાં 'વર્ક ફ્રોમ હોમ'! મંત્રી કુવરજી બાવળિયાનું 'મોટું નિવેદન'
સુરતમાં ભરઉનાળે સર્જાયા ચોમાસા જેવા દૃશ્યો, લાખો લીટર પાણીનો બગાડ
સુરતમાં ભરઉનાળે સર્જાયા ચોમાસા જેવા દૃશ્યો, લાખો લીટર પાણીનો બગાડ
તલાટીએ રેલવે ટ્રેક પર કાર દોડાવી કાયદાના લીરેલીરા ઉડાડ્યા
તલાટીએ રેલવે ટ્રેક પર કાર દોડાવી કાયદાના લીરેલીરા ઉડાડ્યા
g clip-path="url(#clip0_868_265)">