AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શિકાગોમાં ટ્રેનના પાટા પર આગ શા માટે લગાવવામાં આવે છે, જાણો ત્યાંનું રેલ તંત્ર કેમ કરી રહ્યું છે આવું?

અમેરિકામાં શિકાગો ટ્રેનના ટ્રેકને આગ લગાડવામાં આવી રહી છે. ટ્રેન ટ્રાન્સપોર્ટ સર્વિસ કંપની મેટ્રાએ તેનો વીડિયો શેર કર્યો છે. જાણો શા માટે શિકાગોના ટ્રેકને આગ લગાડવામાં આવી રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 30, 2022 | 9:42 AM
Share
અમેરિકાના શિકાગોમાં ટ્રેનના પાટા સળગાવવામાં આવી રહ્યા છે. ટ્રેન ટ્રાન્સપોર્ટ સર્વિસ કંપની મેટ્રાએ તેનો વીડિયો શેર કર્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ પણ વીડિયો શેર કરી રહ્યા છે. પાટા પર આગ લાગવાનું કારણ ટ્રેનની કામગીરી સાથે સંકળાયેલું છે. જાણો શા માટે શિકાગોના ટ્રેકને આગ લગાડવામાં આવી રહી છે. (PS: CNN)

અમેરિકાના શિકાગોમાં ટ્રેનના પાટા સળગાવવામાં આવી રહ્યા છે. ટ્રેન ટ્રાન્સપોર્ટ સર્વિસ કંપની મેટ્રાએ તેનો વીડિયો શેર કર્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ પણ વીડિયો શેર કરી રહ્યા છે. પાટા પર આગ લાગવાનું કારણ ટ્રેનની કામગીરી સાથે સંકળાયેલું છે. જાણો શા માટે શિકાગોના ટ્રેકને આગ લગાડવામાં આવી રહી છે. (PS: CNN)

1 / 5
CNNના રિપોર્ટ મુજબ, મેટ્રા કોમ્યુટર રેલ સિસ્ટમ્સના સંચાર નિર્દેશક માઈકલ ગિલિસે જણાવ્યું હતું કે ગેસ હીટર ટ્રેકની આસપાસ જ્વાળાઓનું કારણ બની રહ્યા છે. શિયાળા દરમિયાન  જ્યારે તાપમાન ઓછું હોય છે. ત્યારે પાટા પર ભેજ એકઠો થવા લાગે છે. જેના કારણે ટ્રેનના સંચાલનમાં વિલંબ થાય છે. તેથી, હીટિંગ સિસ્ટમ દ્વારા ટ્રેક પર રહેલ ભેજ દૂર કરવામાં આવે છે. (PS: Chicagotribune)

CNNના રિપોર્ટ મુજબ, મેટ્રા કોમ્યુટર રેલ સિસ્ટમ્સના સંચાર નિર્દેશક માઈકલ ગિલિસે જણાવ્યું હતું કે ગેસ હીટર ટ્રેકની આસપાસ જ્વાળાઓનું કારણ બની રહ્યા છે. શિયાળા દરમિયાન જ્યારે તાપમાન ઓછું હોય છે. ત્યારે પાટા પર ભેજ એકઠો થવા લાગે છે. જેના કારણે ટ્રેનના સંચાલનમાં વિલંબ થાય છે. તેથી, હીટિંગ સિસ્ટમ દ્વારા ટ્રેક પર રહેલ ભેજ દૂર કરવામાં આવે છે. (PS: Chicagotribune)

2 / 5
માઈકલ ગિલિસ કહે છે કે, રેલવે ટ્રેક પર ગેસ બર્નર છે. તેઓ સ્વિચ દ્વારા સંચાલિત થાય છે. માઈકલના જણાવ્યા અનુસાર અમારી સિસ્ટમમાં આવા 500 સ્વિચ છે. આ ગેસ બર્નર દ્વારા પાટા પર ભેજ એકઠો થતો નથી અને શિયાળામાં ટ્રેન સુરક્ષિત રીતે નીકળી જાય છે. (PS: CNN)

માઈકલ ગિલિસ કહે છે કે, રેલવે ટ્રેક પર ગેસ બર્નર છે. તેઓ સ્વિચ દ્વારા સંચાલિત થાય છે. માઈકલના જણાવ્યા અનુસાર અમારી સિસ્ટમમાં આવા 500 સ્વિચ છે. આ ગેસ બર્નર દ્વારા પાટા પર ભેજ એકઠો થતો નથી અને શિયાળામાં ટ્રેન સુરક્ષિત રીતે નીકળી જાય છે. (PS: CNN)

3 / 5
ગિલિસ કહે છે, આ જૂની પદ્ધતિ છે. પરંતુ હાલમાં આધુનિક રેલમાર્ગ અને ટ્રેનોમાં નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આમાં હોટ એર બ્લોઅર્સ લગાવવામાં આવ્યા છે. તેઓ હેર ડ્રાયર્સની જેમ કામ કરે છે. તેથી, ટ્રેક પર ભેજ એકત્રિત થતો નથી. (PS: nbcnews)

ગિલિસ કહે છે, આ જૂની પદ્ધતિ છે. પરંતુ હાલમાં આધુનિક રેલમાર્ગ અને ટ્રેનોમાં નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આમાં હોટ એર બ્લોઅર્સ લગાવવામાં આવ્યા છે. તેઓ હેર ડ્રાયર્સની જેમ કામ કરે છે. તેથી, ટ્રેક પર ભેજ એકત્રિત થતો નથી. (PS: nbcnews)

4 / 5
ગિલિસના જણાવ્યા અનુસાર, આ પહેલીવાર નથી જ્યારે ટ્રેક પર આગ લાગી હોય. આ ઘણીવાર શિયાળામાં કરવામાં આવે છે જેથી ટ્રેન સુરક્ષિત રીતે નીકળી શકે. તેથી શિયાળા દરમિયાન ગેસ બર્નરની ખાસ કાળજી લેવામાં આવે છે. (PS: Kansasnews)

ગિલિસના જણાવ્યા અનુસાર, આ પહેલીવાર નથી જ્યારે ટ્રેક પર આગ લાગી હોય. આ ઘણીવાર શિયાળામાં કરવામાં આવે છે જેથી ટ્રેન સુરક્ષિત રીતે નીકળી શકે. તેથી શિયાળા દરમિયાન ગેસ બર્નરની ખાસ કાળજી લેવામાં આવે છે. (PS: Kansasnews)

5 / 5
Follow Us
અમદાવાદની ITC નર્મદા હોટલની સેન્ડવીચમાંથી જીવાત નીકળી
અમદાવાદની ITC નર્મદા હોટલની સેન્ડવીચમાંથી જીવાત નીકળી
હીટવેવના પગલે આરોગ્ય તંત્ર એક્શનમાં, જુઓ વીડિયો
હીટવેવના પગલે આરોગ્ય તંત્ર એક્શનમાં, જુઓ વીડિયો
હવે સાગર રબારીએ પણ આમ આદમી પાર્ટી છોડી
હવે સાગર રબારીએ પણ આમ આદમી પાર્ટી છોડી
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video
વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">