AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શિકાગોમાં ટ્રેનના પાટા પર આગ શા માટે લગાવવામાં આવે છે, જાણો ત્યાંનું રેલ તંત્ર કેમ કરી રહ્યું છે આવું?

અમેરિકામાં શિકાગો ટ્રેનના ટ્રેકને આગ લગાડવામાં આવી રહી છે. ટ્રેન ટ્રાન્સપોર્ટ સર્વિસ કંપની મેટ્રાએ તેનો વીડિયો શેર કર્યો છે. જાણો શા માટે શિકાગોના ટ્રેકને આગ લગાડવામાં આવી રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 30, 2022 | 9:42 AM
Share
અમેરિકાના શિકાગોમાં ટ્રેનના પાટા સળગાવવામાં આવી રહ્યા છે. ટ્રેન ટ્રાન્સપોર્ટ સર્વિસ કંપની મેટ્રાએ તેનો વીડિયો શેર કર્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ પણ વીડિયો શેર કરી રહ્યા છે. પાટા પર આગ લાગવાનું કારણ ટ્રેનની કામગીરી સાથે સંકળાયેલું છે. જાણો શા માટે શિકાગોના ટ્રેકને આગ લગાડવામાં આવી રહી છે. (PS: CNN)

અમેરિકાના શિકાગોમાં ટ્રેનના પાટા સળગાવવામાં આવી રહ્યા છે. ટ્રેન ટ્રાન્સપોર્ટ સર્વિસ કંપની મેટ્રાએ તેનો વીડિયો શેર કર્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ પણ વીડિયો શેર કરી રહ્યા છે. પાટા પર આગ લાગવાનું કારણ ટ્રેનની કામગીરી સાથે સંકળાયેલું છે. જાણો શા માટે શિકાગોના ટ્રેકને આગ લગાડવામાં આવી રહી છે. (PS: CNN)

1 / 5
CNNના રિપોર્ટ મુજબ, મેટ્રા કોમ્યુટર રેલ સિસ્ટમ્સના સંચાર નિર્દેશક માઈકલ ગિલિસે જણાવ્યું હતું કે ગેસ હીટર ટ્રેકની આસપાસ જ્વાળાઓનું કારણ બની રહ્યા છે. શિયાળા દરમિયાન  જ્યારે તાપમાન ઓછું હોય છે. ત્યારે પાટા પર ભેજ એકઠો થવા લાગે છે. જેના કારણે ટ્રેનના સંચાલનમાં વિલંબ થાય છે. તેથી, હીટિંગ સિસ્ટમ દ્વારા ટ્રેક પર રહેલ ભેજ દૂર કરવામાં આવે છે. (PS: Chicagotribune)

CNNના રિપોર્ટ મુજબ, મેટ્રા કોમ્યુટર રેલ સિસ્ટમ્સના સંચાર નિર્દેશક માઈકલ ગિલિસે જણાવ્યું હતું કે ગેસ હીટર ટ્રેકની આસપાસ જ્વાળાઓનું કારણ બની રહ્યા છે. શિયાળા દરમિયાન જ્યારે તાપમાન ઓછું હોય છે. ત્યારે પાટા પર ભેજ એકઠો થવા લાગે છે. જેના કારણે ટ્રેનના સંચાલનમાં વિલંબ થાય છે. તેથી, હીટિંગ સિસ્ટમ દ્વારા ટ્રેક પર રહેલ ભેજ દૂર કરવામાં આવે છે. (PS: Chicagotribune)

2 / 5
માઈકલ ગિલિસ કહે છે કે, રેલવે ટ્રેક પર ગેસ બર્નર છે. તેઓ સ્વિચ દ્વારા સંચાલિત થાય છે. માઈકલના જણાવ્યા અનુસાર અમારી સિસ્ટમમાં આવા 500 સ્વિચ છે. આ ગેસ બર્નર દ્વારા પાટા પર ભેજ એકઠો થતો નથી અને શિયાળામાં ટ્રેન સુરક્ષિત રીતે નીકળી જાય છે. (PS: CNN)

માઈકલ ગિલિસ કહે છે કે, રેલવે ટ્રેક પર ગેસ બર્નર છે. તેઓ સ્વિચ દ્વારા સંચાલિત થાય છે. માઈકલના જણાવ્યા અનુસાર અમારી સિસ્ટમમાં આવા 500 સ્વિચ છે. આ ગેસ બર્નર દ્વારા પાટા પર ભેજ એકઠો થતો નથી અને શિયાળામાં ટ્રેન સુરક્ષિત રીતે નીકળી જાય છે. (PS: CNN)

3 / 5
ગિલિસ કહે છે, આ જૂની પદ્ધતિ છે. પરંતુ હાલમાં આધુનિક રેલમાર્ગ અને ટ્રેનોમાં નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આમાં હોટ એર બ્લોઅર્સ લગાવવામાં આવ્યા છે. તેઓ હેર ડ્રાયર્સની જેમ કામ કરે છે. તેથી, ટ્રેક પર ભેજ એકત્રિત થતો નથી. (PS: nbcnews)

ગિલિસ કહે છે, આ જૂની પદ્ધતિ છે. પરંતુ હાલમાં આધુનિક રેલમાર્ગ અને ટ્રેનોમાં નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આમાં હોટ એર બ્લોઅર્સ લગાવવામાં આવ્યા છે. તેઓ હેર ડ્રાયર્સની જેમ કામ કરે છે. તેથી, ટ્રેક પર ભેજ એકત્રિત થતો નથી. (PS: nbcnews)

4 / 5
ગિલિસના જણાવ્યા અનુસાર, આ પહેલીવાર નથી જ્યારે ટ્રેક પર આગ લાગી હોય. આ ઘણીવાર શિયાળામાં કરવામાં આવે છે જેથી ટ્રેન સુરક્ષિત રીતે નીકળી શકે. તેથી શિયાળા દરમિયાન ગેસ બર્નરની ખાસ કાળજી લેવામાં આવે છે. (PS: Kansasnews)

ગિલિસના જણાવ્યા અનુસાર, આ પહેલીવાર નથી જ્યારે ટ્રેક પર આગ લાગી હોય. આ ઘણીવાર શિયાળામાં કરવામાં આવે છે જેથી ટ્રેન સુરક્ષિત રીતે નીકળી શકે. તેથી શિયાળા દરમિયાન ગેસ બર્નરની ખાસ કાળજી લેવામાં આવે છે. (PS: Kansasnews)

5 / 5
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">