AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તમારી રાશિ માટે સોનું કેટલું શુભ ? જાણો કોને આપે છે લાભ અને કોને નહીં

જ્યોતિષ મુજબ સોનું દરેક વ્યક્તિ માટે શુભ માનવામાં આવતું નથી. કેટલીક રાશિના લોકોને સોનું પહેરવાથી પહેલા વિચારવું કે નિષ્ણાતની સલાહ લેવી જરૂરી બને છે. અહીં જાણો કે કઈ 6 રાશિઓએ સોનાથી દૂર રહેવું જોઈએ અને કઈ રાશિઓ માટે સોનું શુભ ફળ આપે છે.

| Updated on: May 07, 2026 | 4:25 PM
Share
ઘણા લોકોને સોનાની ચમક અને આકર્ષણ ખૂબ ગમે છે, પરંતુ જ્યોતિષ મુજબ તે દરેક માટે શુભ હોય એવું જરૂરી નથી. વ્યક્તિની રાશિ અને ગ્રહોની સ્થિતિ મુજબ સોનાનો પ્રભાવ બદલાઈ શકે છે. કેટલાક માટે સોનું સફળતા અને સમૃદ્ધિ લાવે છે, જ્યારે કેટલાક માટે તે નકારાત્મક અસર પણ કરી શકે છે. તેથી, સોનું પહેરતા પહેલા પોતાની રાશિ અનુસાર સમજવું જરૂરી છે કે તે તમારા માટે લાભદાયક છે કે નહીં. ( Credits: AI Generated )

ઘણા લોકોને સોનાની ચમક અને આકર્ષણ ખૂબ ગમે છે, પરંતુ જ્યોતિષ મુજબ તે દરેક માટે શુભ હોય એવું જરૂરી નથી. વ્યક્તિની રાશિ અને ગ્રહોની સ્થિતિ મુજબ સોનાનો પ્રભાવ બદલાઈ શકે છે. કેટલાક માટે સોનું સફળતા અને સમૃદ્ધિ લાવે છે, જ્યારે કેટલાક માટે તે નકારાત્મક અસર પણ કરી શકે છે. તેથી, સોનું પહેરતા પહેલા પોતાની રાશિ અનુસાર સમજવું જરૂરી છે કે તે તમારા માટે લાભદાયક છે કે નહીં. ( Credits: AI Generated )

1 / 8
કુંડળીમાં વૃષભ રાશિનો માલિક ગ્રહ શુક્ર છે, જ્યારે સોનું ગુરુ ગ્રહ સાથે જોડાયેલું માનવામાં આવે છે. જ્યોતિષ પ્રમાણે આ બંને ગ્રહો વચ્ચે ખાસ સુમેળ નથી. તેથી વૃષભ રાશિના લોકો સોનું પહેરે તો તેમની આર્થિક સ્થિતિ અને સ્વાસ્થ્ય પર અનુકૂળ અસર ન પડી શકે.

કુંડળીમાં વૃષભ રાશિનો માલિક ગ્રહ શુક્ર છે, જ્યારે સોનું ગુરુ ગ્રહ સાથે જોડાયેલું માનવામાં આવે છે. જ્યોતિષ પ્રમાણે આ બંને ગ્રહો વચ્ચે ખાસ સુમેળ નથી. તેથી વૃષભ રાશિના લોકો સોનું પહેરે તો તેમની આર્થિક સ્થિતિ અને સ્વાસ્થ્ય પર અનુકૂળ અસર ન પડી શકે.

2 / 8
મિથુન કુંડળીની ત્રીજી રાશિ છે અને તેનો સ્વામી ગ્રહ બુધ છે. જ્યોતિષ મુજબ બુધ અને ગુરુ વચ્ચે ખાસ સુમેળ નથી માનાતો. તેથી મિથુન રાશિના લોકો સોનું પહેરે તો તેમના કાર્યમાં અવરોધોની શક્યતા વધી જાય છે.

મિથુન કુંડળીની ત્રીજી રાશિ છે અને તેનો સ્વામી ગ્રહ બુધ છે. જ્યોતિષ મુજબ બુધ અને ગુરુ વચ્ચે ખાસ સુમેળ નથી માનાતો. તેથી મિથુન રાશિના લોકો સોનું પહેરે તો તેમના કાર્યમાં અવરોધોની શક્યતા વધી જાય છે.

3 / 8
કન્યા રાશિના લોકોને સામાન્ય રીતે સોનું પહેરવું યોગ્ય માનવામાં આવતું નથી. માન્યતા મુજબ સોનું પહેરવાથી તેઓ વધારે વિચારમાં ફસાઈ શકે છે અને તેના કારણે ઘરનું વાતાવરણ પણ બગડી શકે છે. તેમ છતાં, જો કોઈ નિષ્ણાત જ્યોતિષીની સલાહ લેવાય, તો પરિસ્થિતિ મુજબ સોનું કે રત્ન પહેરી શકાય છે.

કન્યા રાશિના લોકોને સામાન્ય રીતે સોનું પહેરવું યોગ્ય માનવામાં આવતું નથી. માન્યતા મુજબ સોનું પહેરવાથી તેઓ વધારે વિચારમાં ફસાઈ શકે છે અને તેના કારણે ઘરનું વાતાવરણ પણ બગડી શકે છે. તેમ છતાં, જો કોઈ નિષ્ણાત જ્યોતિષીની સલાહ લેવાય, તો પરિસ્થિતિ મુજબ સોનું કે રત્ન પહેરી શકાય છે.

4 / 8
તુલા રાશિનો અધિકારી ગ્રહ શુક્ર છે, જ્યારે સોનું ગુરુ સાથે જોડાયેલું માનવામાં આવે છે. આ કારણે તુલા રાશિના લોકો માટે સોનું ખાસ લાભદાયક નથી ગણાતું. તેથી તેમને સોનાના આભૂષણ પહેરવાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે.

તુલા રાશિનો અધિકારી ગ્રહ શુક્ર છે, જ્યારે સોનું ગુરુ સાથે જોડાયેલું માનવામાં આવે છે. આ કારણે તુલા રાશિના લોકો માટે સોનું ખાસ લાભદાયક નથી ગણાતું. તેથી તેમને સોનાના આભૂષણ પહેરવાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે.

5 / 8
મકર રાશિના લોકો માટે સોનું પહેરવું સામાન્ય રીતે યોગ્ય માનવામાં આવતું નથી. માન્યતા મુજબ સોનું પહેરવાથી મનમાં બેચેની વધે અથવા ઘરમાં તણાવનું વાતાવરણ ઉભું થઈ શકે છે. તેથી આ રાશિના લોકોએ સોનું પહેરતા પહેલા વિચારવું અથવા તેને ટાળવું વધુ સારું માનવામાં આવે છે.

મકર રાશિના લોકો માટે સોનું પહેરવું સામાન્ય રીતે યોગ્ય માનવામાં આવતું નથી. માન્યતા મુજબ સોનું પહેરવાથી મનમાં બેચેની વધે અથવા ઘરમાં તણાવનું વાતાવરણ ઉભું થઈ શકે છે. તેથી આ રાશિના લોકોએ સોનું પહેરતા પહેલા વિચારવું અથવા તેને ટાળવું વધુ સારું માનવામાં આવે છે.

6 / 8
કુંભ રાશિનો સ્વામી ગ્રહ શનિ છે. માન્યતા મુજબ સોનું પહેરવાથી આ રાશિના લોકોની કારકિર્દીમાં ગતિ ધીમી પડી શકે છે અથવા વારંવાર મુશ્કેલીઓ આવી શકે છે. તેથી કુંભ રાશિના લોકોને સોનું પહેરવાથી બચવાની સલાહ આપવામાં આવે છે.

કુંભ રાશિનો સ્વામી ગ્રહ શનિ છે. માન્યતા મુજબ સોનું પહેરવાથી આ રાશિના લોકોની કારકિર્દીમાં ગતિ ધીમી પડી શકે છે અથવા વારંવાર મુશ્કેલીઓ આવી શકે છે. તેથી કુંભ રાશિના લોકોને સોનું પહેરવાથી બચવાની સલાહ આપવામાં આવે છે.

7 / 8
જ્યોતિષ પ્રમાણે સોનું દરેક રાશિ માટે સારું નથી ગણાતું, પરંતુ કેટલીક પસંદગીની રાશિઓ માટે તે લાભદાયક બની શકે છે. ખાસ કરીને મેષ, સિંહ, ધન, કર્ક અને વૃશ્ચિક રાશિના લોકોને સોનું પ્રગતિ અને સફળતા તરફ આગળ વધવામાં મદદરૂપ બની શકે છે. અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. તેની સંપૂર્ણ ચોકસાઈનો દાવો કરવામાં આવતો નથી. વધુ સાચી અને વ્યક્તિગત માર્ગદર્શન માટે નિષ્ણાતની સલાહ લેવી યોગ્ય રહેશે. ( નોંધ :ટીવી9 કોઈ પણ પ્રકારે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતુ નથી. આ અહેવાલ માત્ર ધાર્મિક માન્યતા અને લોકોમાં પ્રચલિત માન્યતા, રીત રિવાજને આધારે રજૂ કરવામાં આવેલ છે. ) ( Credits: AI Generated )

જ્યોતિષ પ્રમાણે સોનું દરેક રાશિ માટે સારું નથી ગણાતું, પરંતુ કેટલીક પસંદગીની રાશિઓ માટે તે લાભદાયક બની શકે છે. ખાસ કરીને મેષ, સિંહ, ધન, કર્ક અને વૃશ્ચિક રાશિના લોકોને સોનું પ્રગતિ અને સફળતા તરફ આગળ વધવામાં મદદરૂપ બની શકે છે. અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. તેની સંપૂર્ણ ચોકસાઈનો દાવો કરવામાં આવતો નથી. વધુ સાચી અને વ્યક્તિગત માર્ગદર્શન માટે નિષ્ણાતની સલાહ લેવી યોગ્ય રહેશે. ( નોંધ :ટીવી9 કોઈ પણ પ્રકારે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતુ નથી. આ અહેવાલ માત્ર ધાર્મિક માન્યતા અને લોકોમાં પ્રચલિત માન્યતા, રીત રિવાજને આધારે રજૂ કરવામાં આવેલ છે. ) ( Credits: AI Generated )

8 / 8

જ્યારે જ્યારે પરમાત્માના આવિષ્કાર માટે પરમ શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક પ્રયત્નો થાય તોજ યથાર્થ ભક્તિ કહી શકાય. ભક્તિના વધુ ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો.

Follow Us
રાજકોટના સનાળી ગામે ભારે પવનથી ચાર વીજ પોલ ધરાશાયી
રાજકોટના સનાળી ગામે ભારે પવનથી ચાર વીજ પોલ ધરાશાયી
ધોળકામાં હેવાન શિક્ષકે વિદ્યાર્થી સાથે આચર્યુ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
ધોળકામાં હેવાન શિક્ષકે વિદ્યાર્થી સાથે આચર્યુ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
ઈડરમાં મૈત્રી કરાર કરનાર યુવકને બની બેસેલા ઠેકેદારોએ આપી તાલિબાની સજા
ઈડરમાં મૈત્રી કરાર કરનાર યુવકને બની બેસેલા ઠેકેદારોએ આપી તાલિબાની સજા
NEET પરીક્ષાને લઈ વડોદરામાં લોખંડી બંદોબસ્ત: 17 કેન્દ્રો પર મોકડ્રીલ
NEET પરીક્ષાને લઈ વડોદરામાં લોખંડી બંદોબસ્ત: 17 કેન્દ્રો પર મોકડ્રીલ
Breaking News : રાજકોટના વિંછીયા પંથકમાં ધોધમાર વરસાદ
Breaking News : રાજકોટના વિંછીયા પંથકમાં ધોધમાર વરસાદ
અમરેલી અને બાબરામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ખેડૂતોમાં ખુશી
અમરેલી અને બાબરામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ખેડૂતોમાં ખુશી
અમદાવાદમા કફ સિરપથી નશાનો નવો ટ્રેન્ડ અટલ બ્રિજ પાસે ખાલી બોટલોના ઢગલા
અમદાવાદમા કફ સિરપથી નશાનો નવો ટ્રેન્ડ અટલ બ્રિજ પાસે ખાલી બોટલોના ઢગલા
ફાયર NOC વગર ચાલતી 37 હોટલ પર તૂટી પડ્યું 'તંત્ર', 4 ને લાગ્યા 'તાળાં'
ફાયર NOC વગર ચાલતી 37 હોટલ પર તૂટી પડ્યું 'તંત્ર', 4 ને લાગ્યા 'તાળાં'
હજારો લોકો દૂષિત પાણી પીવા મજબૂર, મહિલાઓએ ઉપાડ્યો મોરચો
હજારો લોકો દૂષિત પાણી પીવા મજબૂર, મહિલાઓએ ઉપાડ્યો મોરચો
ઉદ્ઘાટન નથી થયું ને રોડ બિસમાર થયો, જવાબદારો સામે કાર્યવાહી ક્યારે?
ઉદ્ઘાટન નથી થયું ને રોડ બિસમાર થયો, જવાબદારો સામે કાર્યવાહી ક્યારે?
g clip-path="url(#clip0_868_265)">