AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Rules : ખાતાધારક પછી જો નોમિનીનું પણ અવસાન થયું તો ? કોને મળશે પૈસા ? જાણો બેંકના નિયમો શું કહે છે

જો ખાતાધારક અને તેના નોમિનીનું અચાનક મૃત્યુ થાય છે, તો પૈસા કોને મળશે? આ પ્રશ્ન ઘણી વખત મનમાં આવે છે પરંતુ આનો જવાબ બહુ ઓછા લોકો જાણે છે. એવામાં ચાલો સમજીએ કે, આ કિસ્સામાં પૈસા કોને મળશે...

| Updated on: Aug 05, 2025 | 4:04 PM
Share
જો ખાતાધારકનું મૃત્યુ થાય તો બેંકમાં રહેલા પૈસા ખાતાધારકના નોમિનીને મળે છે. જો કે, હવે આમાં નોમિનીનું જ મૃત્યુ થઈ જાય તો બેંકમાં રહેલા પૈસા કોને મળશે? જણાવી દઈએ કે, આ પ્રશ્નનો જવાબ મોટાભાગના લોકોને ખબર જ નથી. તો ચાલો જાણીએ કે, આ કિસ્સામાં પૈસા કોને મળશે...

જો ખાતાધારકનું મૃત્યુ થાય તો બેંકમાં રહેલા પૈસા ખાતાધારકના નોમિનીને મળે છે. જો કે, હવે આમાં નોમિનીનું જ મૃત્યુ થઈ જાય તો બેંકમાં રહેલા પૈસા કોને મળશે? જણાવી દઈએ કે, આ પ્રશ્નનો જવાબ મોટાભાગના લોકોને ખબર જ નથી. તો ચાલો જાણીએ કે, આ કિસ્સામાં પૈસા કોને મળશે...

1 / 9
જ્યારે કોઈ ખાતાધારક બેંક ખાતું ખોલે છે, ત્યારે ઘણીવાર નોમિનીની પસંદગી કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, A વ્યક્તિ ખાતાધારક છે અને B વ્યક્તિ નોમિની છે. હવે જો A વ્યક્તિનું મૃત્યુ થાય છે તો તેના બેંક એકાઉન્ટમાં રહેલા પૈસા નોમિનીને એટલે કે, B વ્યક્તિને મળે છે.

જ્યારે કોઈ ખાતાધારક બેંક ખાતું ખોલે છે, ત્યારે ઘણીવાર નોમિનીની પસંદગી કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, A વ્યક્તિ ખાતાધારક છે અને B વ્યક્તિ નોમિની છે. હવે જો A વ્યક્તિનું મૃત્યુ થાય છે તો તેના બેંક એકાઉન્ટમાં રહેલા પૈસા નોમિનીને એટલે કે, B વ્યક્તિને મળે છે.

2 / 9
હવે જો ખાતાધારકની સાથે સાથે નોમિનીનું મૃત્યુ થઈ જાય અથવા તો ખાતાધારક બાદ જો નોમિનીનું મૃત્યુ થઈ જાય છે તો બેંકમાં રહેલા પૈસા કોને મળશે? આખરે આ પૈસા ક્યાં જશે?

હવે જો ખાતાધારકની સાથે સાથે નોમિનીનું મૃત્યુ થઈ જાય અથવા તો ખાતાધારક બાદ જો નોમિનીનું મૃત્યુ થઈ જાય છે તો બેંકમાં રહેલા પૈસા કોને મળશે? આખરે આ પૈસા ક્યાં જશે?

3 / 9
જણાવી દઈએ કે, આવી સ્થિતિમાં બેંકમાં રહેલા પૈસા કાનૂની વારસદારોને મળશે. કાનૂની વારસદારો એવા લોકો છે કે, જે ખાતાધારકના પરિવાર સાથે જોડાયેલ હોય. ટૂંકમાં કહીએ તો, પતિ/પત્ની, બાળકો, માતા-પિતા અથવા ભાઈ-બહેન.

જણાવી દઈએ કે, આવી સ્થિતિમાં બેંકમાં રહેલા પૈસા કાનૂની વારસદારોને મળશે. કાનૂની વારસદારો એવા લોકો છે કે, જે ખાતાધારકના પરિવાર સાથે જોડાયેલ હોય. ટૂંકમાં કહીએ તો, પતિ/પત્ની, બાળકો, માતા-પિતા અથવા ભાઈ-બહેન.

4 / 9
આવી સ્થિતિમાં એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે, પૈસા ત્યારે જ પ્રાપ્ત થશે જ્યારે તેઓ બેંકને સાચા દસ્તાવેજો બતાવશે. સૌ પ્રથમ, બેંકને ખાતાધારક અને નોમિનીના મૃત્યુ વિશે જાણ કરવી પડશે. આ પછી, ડેથ સર્ટિફિકેટ અને વારસદારે પોતાની ઓળખ સાબિત કરતા દસ્તાવેજો (જેમ કે આધાર અથવા પાન કાર્ડ) સબમિટ કરવા પડશે.

આવી સ્થિતિમાં એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે, પૈસા ત્યારે જ પ્રાપ્ત થશે જ્યારે તેઓ બેંકને સાચા દસ્તાવેજો બતાવશે. સૌ પ્રથમ, બેંકને ખાતાધારક અને નોમિનીના મૃત્યુ વિશે જાણ કરવી પડશે. આ પછી, ડેથ સર્ટિફિકેટ અને વારસદારે પોતાની ઓળખ સાબિત કરતા દસ્તાવેજો (જેમ કે આધાર અથવા પાન કાર્ડ) સબમિટ કરવા પડશે.

5 / 9
જો બધું બરાબર ચાલે તો બેંક વારસદારો પાસેથી લેટર ઓફ ડિસ્ક્લેમર અથવા લીગલ હાયર સર્ટિફિકેટ માંગી શકે છે. જો રૂપિયાની રકમ મોટી હોય અથવા ઘણા લોકો દાવો કરી રહ્યા હોય, તો કોર્ટમાંથી સક્સેશન સર્ટિફિકેટ મેળવવું પડી શકે છે.

જો બધું બરાબર ચાલે તો બેંક વારસદારો પાસેથી લેટર ઓફ ડિસ્ક્લેમર અથવા લીગલ હાયર સર્ટિફિકેટ માંગી શકે છે. જો રૂપિયાની રકમ મોટી હોય અથવા ઘણા લોકો દાવો કરી રહ્યા હોય, તો કોર્ટમાંથી સક્સેશન સર્ટિફિકેટ મેળવવું પડી શકે છે.

6 / 9
બેંક આ દસ્તાવેજોની તપાસ કરશે અને પછી વારસદારોમાં પૈસાનું વિતરણ કરશે. આ વિભાજન ભારતીય ઉત્તરાધિકાર કાયદા (જેમ કે હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ, 1956) અનુસાર કરવામાં આવશે.

બેંક આ દસ્તાવેજોની તપાસ કરશે અને પછી વારસદારોમાં પૈસાનું વિતરણ કરશે. આ વિભાજન ભારતીય ઉત્તરાધિકાર કાયદા (જેમ કે હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ, 1956) અનુસાર કરવામાં આવશે.

7 / 9
ખાતાધારકે જો વસિયતનામું બનાવ્યું હોય તો તેના મુજબ પૈસા વહેંચવામાં આવશે. જો વસિયતનામું નથી તો કાયદા અનુસાર પરિવારના સભ્યોમાં પૈસા વહેંચવામાં આવશે.

ખાતાધારકે જો વસિયતનામું બનાવ્યું હોય તો તેના મુજબ પૈસા વહેંચવામાં આવશે. જો વસિયતનામું નથી તો કાયદા અનુસાર પરિવારના સભ્યોમાં પૈસા વહેંચવામાં આવશે.

8 / 9
ઉદાહરણ તરીકે, પતિ/પત્ની અને બાળકોને સમાન હિસ્સો મળી શકે છે. આ સિવાય જો કોઈ વારસદાર ન હોય અથવા તો તે સામે ન આવતો હોય તો લાંબા સમય પછી પૈસા સરકાર પાસે જાય છે પરંતુ આવું ભાગ્યે જ બને છે.

ઉદાહરણ તરીકે, પતિ/પત્ની અને બાળકોને સમાન હિસ્સો મળી શકે છે. આ સિવાય જો કોઈ વારસદાર ન હોય અથવા તો તે સામે ન આવતો હોય તો લાંબા સમય પછી પૈસા સરકાર પાસે જાય છે પરંતુ આવું ભાગ્યે જ બને છે.

9 / 9

કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે  અહીં ક્લિક કરો.

"હું સર્કસનો નહીં, જંગલનો વાઘ બનીને રહેવા માગુ છુ એટલે ક્યારેય ભાજપમાં
હળવદમાં સરકારી જમીન હડપવાનું કૌભાંડ, 9 આરોપીમાંથી 4ની ધરપકડ
હળવદમાં સરકારી જમીન હડપવાનું કૌભાંડ, 9 આરોપીમાંથી 4ની ધરપકડ
અંબાજી પંથકમાં વકર્યો રોગચાળો,ઝેરી મલેરિયાના કેસમાં સતત ઉછાળો
અંબાજી પંથકમાં વકર્યો રોગચાળો,ઝેરી મલેરિયાના કેસમાં સતત ઉછાળો
અમદાવાદની હવા ઝેરી બની, સૌથી વધુ AQI એરપોર્ટ વિસ્તારમાં 197 નોંધાયો
અમદાવાદની હવા ઝેરી બની, સૌથી વધુ AQI એરપોર્ટ વિસ્તારમાં 197 નોંધાયો
અમદાવાદ-ગાંધીનગરનું તાપમાન એક જ રાતમાં 3 ડિગ્રી ઘટ્યું
અમદાવાદ-ગાંધીનગરનું તાપમાન એક જ રાતમાં 3 ડિગ્રી ઘટ્યું
આ રાશિના જાતકો આજે ફુલ આરામ કરશે, તમારો દિવસ કેવો રહેશે, જુઓ Video
આ રાશિના જાતકો આજે ફુલ આરામ કરશે, તમારો દિવસ કેવો રહેશે, જુઓ Video
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની આગાહી
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની આગાહી
લસણની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ ! 2 આરોપીની કરી ધરપકડ
લસણની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ ! 2 આરોપીની કરી ધરપકડ
માવઠાથી દાડમના બાગાયત પાકને વ્યાપક અસર, ખેડૂતો દાડમ ફેંકી દેવા મજબૂર
માવઠાથી દાડમના બાગાયત પાકને વ્યાપક અસર, ખેડૂતો દાડમ ફેંકી દેવા મજબૂર
પાકિસ્તાની એજન્સી દ્વારા ભારતીય બોટ પર ફાયરિંગ કરાયુંઃ સૂત્ર
પાકિસ્તાની એજન્સી દ્વારા ભારતીય બોટ પર ફાયરિંગ કરાયુંઃ સૂત્ર
g clip-path="url(#clip0_868_265)">