AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઘરમાં અપરાજિતાનો છોડ લગાવવો શુભ છે કે અશુભ? જાણો વાસ્તુ શું કહે છે

છોડ સામાન્ય રીતે દરેક ઘરમાં જોવા મળે છે. અપરાજિતાનો છોડ તેમાંથી એક છે. તેનો સુંદર વેલો અને ભૂરા રંગના ફૂલો એટલા સુંદર છે કે લોકો ઘણીવાર તેને તેમની બાલ્કની અને આંગણામાં લગાવવાનું પસંદ કરે છે. ત્યારે ધાર્મિક અને વાસ્તુ દ્રષ્ટિકોણથી શું ઘરમાં અપરાજિતાનો છોડ લગાવવો શુભ છે કે અશુભ ચાલો જાણીએ.

| Updated on: Dec 01, 2025 | 11:38 AM
Share
કેટલાક છોડ સામાન્ય રીતે દરેક ઘરમાં જોવા મળે છે. અપરાજિતાનો છોડ તેમાંથી એક છે. તેનો સુંદર વેલો અને ભૂરા રંગના ફૂલો એટલા સુંદર છે કે લોકો ઘણીવાર તેને તેમની બાલ્કની અને આંગણામાં લગાવવાનું પસંદ કરે છે. ત્યારે ધાર્મિક અને વાસ્તુ દ્રષ્ટિકોણથી શું ઘરમાં અપરાજિતાનો છોડ લગાવવો શુભ છે કે અશુભ ચાલો જાણીએ.

કેટલાક છોડ સામાન્ય રીતે દરેક ઘરમાં જોવા મળે છે. અપરાજિતાનો છોડ તેમાંથી એક છે. તેનો સુંદર વેલો અને ભૂરા રંગના ફૂલો એટલા સુંદર છે કે લોકો ઘણીવાર તેને તેમની બાલ્કની અને આંગણામાં લગાવવાનું પસંદ કરે છે. ત્યારે ધાર્મિક અને વાસ્તુ દ્રષ્ટિકોણથી શું ઘરમાં અપરાજિતાનો છોડ લગાવવો શુભ છે કે અશુભ ચાલો જાણીએ.

1 / 7
ઘરમાં અપરાજિતાનો છોડ ઘરમાં લગાવવો શુભ માનવામાં આવે છે આ છોડને તમે ઘરના મુખ્ય દરવાજા પાસે કે બાલ્કનીમાં લગાવી શકાય છે. એવું માનવામાં આવે છે કે તેને ઘરમાં લગાવવાથી આર્થિક મુશ્કેલીઓ ઓછી થાય છે અને આવકના નવા સ્ત્રોત વધે છે.

ઘરમાં અપરાજિતાનો છોડ ઘરમાં લગાવવો શુભ માનવામાં આવે છે આ છોડને તમે ઘરના મુખ્ય દરવાજા પાસે કે બાલ્કનીમાં લગાવી શકાય છે. એવું માનવામાં આવે છે કે તેને ઘરમાં લગાવવાથી આર્થિક મુશ્કેલીઓ ઓછી થાય છે અને આવકના નવા સ્ત્રોત વધે છે.

2 / 7
ઘરમાં અપરાજિતાનો છોડ ઘરમાં લગાવવાથી દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના આશીર્વાદથી મળે છે અને જીવનમાં આવતા અવરોધો દૂર થાય છે.

ઘરમાં અપરાજિતાનો છોડ ઘરમાં લગાવવાથી દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના આશીર્વાદથી મળે છે અને જીવનમાં આવતા અવરોધો દૂર થાય છે.

3 / 7
આ ઉપરાંત ઘરમાં આ છોડ લગાવવાથી ઘરમાં સુખ, શાંતિ અને પ્રેમ વધે છે.

આ ઉપરાંત ઘરમાં આ છોડ લગાવવાથી ઘરમાં સુખ, શાંતિ અને પ્રેમ વધે છે.

4 / 7
આ છોડ ઘરની નકારાત્મક ઉર્જા દૂર કરે છે અને સકારાત્મકતા જાળવી રાખે છે.

આ છોડ ઘરની નકારાત્મક ઉર્જા દૂર કરે છે અને સકારાત્મકતા જાળવી રાખે છે.

5 / 7
વાસ્તુ અનુસાર, તેને ઘરમાં લગાવવાથી પરિવારના સભ્યોમાં પ્રગતિ અને સફળતા મળે છે. વ્યવસાયમાં પણ પ્રગતિના સંકેત મળે છે તેમજ બાળકોના ભણતરમાં પણ પ્રગતિ આવે છે.

વાસ્તુ અનુસાર, તેને ઘરમાં લગાવવાથી પરિવારના સભ્યોમાં પ્રગતિ અને સફળતા મળે છે. વ્યવસાયમાં પણ પ્રગતિના સંકેત મળે છે તેમજ બાળકોના ભણતરમાં પણ પ્રગતિ આવે છે.

6 / 7
અપરાજિતા છોડનું ધાર્મિક મહત્વ ખૂબ જ વધારે છે. વાસ્તુ શાસ્ત્રમાં તેને યોગ્ય સ્થાન અને દિશા વિશે ખાસ માહિતી આપવામાં આવી છે. વાસ્તુ અનુસાર, તેને ખોટી દિશામાં લગાવવાથી ઘરમાં નકારાત્મકતા ફેલાઈ શકે છે. સામાન્ય રીતે, તેને પશ્ચિમ અને દક્ષિણ દિશામાં લગાવવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે. તેથી, જો તમે વાસ્તુમાં વિશ્વાસ કરો છો, તો તમારે આ બાબતો પર થોડું સંશોધન કરવાની જરૂર પડી શકે છે.

અપરાજિતા છોડનું ધાર્મિક મહત્વ ખૂબ જ વધારે છે. વાસ્તુ શાસ્ત્રમાં તેને યોગ્ય સ્થાન અને દિશા વિશે ખાસ માહિતી આપવામાં આવી છે. વાસ્તુ અનુસાર, તેને ખોટી દિશામાં લગાવવાથી ઘરમાં નકારાત્મકતા ફેલાઈ શકે છે. સામાન્ય રીતે, તેને પશ્ચિમ અને દક્ષિણ દિશામાં લગાવવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે. તેથી, જો તમે વાસ્તુમાં વિશ્વાસ કરો છો, તો તમારે આ બાબતો પર થોડું સંશોધન કરવાની જરૂર પડી શકે છે.

7 / 7

લગ્નમાં વર-કન્યાને ભૂલથી પણ ના આપવી આ ગિફ્ટમાં, નહીંતર તેમના સંબંધો બગડશે !, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા
વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">