AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લગ્નમાં વર-કન્યાને ભૂલથી પણ ના આપવી આ ગિફ્ટમાં, નહીંતર તેમના સંબંધો બગડશે !

હિન્દુ ધર્મ શુભ અને અશુભ વસ્તુઓને ખૂબ મહત્વ આપે છે. તેથી, વાસ્તુ અનુસાર, જાણો કે કન્યા અને વરને કઈ ગિફ્ટ આપવી અશુભ માનવામાં આવે છે.

| Updated on: Nov 29, 2025 | 11:03 AM
Share
લગ્ન સિઝનની શરુઆત થઈ ગઈ છે. આ શુભ પ્રસંગે લોકો વર-કન્યાને ગિફ્ટ આપે છે. લગ્ન એક પવિત્ર બંધન છે, અને ભેટ આપવાની પરંપરા સદીઓથી ચાલી આવી છે. તે પ્રેમ, આદર અને સૌભાગ્ય વ્યક્ત કરે છે; તે પરિવારો વચ્ચેના બંધનને મજબૂત બનાવવા અને નવા યુગલ માટે શુભ શરૂઆતનું પ્રતીક છે.

લગ્ન સિઝનની શરુઆત થઈ ગઈ છે. આ શુભ પ્રસંગે લોકો વર-કન્યાને ગિફ્ટ આપે છે. લગ્ન એક પવિત્ર બંધન છે, અને ભેટ આપવાની પરંપરા સદીઓથી ચાલી આવી છે. તે પ્રેમ, આદર અને સૌભાગ્ય વ્યક્ત કરે છે; તે પરિવારો વચ્ચેના બંધનને મજબૂત બનાવવા અને નવા યુગલ માટે શુભ શરૂઆતનું પ્રતીક છે.

1 / 6
હિન્દુ ધર્મ શુભ અને અશુભ વસ્તુઓને ખૂબ મહત્વ આપે છે. તેથી, વાસ્તુ અનુસાર, જાણો કે કન્યા અને વરને કઈ ગિફ્ટ આપવી અશુભ માનવામાં આવે છે.

હિન્દુ ધર્મ શુભ અને અશુભ વસ્તુઓને ખૂબ મહત્વ આપે છે. તેથી, વાસ્તુ અનુસાર, જાણો કે કન્યા અને વરને કઈ ગિફ્ટ આપવી અશુભ માનવામાં આવે છે.

2 / 6
વાસ્તુ અનુસાર, વર અને કન્યાને કાળા રંગની વસ્તુઓ ભેટ ક્યારેય ન આપવી જોઈએ.  તે બન્નેના સંબંધોમાં નકારાત્મકતા આવી શકે છે, જેનાથી સંબંધોમાં અંતર અને તણાવ પેદા થાય છે.

વાસ્તુ અનુસાર, વર અને કન્યાને કાળા રંગની વસ્તુઓ ભેટ ક્યારેય ન આપવી જોઈએ. તે બન્નેના સંબંધોમાં નકારાત્મકતા આવી શકે છે, જેનાથી સંબંધોમાં અંતર અને તણાવ પેદા થાય છે.

3 / 6
જ્યોતિષ માન્યતાઓ અનુસાર, જો વર-કન્યાને અત્તર આપે છે, તો તે સંબંધોમાં તણાવ પેદા કરી શકે છે. જો કન્યાને પરફ્યુમની સુગંધ પસંદ ન હોય, તો તે ખરાબ ભેટ સાબિત થઈ શકે છે, જેનાથી તે દુઃખી થઈ શકે છે.

જ્યોતિષ માન્યતાઓ અનુસાર, જો વર-કન્યાને અત્તર આપે છે, તો તે સંબંધોમાં તણાવ પેદા કરી શકે છે. જો કન્યાને પરફ્યુમની સુગંધ પસંદ ન હોય, તો તે ખરાબ ભેટ સાબિત થઈ શકે છે, જેનાથી તે દુઃખી થઈ શકે છે.

4 / 6
જ્યોતિષશાસ્ત્ર અનુસાર, ચપ્પલ કે સૂઝ કે મોજડી જેવી વસ્તુઓ  કન્યા અને વરને ભેટમાં ના આપવી જોઈએ . તે વર-કન્યા  વચ્ચે મતભેદ અથવા અંતર વધારી શકે છે. તેને સંબંધમાં અવરોધ માનવામાં આવે છે.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર, ચપ્પલ કે સૂઝ કે મોજડી જેવી વસ્તુઓ કન્યા અને વરને ભેટમાં ના આપવી જોઈએ . તે વર-કન્યા વચ્ચે મતભેદ અથવા અંતર વધારી શકે છે. તેને સંબંધમાં અવરોધ માનવામાં આવે છે.

5 / 6
વાસ્તુ અને જ્યોતિષશાસ્ત્ર અનુસાર, ઘડિયાળ પણ ભેટમાં ના આપવી જોઈએ, તે સંબંધોમાં ધીમે ધીમે અંતર લાવી શકે છે. એવું માનવામાં આવે છે કે ઘડિયાળ નકારાત્મક ઉર્જા લાવી શકે છે, જે સંબંધોમાં તણાવ પેદા કરી શકે છે.

વાસ્તુ અને જ્યોતિષશાસ્ત્ર અનુસાર, ઘડિયાળ પણ ભેટમાં ના આપવી જોઈએ, તે સંબંધોમાં ધીમે ધીમે અંતર લાવી શકે છે. એવું માનવામાં આવે છે કે ઘડિયાળ નકારાત્મક ઉર્જા લાવી શકે છે, જે સંબંધોમાં તણાવ પેદા કરી શકે છે.

6 / 6

ઘરમાં વાસનો છોડ લગાવવો શુભ છે કે અશુભ ? જાણો વાસ્તુ શું કહે છે, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
‘કામચોરી’ ભારે પડી! AMCના 13 અધિકારીઓને 'શો-કોઝ' નોટિસ - જુઓ Video
‘કામચોરી’ ભારે પડી! AMCના 13 અધિકારીઓને 'શો-કોઝ' નોટિસ - જુઓ Video
હવે ભગવાનને પણ નડી મોંઘવારી ! ડાકોરમાં વિવિધ મનોરથના લાગામાં થયો વધારો
હવે ભગવાનને પણ નડી મોંઘવારી ! ડાકોરમાં વિવિધ મનોરથના લાગામાં થયો વધારો
Breaking News : 1 મહિનામાં અમદાવાદ પ્લેન ક્રેશનો આવી શકે છે રિપોર્ટ
Breaking News : 1 મહિનામાં અમદાવાદ પ્લેન ક્રેશનો આવી શકે છે રિપોર્ટ
વડોદરામાં ઈંડા કેસમાં આરોપીઓની પરેડ મુદ્દે HCએ પોલીસ પાસે માંગ્યો જવાબ
વડોદરામાં ઈંડા કેસમાં આરોપીઓની પરેડ મુદ્દે HCએ પોલીસ પાસે માંગ્યો જવાબ
98 લાખના ખર્ચે બનેલી ટાંકીનુ કૌભાંડ આવ્યું સામે,હવે 2 ટાંકીઓ તોડી પડાઈ
98 લાખના ખર્ચે બનેલી ટાંકીનુ કૌભાંડ આવ્યું સામે,હવે 2 ટાંકીઓ તોડી પડાઈ
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ફરેણી ગામ નજીક બે સિંહોની લટાર
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ફરેણી ગામ નજીક બે સિંહોની લટાર
ખેડામાં હલકી ગુણવત્તા વાળી કેનાલ પર ચાલ્યુ દાદાનું બુલડોઝર-Video
ખેડામાં હલકી ગુણવત્તા વાળી કેનાલ પર ચાલ્યુ દાદાનું બુલડોઝર-Video
હરિદ્વાર દર્શન કરાવવાની લાલચે યાત્રિકો પાસેથી ઉચાપત
હરિદ્વાર દર્શન કરાવવાની લાલચે યાત્રિકો પાસેથી ઉચાપત
Breaking News : પીએમ મોદીનો સોમનાથ પર બ્લોગ, "આ માત્ર મંદિર નહીં.....
Breaking News : પીએમ મોદીનો સોમનાથ પર બ્લોગ,
વડોદરા: રૂપારેલ કાંસમાં ઠાલવાયો કાટમાળ, સોસાયટીઓ પર જળબંબાકારનો ખતરો
વડોદરા: રૂપારેલ કાંસમાં ઠાલવાયો કાટમાળ, સોસાયટીઓ પર જળબંબાકારનો ખતરો
g clip-path="url(#clip0_868_265)">