AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લગ્નમાં વર-કન્યાને ભૂલથી પણ ના આપવી આ ગિફ્ટમાં, નહીંતર તેમના સંબંધો બગડશે !

હિન્દુ ધર્મ શુભ અને અશુભ વસ્તુઓને ખૂબ મહત્વ આપે છે. તેથી, વાસ્તુ અનુસાર, જાણો કે કન્યા અને વરને કઈ ગિફ્ટ આપવી અશુભ માનવામાં આવે છે.

| Updated on: Nov 29, 2025 | 11:03 AM
Share
લગ્ન સિઝનની શરુઆત થઈ ગઈ છે. આ શુભ પ્રસંગે લોકો વર-કન્યાને ગિફ્ટ આપે છે. લગ્ન એક પવિત્ર બંધન છે, અને ભેટ આપવાની પરંપરા સદીઓથી ચાલી આવી છે. તે પ્રેમ, આદર અને સૌભાગ્ય વ્યક્ત કરે છે; તે પરિવારો વચ્ચેના બંધનને મજબૂત બનાવવા અને નવા યુગલ માટે શુભ શરૂઆતનું પ્રતીક છે.

લગ્ન સિઝનની શરુઆત થઈ ગઈ છે. આ શુભ પ્રસંગે લોકો વર-કન્યાને ગિફ્ટ આપે છે. લગ્ન એક પવિત્ર બંધન છે, અને ભેટ આપવાની પરંપરા સદીઓથી ચાલી આવી છે. તે પ્રેમ, આદર અને સૌભાગ્ય વ્યક્ત કરે છે; તે પરિવારો વચ્ચેના બંધનને મજબૂત બનાવવા અને નવા યુગલ માટે શુભ શરૂઆતનું પ્રતીક છે.

1 / 6
હિન્દુ ધર્મ શુભ અને અશુભ વસ્તુઓને ખૂબ મહત્વ આપે છે. તેથી, વાસ્તુ અનુસાર, જાણો કે કન્યા અને વરને કઈ ગિફ્ટ આપવી અશુભ માનવામાં આવે છે.

હિન્દુ ધર્મ શુભ અને અશુભ વસ્તુઓને ખૂબ મહત્વ આપે છે. તેથી, વાસ્તુ અનુસાર, જાણો કે કન્યા અને વરને કઈ ગિફ્ટ આપવી અશુભ માનવામાં આવે છે.

2 / 6
વાસ્તુ અનુસાર, વર અને કન્યાને કાળા રંગની વસ્તુઓ ભેટ ક્યારેય ન આપવી જોઈએ.  તે બન્નેના સંબંધોમાં નકારાત્મકતા આવી શકે છે, જેનાથી સંબંધોમાં અંતર અને તણાવ પેદા થાય છે.

વાસ્તુ અનુસાર, વર અને કન્યાને કાળા રંગની વસ્તુઓ ભેટ ક્યારેય ન આપવી જોઈએ. તે બન્નેના સંબંધોમાં નકારાત્મકતા આવી શકે છે, જેનાથી સંબંધોમાં અંતર અને તણાવ પેદા થાય છે.

3 / 6
જ્યોતિષ માન્યતાઓ અનુસાર, જો વર-કન્યાને અત્તર આપે છે, તો તે સંબંધોમાં તણાવ પેદા કરી શકે છે. જો કન્યાને પરફ્યુમની સુગંધ પસંદ ન હોય, તો તે ખરાબ ભેટ સાબિત થઈ શકે છે, જેનાથી તે દુઃખી થઈ શકે છે.

જ્યોતિષ માન્યતાઓ અનુસાર, જો વર-કન્યાને અત્તર આપે છે, તો તે સંબંધોમાં તણાવ પેદા કરી શકે છે. જો કન્યાને પરફ્યુમની સુગંધ પસંદ ન હોય, તો તે ખરાબ ભેટ સાબિત થઈ શકે છે, જેનાથી તે દુઃખી થઈ શકે છે.

4 / 6
જ્યોતિષશાસ્ત્ર અનુસાર, ચપ્પલ કે સૂઝ કે મોજડી જેવી વસ્તુઓ  કન્યા અને વરને ભેટમાં ના આપવી જોઈએ . તે વર-કન્યા  વચ્ચે મતભેદ અથવા અંતર વધારી શકે છે. તેને સંબંધમાં અવરોધ માનવામાં આવે છે.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર, ચપ્પલ કે સૂઝ કે મોજડી જેવી વસ્તુઓ કન્યા અને વરને ભેટમાં ના આપવી જોઈએ . તે વર-કન્યા વચ્ચે મતભેદ અથવા અંતર વધારી શકે છે. તેને સંબંધમાં અવરોધ માનવામાં આવે છે.

5 / 6
વાસ્તુ અને જ્યોતિષશાસ્ત્ર અનુસાર, ઘડિયાળ પણ ભેટમાં ના આપવી જોઈએ, તે સંબંધોમાં ધીમે ધીમે અંતર લાવી શકે છે. એવું માનવામાં આવે છે કે ઘડિયાળ નકારાત્મક ઉર્જા લાવી શકે છે, જે સંબંધોમાં તણાવ પેદા કરી શકે છે.

વાસ્તુ અને જ્યોતિષશાસ્ત્ર અનુસાર, ઘડિયાળ પણ ભેટમાં ના આપવી જોઈએ, તે સંબંધોમાં ધીમે ધીમે અંતર લાવી શકે છે. એવું માનવામાં આવે છે કે ઘડિયાળ નકારાત્મક ઉર્જા લાવી શકે છે, જે સંબંધોમાં તણાવ પેદા કરી શકે છે.

6 / 6

ઘરમાં વાસનો છોડ લગાવવો શુભ છે કે અશુભ ? જાણો વાસ્તુ શું કહે છે, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

LG હોસ્પિટલના ICUમાં ગંદી ચાદરો, ભેજવાળી દીવાલો અને તંત્રની નિષ્ફળતા..
LG હોસ્પિટલના ICUમાં ગંદી ચાદરો, ભેજવાળી દીવાલો અને તંત્રની નિષ્ફળતા..
અજમાની મબલખ આવક પરંતુ પુરતા ભાવ ન મળતા ખેડૂતો પરેશાન
અજમાની મબલખ આવક પરંતુ પુરતા ભાવ ન મળતા ખેડૂતો પરેશાન
અમદાવાદના જમાલપુરના કતલખાના મુદ્દે ભાજપ-કોંગ્રેસના MLA સામ સામે
અમદાવાદના જમાલપુરના કતલખાના મુદ્દે ભાજપ-કોંગ્રેસના MLA સામ સામે
ગુજરાતના લોક કલાકારોની માંગ, કોંગ્રેસ નેતા લાલજી ચાવડા માફી માગે
ગુજરાતના લોક કલાકારોની માંગ, કોંગ્રેસ નેતા લાલજી ચાવડા માફી માગે
રૂપિયા પુરા લેતા સોના ચાંદીના વેપારીઓ, ઓછા વજનના દાગીના પધરાવતા હતા
રૂપિયા પુરા લેતા સોના ચાંદીના વેપારીઓ, ઓછા વજનના દાગીના પધરાવતા હતા
Breaking News : હાઈકોર્ટનો ઝટકો! આસારામ પાસેથી મોટેરા આશ્રમ છીનવાયો
Breaking News : હાઈકોર્ટનો ઝટકો! આસારામ પાસેથી મોટેરા આશ્રમ છીનવાયો
જતા જતા ફરી ગુજરાતમાં ઠંડીનો એટેક
જતા જતા ફરી ગુજરાતમાં ઠંડીનો એટેક
3 વર્ષમાં જ આવાસ યોજનાનું મકાન ખખડી ગયું
3 વર્ષમાં જ આવાસ યોજનાનું મકાન ખખડી ગયું
શું તમારા વાહનમાં મોડિફાઇડ વ્હાઇટ LED લાઇટ અને હોર્ન છે?
શું તમારા વાહનમાં મોડિફાઇડ વ્હાઇટ LED લાઇટ અને હોર્ન છે?
ભારત-યુએસએ વચ્ચે થયેલ ટ્રેડ ડીલથી ગુજરાતને થશે ફાયદોઃ ભૂપેન્દ્ર પટેલ
ભારત-યુએસએ વચ્ચે થયેલ ટ્રેડ ડીલથી ગુજરાતને થશે ફાયદોઃ ભૂપેન્દ્ર પટેલ
g clip-path="url(#clip0_868_265)">