AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઘરમાં વાસનો છોડ લગાવવો શુભ છે કે અશુભ ? જાણો વાસ્તુ શું કહે છે

શાસ્ત્રોમાં જણાવાયું છે કે ઘરમાં વાંસનો છોડ લગાવવાથી સૌભાગ્ય વધે છે. આવા વ્યક્તિનું દુર્ભાગ્ય પણ સૌભાગ્યમાં ફેરવાઈ શકે છે. જો કે, વાંસના છોડ સંબંધિત કેટલાક નિયમો ધ્યાનમાં રાખવા જરૂરી છે. ત્યારે ચાલો જાણીએ વાંસના છોડને ક્યા લગાવવાથી શું ફાયદો થાય છે.

| Updated on: Nov 28, 2025 | 11:50 AM
Share
શું તમારા ઘરમાં વાંસનો છોડ છે? જો એમ હોય, તો આ તમારા માટે મહત્વપૂર્ણ સમાચાર છે. વાસ્તુ શાસ્ત્ર અને ફેંગશુઈ બંનેમાં વાંસના છોડને ખૂબ શુભ માનવામાં આવે છે.

શું તમારા ઘરમાં વાંસનો છોડ છે? જો એમ હોય, તો આ તમારા માટે મહત્વપૂર્ણ સમાચાર છે. વાસ્તુ શાસ્ત્ર અને ફેંગશુઈ બંનેમાં વાંસના છોડને ખૂબ શુભ માનવામાં આવે છે.

1 / 7
શાસ્ત્રોમાં જણાવાયું છે કે ઘરમાં વાંસનો છોડ લગાવવાથી સૌભાગ્ય વધે છે. આવા વ્યક્તિનું દુર્ભાગ્ય પણ સૌભાગ્યમાં ફેરવાઈ શકે છે. જો કે, વાંસના છોડ સંબંધિત કેટલાક નિયમો ધ્યાનમાં રાખવા જરૂરી છે. ત્યારે ચાલો જાણીએ વાંસના છોડને ક્યા લગાવવાથી શું ફાયદો થાય છે.

શાસ્ત્રોમાં જણાવાયું છે કે ઘરમાં વાંસનો છોડ લગાવવાથી સૌભાગ્ય વધે છે. આવા વ્યક્તિનું દુર્ભાગ્ય પણ સૌભાગ્યમાં ફેરવાઈ શકે છે. જો કે, વાંસના છોડ સંબંધિત કેટલાક નિયમો ધ્યાનમાં રાખવા જરૂરી છે. ત્યારે ચાલો જાણીએ વાંસના છોડને ક્યા લગાવવાથી શું ફાયદો થાય છે.

2 / 7
ઘરમાં હંમેશા કુંડામાં વાંસ લગાવવો. જો જમીનમાં વાવવામાં આવે તો તે ખૂબ મોટો થશે. આનાથી શુભ ફળ મળવાને બદલે અશુભ ફળ મળશે. આથી કુંડામાં વાંસને વાવો.

ઘરમાં હંમેશા કુંડામાં વાંસ લગાવવો. જો જમીનમાં વાવવામાં આવે તો તે ખૂબ મોટો થશે. આનાથી શુભ ફળ મળવાને બદલે અશુભ ફળ મળશે. આથી કુંડામાં વાંસને વાવો.

3 / 7
વાંસનો છોડ મહત્તમ 2 થી 3 ફૂટ ઉંચો હોવો જોઈએ. જો છોડ આનાથી ઊંચો વધે તો તેની નકારાત્મક અસરો થઈ શકે છે. આથી છોડ મોટો થાય તો તેને મોટો થાય તે પહેલા કટ કરી દેવો જોઈએ.

વાંસનો છોડ મહત્તમ 2 થી 3 ફૂટ ઉંચો હોવો જોઈએ. જો છોડ આનાથી ઊંચો વધે તો તેની નકારાત્મક અસરો થઈ શકે છે. આથી છોડ મોટો થાય તો તેને મોટો થાય તે પહેલા કટ કરી દેવો જોઈએ.

4 / 7
એવું માનવામાં આવે છે કે વાંસનો છોડ સકારાત્મક ઉર્જાના પ્રવાહને વધારવામાં મદદ કરે છે, જે ઘરમાં સમૃદ્ધિ લાવે છે. વધુમાં, છોડની રચના બાહ્ય દુનિયાની ઉર્જાને વહન કરવાને લઈને બનાવવામાં આવી છે. જે ઘરમાં નકારાત્મકતા શોષીને સકારાત્મકતા લાવે છે.

એવું માનવામાં આવે છે કે વાંસનો છોડ સકારાત્મક ઉર્જાના પ્રવાહને વધારવામાં મદદ કરે છે, જે ઘરમાં સમૃદ્ધિ લાવે છે. વધુમાં, છોડની રચના બાહ્ય દુનિયાની ઉર્જાને વહન કરવાને લઈને બનાવવામાં આવી છે. જે ઘરમાં નકારાત્મકતા શોષીને સકારાત્મકતા લાવે છે.

5 / 7
વાંસના છોડને પૂર્વ દિશામાં ખૂણામાં મૂકો. જો તમે સંપત્તિ અને નસીબ આકર્ષવા માંગતા હો, તો તમે વાંસના છોડને દક્ષિણપૂર્વ વિસ્તારમાં મૂકી શકો છો. એવું માનવામાં આવે છે કે આ ખૂણામાં તેને મૂકવાથી નાણાકીય મુશ્કેલીઓ પણ દૂર થઈ શકે છે અને સમૃદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે.

વાંસના છોડને પૂર્વ દિશામાં ખૂણામાં મૂકો. જો તમે સંપત્તિ અને નસીબ આકર્ષવા માંગતા હો, તો તમે વાંસના છોડને દક્ષિણપૂર્વ વિસ્તારમાં મૂકી શકો છો. એવું માનવામાં આવે છે કે આ ખૂણામાં તેને મૂકવાથી નાણાકીય મુશ્કેલીઓ પણ દૂર થઈ શકે છે અને સમૃદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે.

6 / 7
વાંસના છોડને બેડરૂમમાં પણ લગાવી શકાય છે. કારણ કે તેને ઓછામાં ઓછી કાળજી અને ઓછા સૂર્યપ્રકાશની જરૂર પડે છે, તેથી બેડરૂમમાં વાંસનો છોડ રાખવો શુભ છે.

વાંસના છોડને બેડરૂમમાં પણ લગાવી શકાય છે. કારણ કે તેને ઓછામાં ઓછી કાળજી અને ઓછા સૂર્યપ્રકાશની જરૂર પડે છે, તેથી બેડરૂમમાં વાંસનો છોડ રાખવો શુભ છે.

7 / 7

Vastu Tips: સાવરણી પર ભૂલથી પણ પગ ન મુકવો જોઈએ, જાણો શું કહે છે વાસ્તુ નિયમ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
મંત્રી પ્રફુલ પાનસેરિયા લાલઘૂમ: અધિકારીઓનો આકરો ઉધડો લીધો
મંત્રી પ્રફુલ પાનસેરિયા લાલઘૂમ: અધિકારીઓનો આકરો ઉધડો લીધો
રાજ્યમાં 8-9 જૂને ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં 8-9 જૂને ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
'AAP' ની પોલ ખૂલી! કેન્દ્રીય નેતાને ડરાવવા IBના નામે 'મોટો ખેલ' કર્યો
'AAP' ની પોલ ખૂલી! કેન્દ્રીય નેતાને ડરાવવા IBના નામે 'મોટો ખેલ' કર્યો
જામનગરમાં જીવલેણ દુર્ઘટના થતાં-થતાં રહી ગઈ- જુઓ ટાવર પડવાના CCTV
જામનગરમાં જીવલેણ દુર્ઘટના થતાં-થતાં રહી ગઈ- જુઓ ટાવર પડવાના CCTV
'બોર' ફેલ થતાં 3000 ની વસ્તી અને પશુધનની હાલત કફોડી - જુઓ Video
'બોર' ફેલ થતાં 3000 ની વસ્તી અને પશુધનની હાલત કફોડી - જુઓ Video
સિંહબાળના મોતનો આંકડો વધતા વન વિભાગ એલર્ટ, વનતારાની ટીમ પણ પહોંચી
સિંહબાળના મોતનો આંકડો વધતા વન વિભાગ એલર્ટ, વનતારાની ટીમ પણ પહોંચી
મુન્દ્રામાં ઝડપાયેલા કોકેઈન કેસમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ ડીલરની આશંકા
મુન્દ્રામાં ઝડપાયેલા કોકેઈન કેસમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ ડીલરની આશંકા
ઘરેણાં અને પ્રાચીન વસ્તુમાં રોકાણ કરો, નાણાકીય સમસ્યાનો ઉકેલ આવશે
ઘરેણાં અને પ્રાચીન વસ્તુમાં રોકાણ કરો, નાણાકીય સમસ્યાનો ઉકેલ આવશે
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
g clip-path="url(#clip0_868_265)">