AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઘરમાં વાસનો છોડ લગાવવો શુભ છે કે અશુભ ? જાણો વાસ્તુ શું કહે છે

શાસ્ત્રોમાં જણાવાયું છે કે ઘરમાં વાંસનો છોડ લગાવવાથી સૌભાગ્ય વધે છે. આવા વ્યક્તિનું દુર્ભાગ્ય પણ સૌભાગ્યમાં ફેરવાઈ શકે છે. જો કે, વાંસના છોડ સંબંધિત કેટલાક નિયમો ધ્યાનમાં રાખવા જરૂરી છે. ત્યારે ચાલો જાણીએ વાંસના છોડને ક્યા લગાવવાથી શું ફાયદો થાય છે.

| Updated on: Nov 28, 2025 | 11:50 AM
Share
શું તમારા ઘરમાં વાંસનો છોડ છે? જો એમ હોય, તો આ તમારા માટે મહત્વપૂર્ણ સમાચાર છે. વાસ્તુ શાસ્ત્ર અને ફેંગશુઈ બંનેમાં વાંસના છોડને ખૂબ શુભ માનવામાં આવે છે.

શું તમારા ઘરમાં વાંસનો છોડ છે? જો એમ હોય, તો આ તમારા માટે મહત્વપૂર્ણ સમાચાર છે. વાસ્તુ શાસ્ત્ર અને ફેંગશુઈ બંનેમાં વાંસના છોડને ખૂબ શુભ માનવામાં આવે છે.

1 / 7
શાસ્ત્રોમાં જણાવાયું છે કે ઘરમાં વાંસનો છોડ લગાવવાથી સૌભાગ્ય વધે છે. આવા વ્યક્તિનું દુર્ભાગ્ય પણ સૌભાગ્યમાં ફેરવાઈ શકે છે. જો કે, વાંસના છોડ સંબંધિત કેટલાક નિયમો ધ્યાનમાં રાખવા જરૂરી છે. ત્યારે ચાલો જાણીએ વાંસના છોડને ક્યા લગાવવાથી શું ફાયદો થાય છે.

શાસ્ત્રોમાં જણાવાયું છે કે ઘરમાં વાંસનો છોડ લગાવવાથી સૌભાગ્ય વધે છે. આવા વ્યક્તિનું દુર્ભાગ્ય પણ સૌભાગ્યમાં ફેરવાઈ શકે છે. જો કે, વાંસના છોડ સંબંધિત કેટલાક નિયમો ધ્યાનમાં રાખવા જરૂરી છે. ત્યારે ચાલો જાણીએ વાંસના છોડને ક્યા લગાવવાથી શું ફાયદો થાય છે.

2 / 7
ઘરમાં હંમેશા કુંડામાં વાંસ લગાવવો. જો જમીનમાં વાવવામાં આવે તો તે ખૂબ મોટો થશે. આનાથી શુભ ફળ મળવાને બદલે અશુભ ફળ મળશે. આથી કુંડામાં વાંસને વાવો.

ઘરમાં હંમેશા કુંડામાં વાંસ લગાવવો. જો જમીનમાં વાવવામાં આવે તો તે ખૂબ મોટો થશે. આનાથી શુભ ફળ મળવાને બદલે અશુભ ફળ મળશે. આથી કુંડામાં વાંસને વાવો.

3 / 7
વાંસનો છોડ મહત્તમ 2 થી 3 ફૂટ ઉંચો હોવો જોઈએ. જો છોડ આનાથી ઊંચો વધે તો તેની નકારાત્મક અસરો થઈ શકે છે. આથી છોડ મોટો થાય તો તેને મોટો થાય તે પહેલા કટ કરી દેવો જોઈએ.

વાંસનો છોડ મહત્તમ 2 થી 3 ફૂટ ઉંચો હોવો જોઈએ. જો છોડ આનાથી ઊંચો વધે તો તેની નકારાત્મક અસરો થઈ શકે છે. આથી છોડ મોટો થાય તો તેને મોટો થાય તે પહેલા કટ કરી દેવો જોઈએ.

4 / 7
એવું માનવામાં આવે છે કે વાંસનો છોડ સકારાત્મક ઉર્જાના પ્રવાહને વધારવામાં મદદ કરે છે, જે ઘરમાં સમૃદ્ધિ લાવે છે. વધુમાં, છોડની રચના બાહ્ય દુનિયાની ઉર્જાને વહન કરવાને લઈને બનાવવામાં આવી છે. જે ઘરમાં નકારાત્મકતા શોષીને સકારાત્મકતા લાવે છે.

એવું માનવામાં આવે છે કે વાંસનો છોડ સકારાત્મક ઉર્જાના પ્રવાહને વધારવામાં મદદ કરે છે, જે ઘરમાં સમૃદ્ધિ લાવે છે. વધુમાં, છોડની રચના બાહ્ય દુનિયાની ઉર્જાને વહન કરવાને લઈને બનાવવામાં આવી છે. જે ઘરમાં નકારાત્મકતા શોષીને સકારાત્મકતા લાવે છે.

5 / 7
વાંસના છોડને પૂર્વ દિશામાં ખૂણામાં મૂકો. જો તમે સંપત્તિ અને નસીબ આકર્ષવા માંગતા હો, તો તમે વાંસના છોડને દક્ષિણપૂર્વ વિસ્તારમાં મૂકી શકો છો. એવું માનવામાં આવે છે કે આ ખૂણામાં તેને મૂકવાથી નાણાકીય મુશ્કેલીઓ પણ દૂર થઈ શકે છે અને સમૃદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે.

વાંસના છોડને પૂર્વ દિશામાં ખૂણામાં મૂકો. જો તમે સંપત્તિ અને નસીબ આકર્ષવા માંગતા હો, તો તમે વાંસના છોડને દક્ષિણપૂર્વ વિસ્તારમાં મૂકી શકો છો. એવું માનવામાં આવે છે કે આ ખૂણામાં તેને મૂકવાથી નાણાકીય મુશ્કેલીઓ પણ દૂર થઈ શકે છે અને સમૃદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે.

6 / 7
વાંસના છોડને બેડરૂમમાં પણ લગાવી શકાય છે. કારણ કે તેને ઓછામાં ઓછી કાળજી અને ઓછા સૂર્યપ્રકાશની જરૂર પડે છે, તેથી બેડરૂમમાં વાંસનો છોડ રાખવો શુભ છે.

વાંસના છોડને બેડરૂમમાં પણ લગાવી શકાય છે. કારણ કે તેને ઓછામાં ઓછી કાળજી અને ઓછા સૂર્યપ્રકાશની જરૂર પડે છે, તેથી બેડરૂમમાં વાંસનો છોડ રાખવો શુભ છે.

7 / 7

Vastu Tips: સાવરણી પર ભૂલથી પણ પગ ન મુકવો જોઈએ, જાણો શું કહે છે વાસ્તુ નિયમ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
મોટા પાયે નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું, જુઓ વીડિયો
મોટા પાયે નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું, જુઓ વીડિયો
મનપા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, 4 બેઠકો હાથમાંથી ગઈ
મનપા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, 4 બેઠકો હાથમાંથી ગઈ
Breaking News : કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત લેવા પહોંચતા હોબાળો થયો
Breaking News : કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત લેવા પહોંચતા હોબાળો થયો
Breaking News : લલિત વસોયાએ ચૂંટણી પંચને ગણાવ્યું 'પાળતું શ્વાન'
Breaking News : લલિત વસોયાએ ચૂંટણી પંચને ગણાવ્યું 'પાળતું શ્વાન'
તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે
તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે
સુરતીઓને કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલથી રાહત
સુરતીઓને કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલથી રાહત
ચૂંટણી ટાણે ખેડૂતોનો હુંકાર; મોંઘવારી અને MSP મુદ્દે સરકાર સામે રોષ
ચૂંટણી ટાણે ખેડૂતોનો હુંકાર; મોંઘવારી અને MSP મુદ્દે સરકાર સામે રોષ
ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પરત લેવા લોભ, લાલચ આપવાનો આરોપ
ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પરત લેવા લોભ, લાલચ આપવાનો આરોપ
77 કરોડનું સાયબર ફ્રોડ: ગોવાથી ચાલતી ગેંગનો પર્દાફાશ, 16ની ધરપકડ
77 કરોડનું સાયબર ફ્રોડ: ગોવાથી ચાલતી ગેંગનો પર્દાફાશ, 16ની ધરપકડ
નેતાઓના વાયદાથી કંટાળેલ જનતા મેદાને! ગટર મુદ્દે તંત્ર સામે 'લાલ આંખ'
નેતાઓના વાયદાથી કંટાળેલ જનતા મેદાને! ગટર મુદ્દે તંત્ર સામે 'લાલ આંખ'
g clip-path="url(#clip0_868_265)">