AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઘરમાં વાસનો છોડ લગાવવો શુભ છે કે અશુભ ? જાણો વાસ્તુ શું કહે છે

શાસ્ત્રોમાં જણાવાયું છે કે ઘરમાં વાંસનો છોડ લગાવવાથી સૌભાગ્ય વધે છે. આવા વ્યક્તિનું દુર્ભાગ્ય પણ સૌભાગ્યમાં ફેરવાઈ શકે છે. જો કે, વાંસના છોડ સંબંધિત કેટલાક નિયમો ધ્યાનમાં રાખવા જરૂરી છે. ત્યારે ચાલો જાણીએ વાંસના છોડને ક્યા લગાવવાથી શું ફાયદો થાય છે.

| Updated on: Nov 28, 2025 | 11:50 AM
Share
શું તમારા ઘરમાં વાંસનો છોડ છે? જો એમ હોય, તો આ તમારા માટે મહત્વપૂર્ણ સમાચાર છે. વાસ્તુ શાસ્ત્ર અને ફેંગશુઈ બંનેમાં વાંસના છોડને ખૂબ શુભ માનવામાં આવે છે.

શું તમારા ઘરમાં વાંસનો છોડ છે? જો એમ હોય, તો આ તમારા માટે મહત્વપૂર્ણ સમાચાર છે. વાસ્તુ શાસ્ત્ર અને ફેંગશુઈ બંનેમાં વાંસના છોડને ખૂબ શુભ માનવામાં આવે છે.

1 / 7
શાસ્ત્રોમાં જણાવાયું છે કે ઘરમાં વાંસનો છોડ લગાવવાથી સૌભાગ્ય વધે છે. આવા વ્યક્તિનું દુર્ભાગ્ય પણ સૌભાગ્યમાં ફેરવાઈ શકે છે. જો કે, વાંસના છોડ સંબંધિત કેટલાક નિયમો ધ્યાનમાં રાખવા જરૂરી છે. ત્યારે ચાલો જાણીએ વાંસના છોડને ક્યા લગાવવાથી શું ફાયદો થાય છે.

શાસ્ત્રોમાં જણાવાયું છે કે ઘરમાં વાંસનો છોડ લગાવવાથી સૌભાગ્ય વધે છે. આવા વ્યક્તિનું દુર્ભાગ્ય પણ સૌભાગ્યમાં ફેરવાઈ શકે છે. જો કે, વાંસના છોડ સંબંધિત કેટલાક નિયમો ધ્યાનમાં રાખવા જરૂરી છે. ત્યારે ચાલો જાણીએ વાંસના છોડને ક્યા લગાવવાથી શું ફાયદો થાય છે.

2 / 7
ઘરમાં હંમેશા કુંડામાં વાંસ લગાવવો. જો જમીનમાં વાવવામાં આવે તો તે ખૂબ મોટો થશે. આનાથી શુભ ફળ મળવાને બદલે અશુભ ફળ મળશે. આથી કુંડામાં વાંસને વાવો.

ઘરમાં હંમેશા કુંડામાં વાંસ લગાવવો. જો જમીનમાં વાવવામાં આવે તો તે ખૂબ મોટો થશે. આનાથી શુભ ફળ મળવાને બદલે અશુભ ફળ મળશે. આથી કુંડામાં વાંસને વાવો.

3 / 7
વાંસનો છોડ મહત્તમ 2 થી 3 ફૂટ ઉંચો હોવો જોઈએ. જો છોડ આનાથી ઊંચો વધે તો તેની નકારાત્મક અસરો થઈ શકે છે. આથી છોડ મોટો થાય તો તેને મોટો થાય તે પહેલા કટ કરી દેવો જોઈએ.

વાંસનો છોડ મહત્તમ 2 થી 3 ફૂટ ઉંચો હોવો જોઈએ. જો છોડ આનાથી ઊંચો વધે તો તેની નકારાત્મક અસરો થઈ શકે છે. આથી છોડ મોટો થાય તો તેને મોટો થાય તે પહેલા કટ કરી દેવો જોઈએ.

4 / 7
એવું માનવામાં આવે છે કે વાંસનો છોડ સકારાત્મક ઉર્જાના પ્રવાહને વધારવામાં મદદ કરે છે, જે ઘરમાં સમૃદ્ધિ લાવે છે. વધુમાં, છોડની રચના બાહ્ય દુનિયાની ઉર્જાને વહન કરવાને લઈને બનાવવામાં આવી છે. જે ઘરમાં નકારાત્મકતા શોષીને સકારાત્મકતા લાવે છે.

એવું માનવામાં આવે છે કે વાંસનો છોડ સકારાત્મક ઉર્જાના પ્રવાહને વધારવામાં મદદ કરે છે, જે ઘરમાં સમૃદ્ધિ લાવે છે. વધુમાં, છોડની રચના બાહ્ય દુનિયાની ઉર્જાને વહન કરવાને લઈને બનાવવામાં આવી છે. જે ઘરમાં નકારાત્મકતા શોષીને સકારાત્મકતા લાવે છે.

5 / 7
વાંસના છોડને પૂર્વ દિશામાં ખૂણામાં મૂકો. જો તમે સંપત્તિ અને નસીબ આકર્ષવા માંગતા હો, તો તમે વાંસના છોડને દક્ષિણપૂર્વ વિસ્તારમાં મૂકી શકો છો. એવું માનવામાં આવે છે કે આ ખૂણામાં તેને મૂકવાથી નાણાકીય મુશ્કેલીઓ પણ દૂર થઈ શકે છે અને સમૃદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે.

વાંસના છોડને પૂર્વ દિશામાં ખૂણામાં મૂકો. જો તમે સંપત્તિ અને નસીબ આકર્ષવા માંગતા હો, તો તમે વાંસના છોડને દક્ષિણપૂર્વ વિસ્તારમાં મૂકી શકો છો. એવું માનવામાં આવે છે કે આ ખૂણામાં તેને મૂકવાથી નાણાકીય મુશ્કેલીઓ પણ દૂર થઈ શકે છે અને સમૃદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે.

6 / 7
વાંસના છોડને બેડરૂમમાં પણ લગાવી શકાય છે. કારણ કે તેને ઓછામાં ઓછી કાળજી અને ઓછા સૂર્યપ્રકાશની જરૂર પડે છે, તેથી બેડરૂમમાં વાંસનો છોડ રાખવો શુભ છે.

વાંસના છોડને બેડરૂમમાં પણ લગાવી શકાય છે. કારણ કે તેને ઓછામાં ઓછી કાળજી અને ઓછા સૂર્યપ્રકાશની જરૂર પડે છે, તેથી બેડરૂમમાં વાંસનો છોડ રાખવો શુભ છે.

7 / 7

Vastu Tips: સાવરણી પર ભૂલથી પણ પગ ન મુકવો જોઈએ, જાણો શું કહે છે વાસ્તુ નિયમ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
‘કામચોરી’ ભારે પડી! AMCના 13 અધિકારીઓને 'શો-કોઝ' નોટિસ - જુઓ Video
‘કામચોરી’ ભારે પડી! AMCના 13 અધિકારીઓને 'શો-કોઝ' નોટિસ - જુઓ Video
હવે ભગવાનને પણ નડી મોંઘવારી ! ડાકોરમાં વિવિધ મનોરથના લાગામાં થયો વધારો
હવે ભગવાનને પણ નડી મોંઘવારી ! ડાકોરમાં વિવિધ મનોરથના લાગામાં થયો વધારો
Breaking News : 1 મહિનામાં અમદાવાદ પ્લેન ક્રેશનો આવી શકે છે રિપોર્ટ
Breaking News : 1 મહિનામાં અમદાવાદ પ્લેન ક્રેશનો આવી શકે છે રિપોર્ટ
વડોદરામાં ઈંડા કેસમાં આરોપીઓની પરેડ મુદ્દે HCએ પોલીસ પાસે માંગ્યો જવાબ
વડોદરામાં ઈંડા કેસમાં આરોપીઓની પરેડ મુદ્દે HCએ પોલીસ પાસે માંગ્યો જવાબ
98 લાખના ખર્ચે બનેલી ટાંકીનુ કૌભાંડ આવ્યું સામે,હવે 2 ટાંકીઓ તોડી પડાઈ
98 લાખના ખર્ચે બનેલી ટાંકીનુ કૌભાંડ આવ્યું સામે,હવે 2 ટાંકીઓ તોડી પડાઈ
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ફરેણી ગામ નજીક બે સિંહોની લટાર
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ફરેણી ગામ નજીક બે સિંહોની લટાર
ખેડામાં હલકી ગુણવત્તા વાળી કેનાલ પર ચાલ્યુ દાદાનું બુલડોઝર-Video
ખેડામાં હલકી ગુણવત્તા વાળી કેનાલ પર ચાલ્યુ દાદાનું બુલડોઝર-Video
હરિદ્વાર દર્શન કરાવવાની લાલચે યાત્રિકો પાસેથી ઉચાપત
હરિદ્વાર દર્શન કરાવવાની લાલચે યાત્રિકો પાસેથી ઉચાપત
Breaking News : પીએમ મોદીનો સોમનાથ પર બ્લોગ, "આ માત્ર મંદિર નહીં.....
Breaking News : પીએમ મોદીનો સોમનાથ પર બ્લોગ,
વડોદરા: રૂપારેલ કાંસમાં ઠાલવાયો કાટમાળ, સોસાયટીઓ પર જળબંબાકારનો ખતરો
વડોદરા: રૂપારેલ કાંસમાં ઠાલવાયો કાટમાળ, સોસાયટીઓ પર જળબંબાકારનો ખતરો
g clip-path="url(#clip0_868_265)">