AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: વાસ્તુ શાસ્ત્ર અનુસાર રસોડામાં આટલી વસ્તુઓ રાખવાથી ઘરમાં આવે છે બરકત- Photos

આપણા વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરના રસોડામાં કેટલીક વસ્તુઓ રાખવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે અને ક્યારેય ધનની કમી આવતી નથી. આવો જાણીએ કઈ છે આ વસ્તુઓ.

| Updated on: Aug 14, 2025 | 6:07 PM
Share
વાસ્તુ શાસ્ત્ર અનુસાર કિચનને સ્વચ્છ રાખવુ જોઈએ. કિચનમાં ચાંદી કે સ્ટીલના કળશમાં જળ ભરીને રાખવુ શુભ ગણાય છે.

વાસ્તુ શાસ્ત્ર અનુસાર કિચનને સ્વચ્છ રાખવુ જોઈએ. કિચનમાં ચાંદી કે સ્ટીલના કળશમાં જળ ભરીને રાખવુ શુભ ગણાય છે.

1 / 6
રસોડામાં લીલા પાંદડાવાળા શાકભાજી રાખવાથી સમૃદ્ધિનું પ્રતીક છે.

રસોડામાં લીલા પાંદડાવાળા શાકભાજી રાખવાથી સમૃદ્ધિનું પ્રતીક છે.

2 / 6
ઘરમાં સુખ સમૃદ્ધિ મેળવવા માટે રસોડામાં એક ચપટી હળદર રાખવી જોઈએ. રસોડામાં ગોળ અને ધાણા એકસાથે રાખવા શુભ માનવામાં આવે છે.

ઘરમાં સુખ સમૃદ્ધિ મેળવવા માટે રસોડામાં એક ચપટી હળદર રાખવી જોઈએ. રસોડામાં ગોળ અને ધાણા એકસાથે રાખવા શુભ માનવામાં આવે છે.

3 / 6
રસોડામાં કપડામાં લવિંગ બાંધીને રાખવાથી ઘરમાં આર્થિક વૃદ્ધિ થાય છે. રસોડામાં કપૂર અને લવિંગ એકસાથે રાખવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે.

રસોડામાં કપડામાં લવિંગ બાંધીને રાખવાથી ઘરમાં આર્થિક વૃદ્ધિ થાય છે. રસોડામાં કપૂર અને લવિંગ એકસાથે રાખવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે.

4 / 6
રસોડાની દક્ષિણ-પૂર્વ દિશામાં લાલ કપડું રાખવું શુભ માનવામાં આવે છે.

રસોડાની દક્ષિણ-પૂર્વ દિશામાં લાલ કપડું રાખવું શુભ માનવામાં આવે છે.

5 / 6
રસોડામાં કાચના વાસણમાં ક્યારેય મીઠું ન રાખવું જોઈએ. રસોડામાં નાનો અરીસો રાખવાથી આર્થિક લાભ થાય છે.

રસોડામાં કાચના વાસણમાં ક્યારેય મીઠું ન રાખવું જોઈએ. રસોડામાં નાનો અરીસો રાખવાથી આર્થિક લાભ થાય છે.

6 / 6
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">