AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Shastra : ઘરમાં જૂના બંધ કે તૂટેલા ફોન રખાય ? જાણો વાસ્તુશાસ્ત્ર શું કહે છે..

વાસ્તુશાસ્ત્ર અનુસાર, જૂના અને નકામા ફોન ઘરમાં રાખવાથી નકારાત્મક ઉર્જા ફેલાય છે. આ ઉર્જા ઘરના વાતાવરણને પ્રભાવિત કરે છે. સાથે અનેક ગેરફાયદા જૂના મોબાઈલ રાખવાના છે.

| Updated on: Jul 09, 2025 | 4:20 PM
Share
ઘણીવાર લોકોને પોતાના જૂના અને નકામા ફોનને સંભાળવાની આદત હોય છે.

ઘણીવાર લોકોને પોતાના જૂના અને નકામા ફોનને સંભાળવાની આદત હોય છે.

1 / 7
પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર, તમારા ઘરમાં જૂના, નકામા અને બંધ ફોન રાખવા શુભ નથી.

પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર, તમારા ઘરમાં જૂના, નકામા અને બંધ ફોન રાખવા શુભ નથી.

2 / 7
જો તમારા ઘરમાં જૂનો ફોન છે, તો તેને વેચી દો અથવા કોઈ જરૂરિયાતમંદને આપી દો.

જો તમારા ઘરમાં જૂનો ફોન છે, તો તેને વેચી દો અથવા કોઈ જરૂરિયાતમંદને આપી દો.

3 / 7
વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઘરમાં નકામા અને જૂના ફોન રાખવાથી નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઘરમાં નકામા અને જૂના ફોન રાખવાથી નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.

4 / 7
ઘરમાં સકારાત્મકતાનો પ્રવાહ જાળવવા માટે કેટલાક નિયમોનું પાલન કરવું મહત્વપૂર્ણ છે.

ઘરમાં સકારાત્મકતાનો પ્રવાહ જાળવવા માટે કેટલાક નિયમોનું પાલન કરવું મહત્વપૂર્ણ છે.

5 / 7
ઘરમાં જૂની, નકામી અને બિનજરૂરી વસ્તુઓ ન રાખવી જોઈએ, બધી નકામી વસ્તુઓ નકારાત્મક ઉર્જા આકર્ષે છે અને ઘરનું વાતાવરણ બગાડી શકે છે.

ઘરમાં જૂની, નકામી અને બિનજરૂરી વસ્તુઓ ન રાખવી જોઈએ, બધી નકામી વસ્તુઓ નકારાત્મક ઉર્જા આકર્ષે છે અને ઘરનું વાતાવરણ બગાડી શકે છે.

6 / 7
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓના આધારે ફક્ત આપની જાણકારી માટે છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓના આધારે ફક્ત આપની જાણકારી માટે છે.

7 / 7

કયા દારૂમાં હોય છે સૌથી વધુ આલ્કોહોલ ? એક પેગમાં ફરી જશે માથું..નામ જાણવા અહીં ક્લિક કરો..

'નંદા દેવી''LPG ટેન્કર' જામનગરના વાડીનાર પોર્ટ નજીક પહોંચ્યું
'નંદા દેવી''LPG ટેન્કર' જામનગરના વાડીનાર પોર્ટ નજીક પહોંચ્યું
કાર્યસ્થળ પર તમારી મહેનત રંગ લાવશે, નવી ભાગીદારી ફળદાયી સાબિત થશે
કાર્યસ્થળ પર તમારી મહેનત રંગ લાવશે, નવી ભાગીદારી ફળદાયી સાબિત થશે
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
g clip-path="url(#clip0_868_265)">