બોટાદમાં ‘કિંગ ઓફ સાળંગપુર’ પ્રોજેક્ટ અંતર્ગત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીની 54 ફૂટની વિરાટ પ્રતિમાનું કરાશે સ્થાપન
લાખો હરિ ભક્તોનું આસ્થાનું કેન્દ્ર એટલે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર, બોટાદમાં 'કિંગ ઓફ સાળંગપુર' પ્રોજેક્ટ અંતર્ગત હનુમાનજીનું મુખ અને છાતીના ભાગનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, સંતોએ વિધિવત પૂજા-આરતી કરી, મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા ઉમટ્યા, વિરાટ 54 ફૂટની બ્રોન્ઝની હનુમાનજી દાદાની મૂર્તિની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5

આકડાના પાન તમારી આટલી સમસ્યાઓ કરે છે દૂર, જાણી ને ચોંકી જશો

Indian Country Liquor : ભારતમાં બનતા દેશી દારૂ, જાણી લો નામ

"ટમ્પનું ટેરિફ લગાવશે મંદીનું ગ્રહણ…", અમેરિકન બેંકે આપી ચેતવણી

Solar AC: ઉનાળામાં સવારથી સાંજ સુધી ચાલશે સોલાર AC, નહીં આવે વીજળીનું બિલ વધારે

શા માટે વારંવાર નિષ્ફળ જાય છે IVF?

IPL ટીમનો કોચ દારૂ વેચી કરે છે કરોડોની કમાણી