બોટાદમાં ‘કિંગ ઓફ સાળંગપુર’ પ્રોજેક્ટ અંતર્ગત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીની 54 ફૂટની વિરાટ પ્રતિમાનું કરાશે સ્થાપન
લાખો હરિ ભક્તોનું આસ્થાનું કેન્દ્ર એટલે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર, બોટાદમાં 'કિંગ ઓફ સાળંગપુર' પ્રોજેક્ટ અંતર્ગત હનુમાનજીનું મુખ અને છાતીના ભાગનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, સંતોએ વિધિવત પૂજા-આરતી કરી, મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા ઉમટ્યા, વિરાટ 54 ફૂટની બ્રોન્ઝની હનુમાનજી દાદાની મૂર્તિની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.
Latest News Updates
Most Read Stories