AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Turmeric Water : ચહેરા પર લગાવો આ પીળું પાણી, તેના નિખાર આગળ મોંઘી-મોંઘી ક્રિમ પણ ફેલ

Turmeric Water Face Wash : હળદરમાં એન્ટી-ઓક્સીડેન્ટ અને કર્ક્યુમિન હોય છે જે આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે. તે આપણી ત્વચાને અંદરથી ચમકદાર અને સ્વસ્થ રાખવામાં મદદરૂપ સાબિત થાય છે. ગ્લોઈંગ સ્કિન માટે તમે દરરોજ હળદરના પાણીથી તમારો ચહેરો ધોઈ શકો છો.

| Updated on: Jul 03, 2024 | 8:56 AM
Share
Turmeric Water Face Wash : હળદરના ગુણોથી ભાગ્યે જ કોઈ અજાણ હશે. આપણે દરરોજ આપણા આહારમાં હળદરનો સમાવેશ કરીએ છીએ. તે આપણને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. હળદરમાં એન્ટિ-સેપ્ટિક અને એન્ટિ-બેક્ટેરિયલ ગુણો જોવા મળે છે.

Turmeric Water Face Wash : હળદરના ગુણોથી ભાગ્યે જ કોઈ અજાણ હશે. આપણે દરરોજ આપણા આહારમાં હળદરનો સમાવેશ કરીએ છીએ. તે આપણને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. હળદરમાં એન્ટિ-સેપ્ટિક અને એન્ટિ-બેક્ટેરિયલ ગુણો જોવા મળે છે.

1 / 6
હળદરનો ઉપયોગ માત્ર ખોરાકના રંગ અને પોષણને વધારવા માટે જ નથી થતો પરંતુ તેનો ઉપયોગ ત્વચાની સંભાળ અને કોઈપણ પ્રકારની ઈજાને મટાડવામાં પણ થાય છે. સાથે જ આયુર્વેદમાં તેની મદદથી અનેક પ્રકારની દવાઓ પણ બનાવવામાં આવે છે. તમે હળદરનો ઉપયોગ પાચનથી લઈને પોતાને સંપૂર્ણ સ્વસ્થ રાખવા માટે કરી શકો છો.

હળદરનો ઉપયોગ માત્ર ખોરાકના રંગ અને પોષણને વધારવા માટે જ નથી થતો પરંતુ તેનો ઉપયોગ ત્વચાની સંભાળ અને કોઈપણ પ્રકારની ઈજાને મટાડવામાં પણ થાય છે. સાથે જ આયુર્વેદમાં તેની મદદથી અનેક પ્રકારની દવાઓ પણ બનાવવામાં આવે છે. તમે હળદરનો ઉપયોગ પાચનથી લઈને પોતાને સંપૂર્ણ સ્વસ્થ રાખવા માટે કરી શકો છો.

2 / 6
લગ્ન કે પૂજાની અનેક વિધિઓમાં પણ હળદરનો ઉપયોગ કરવામાં આવે છે. હળદરનો ઉપયોગ કરીને તમે તમારી ત્વચાને કુદરતી રીતે ચમકદાર પણ બનાવી શકો છો. કેટલાક લોકોની ફરિયાદ હોય છે કે હળદરથી તેમનો ચહેરો પીળો થઈ જાય છે, આવી સ્થિતિમાં તમારે હળદરનો યોગ્ય રીતે ઉપયોગ કેવી રીતે કરવો તે જાણવું જોઈએ. ચાલો જાણીએ કે તમે ગ્લોઈંગ સ્કિન માટે હળદરનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો.

લગ્ન કે પૂજાની અનેક વિધિઓમાં પણ હળદરનો ઉપયોગ કરવામાં આવે છે. હળદરનો ઉપયોગ કરીને તમે તમારી ત્વચાને કુદરતી રીતે ચમકદાર પણ બનાવી શકો છો. કેટલાક લોકોની ફરિયાદ હોય છે કે હળદરથી તેમનો ચહેરો પીળો થઈ જાય છે, આવી સ્થિતિમાં તમારે હળદરનો યોગ્ય રીતે ઉપયોગ કેવી રીતે કરવો તે જાણવું જોઈએ. ચાલો જાણીએ કે તમે ગ્લોઈંગ સ્કિન માટે હળદરનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો.

3 / 6
ચમકદાર ત્વચા માટે હળદરનો ઉપયોગ કરીને તમે ઘણા પ્રકારના ફેસ પેક બનાવી શકો છો. આ સાથે તમે દરરોજ હળદરના પાણીથી પણ ચહેરો ધોઈ શકો છો. દરરોજ રાત્રે સૂતા પહેલા હળદરના પાણીથી ચહેરો ધોવાથી થોડા જ દિવસોમાં તમને ફરક દેખાવા લાગશે. ચાલો જાણીએ હળદરના પાણીથી ચહેરો ધોવાના શું ફાયદા છે.

ચમકદાર ત્વચા માટે હળદરનો ઉપયોગ કરીને તમે ઘણા પ્રકારના ફેસ પેક બનાવી શકો છો. આ સાથે તમે દરરોજ હળદરના પાણીથી પણ ચહેરો ધોઈ શકો છો. દરરોજ રાત્રે સૂતા પહેલા હળદરના પાણીથી ચહેરો ધોવાથી થોડા જ દિવસોમાં તમને ફરક દેખાવા લાગશે. ચાલો જાણીએ હળદરના પાણીથી ચહેરો ધોવાના શું ફાયદા છે.

4 / 6
ખીલ મટાડે છે : ખીલની સમસ્યાથી લગભગ દરેક જણ પરેશાન છે. વધુ પડતા જંક ફૂડ ખાવા અને બિનઆરોગ્યપ્રદ લાઈફસ્ટાઈલના કારણે મોટાભાગના લોકો ચહેરા પર ફોલ્લીઓથી પરેશાન રહે છે. આવી સ્થિતિમાં તમે હળદરના પાણીથી ચહેરો ધોઈને ફાયદો મેળવી શકો છો.

ખીલ મટાડે છે : ખીલની સમસ્યાથી લગભગ દરેક જણ પરેશાન છે. વધુ પડતા જંક ફૂડ ખાવા અને બિનઆરોગ્યપ્રદ લાઈફસ્ટાઈલના કારણે મોટાભાગના લોકો ચહેરા પર ફોલ્લીઓથી પરેશાન રહે છે. આવી સ્થિતિમાં તમે હળદરના પાણીથી ચહેરો ધોઈને ફાયદો મેળવી શકો છો.

5 / 6
ડાર્ક સર્કલથી રાહત : જો તમને મોડી રાત સુધી જાગવાના કારણે ડાર્ક સર્કલ થઈ ગયા હોય તો તે તમારી સુંદરતા બગાડી શકે છે. આવી સ્થિતિમાં તમારે દરરોજ રાત્રે સૂતા પહેલા હળદરના પાણીથી ચહેરો ધોવો જોઈએ.

ડાર્ક સર્કલથી રાહત : જો તમને મોડી રાત સુધી જાગવાના કારણે ડાર્ક સર્કલ થઈ ગયા હોય તો તે તમારી સુંદરતા બગાડી શકે છે. આવી સ્થિતિમાં તમારે દરરોજ રાત્રે સૂતા પહેલા હળદરના પાણીથી ચહેરો ધોવો જોઈએ.

6 / 6
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">