AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગજબ ! આ ગામના લોકો મકાનમાં રહેવાને બદલે રહે છે ગુફામાં, કારણ જાણીને તમે પણ ચોંકી જશો

અહીં અંડરગ્રાઉન્ડ મકાનોમાં દરેક વ્યવસ્થા છે. ધીમે ધીમે અહીં આવતા પ્રવાસીઓની સંખ્યામાં વધારો થતાં ગ્રામીણોએ તેમના ઘરોના કેટલાક ભાગોને હોટલમાં બદલી નાખ્યા છે. આ હોટલો હવે તેમની આવકનો સ્ત્રોત બની ગઈ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 28, 2021 | 9:27 AM
Share
દુનિયામાં એક એવું ગામ પણ છે, જ્યાં માનવીઓ ગુફાઓમાં રહે છે. ચોંકાવનારી વાત એ છે કે 1969 સુધી દુનિયાના લોકો આ ગામથી અજાણ હતા. 1969માં આવેલા પૂરને કારણે જ્યારે ભૂગર્ભમાં બનેલા મકાનો પાણીમાં ગરકાવ થઈ ગયા ત્યારે જાણવા મળ્યું કે અહીં કેટલાક  લોકો રહે છે.

દુનિયામાં એક એવું ગામ પણ છે, જ્યાં માનવીઓ ગુફાઓમાં રહે છે. ચોંકાવનારી વાત એ છે કે 1969 સુધી દુનિયાના લોકો આ ગામથી અજાણ હતા. 1969માં આવેલા પૂરને કારણે જ્યારે ભૂગર્ભમાં બનેલા મકાનો પાણીમાં ગરકાવ થઈ ગયા ત્યારે જાણવા મળ્યું કે અહીં કેટલાક લોકો રહે છે.

1 / 5

આ ગામ ટ્યુનિશિયાના દક્ષિણ ભાગમાં આવેલું છે. તેનું નામ માતમાતા છે. આ ગામની વસાહત તદ્દન અલગ છે. અહીં જમીનની નીચે ઊંડી ગુફાઓ બનાવવામાં આવી છે. જે દૂર દૂર સુધી એકબીજા સાથે જોડાયેલી છે. ગામની આ ખાસિયતને કારણે આ સ્થળ હવે પર્યટન સ્થળ બની ગયું છે. અહીં સ્ટાર વોર સહિત ઘણી હોલીવુડ ફિલ્મોનું શૂટિંગ થયું છે.

આ ગામ ટ્યુનિશિયાના દક્ષિણ ભાગમાં આવેલું છે. તેનું નામ માતમાતા છે. આ ગામની વસાહત તદ્દન અલગ છે. અહીં જમીનની નીચે ઊંડી ગુફાઓ બનાવવામાં આવી છે. જે દૂર દૂર સુધી એકબીજા સાથે જોડાયેલી છે. ગામની આ ખાસિયતને કારણે આ સ્થળ હવે પર્યટન સ્થળ બની ગયું છે. અહીં સ્ટાર વોર સહિત ઘણી હોલીવુડ ફિલ્મોનું શૂટિંગ થયું છે.

2 / 5
લોકો ભૂગર્ભ ગુફાઓમાં કેમ રહે છે ? તે અંગે ગ્રામજનોએ જણાવ્યુ કે, આ ઘર અમારા માટે ખાસ છે કારણ કે તે અમને ભારે ઠંડી અને કાળઝાળ ગરમીથી બચાવે છે. અહીં રહેતા ગ્રામજનો આ જગ્યા છોડીને બીજે ક્યાંય પણ જવા માંગતા નથી. તેઓ માને છે કે અમારા માટે આ સૌથી સુરક્ષિત જગ્યા છે અને તેઓ તેમની પરંપરાઓથી દૂર જવા માંગતા નથી.

લોકો ભૂગર્ભ ગુફાઓમાં કેમ રહે છે ? તે અંગે ગ્રામજનોએ જણાવ્યુ કે, આ ઘર અમારા માટે ખાસ છે કારણ કે તે અમને ભારે ઠંડી અને કાળઝાળ ગરમીથી બચાવે છે. અહીં રહેતા ગ્રામજનો આ જગ્યા છોડીને બીજે ક્યાંય પણ જવા માંગતા નથી. તેઓ માને છે કે અમારા માટે આ સૌથી સુરક્ષિત જગ્યા છે અને તેઓ તેમની પરંપરાઓથી દૂર જવા માંગતા નથી.

3 / 5
આ અંડરગ્રાઉન્ડ મકાનોમાં દરેક વ્યવસ્થા છે. અહીં વીજળી અને ટેલિવિઝન પણ છે. ધીમે ધીમે અહીં આવતા પ્રવાસીઓની સંખ્યામાં વધારો થતાં ગ્રામીણોએ તેમના ઘરોના કેટલાક ભાગોને હોટલમાં બદલી નાખ્યા છે. આ હોટલો હવે તેમની આવકનો મુખ્ય સ્ત્રોત બની ગઈ છે.

આ અંડરગ્રાઉન્ડ મકાનોમાં દરેક વ્યવસ્થા છે. અહીં વીજળી અને ટેલિવિઝન પણ છે. ધીમે ધીમે અહીં આવતા પ્રવાસીઓની સંખ્યામાં વધારો થતાં ગ્રામીણોએ તેમના ઘરોના કેટલાક ભાગોને હોટલમાં બદલી નાખ્યા છે. આ હોટલો હવે તેમની આવકનો મુખ્ય સ્ત્રોત બની ગઈ છે.

4 / 5
અહીં રહેતા મોટાભાગના લોકો પોતાની પંરપરા છોડવા માગતા નથી, પરંતુ કેટલાક એવા છે જે પૈસાના અભાવે આધુનિક મકાન બનાવી શકતા નથી.

અહીં રહેતા મોટાભાગના લોકો પોતાની પંરપરા છોડવા માગતા નથી, પરંતુ કેટલાક એવા છે જે પૈસાના અભાવે આધુનિક મકાન બનાવી શકતા નથી.

5 / 5
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">