AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Travel Tips : કેદારનાથ જઈ રહ્યા છો, હેલિકોપ્ટરની ટિકિટ બુકિંગ માટે છેલ્લા સ્લોટનું બુકિંગ આ તારીખથી શરુ થશે

ગુપ્તકાશી ફાટા સિરસીથી છ એવિએશન કંપનીઓ હેલિકોપ્ટર સેવાઓનું સંચાલન કરે છે. યાત્રાના છેલ્લા તબક્કામાં કેદારનાથની મુલાકાત લેવા માટે હેલિકોપ્ટર ટિકિટ માટે આટલો જ સમય બાકી છે.

| Updated on: Oct 07, 2025 | 5:09 PM
Share
ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા હવે તેના છેલ્લા તબક્કામાં છે. બાબા કેદારનાથના કપાટ 23 ઓક્ટોબરના રોજ ભાઈબીજના દિવસે બંધ થવા જઈ રહ્યા છે. કપાટ બંધ થયા બાદ હેલિકોપ્ટર સેવા પણ બંધ થશે. 12 ઓક્ટોબરસુધી આ યાત્રા માટે હેલિકોપ્ટરનું બુકિંગ ફુલ થઈ ચૂક્યું છે.

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા હવે તેના છેલ્લા તબક્કામાં છે. બાબા કેદારનાથના કપાટ 23 ઓક્ટોબરના રોજ ભાઈબીજના દિવસે બંધ થવા જઈ રહ્યા છે. કપાટ બંધ થયા બાદ હેલિકોપ્ટર સેવા પણ બંધ થશે. 12 ઓક્ટોબરસુધી આ યાત્રા માટે હેલિકોપ્ટરનું બુકિંગ ફુલ થઈ ચૂક્યું છે.

1 / 6
 હેલિકોપ્ટરના છેલ્લા સ્લોટનું બુકિંગ માટે આઈઆરસીટીસીના પોર્ટલ 8 ઓક્ટોબરના રોજ ખુલશે. કેદારનાથ જનારા યાત્રિકો 13 થી 21 ઓક્ટોબર સુધીની યાત્રા માટે હેલિકોપ્ટરની ટિકિટ બુક કરી શકે છે.

હેલિકોપ્ટરના છેલ્લા સ્લોટનું બુકિંગ માટે આઈઆરસીટીસીના પોર્ટલ 8 ઓક્ટોબરના રોજ ખુલશે. કેદારનાથ જનારા યાત્રિકો 13 થી 21 ઓક્ટોબર સુધીની યાત્રા માટે હેલિકોપ્ટરની ટિકિટ બુક કરી શકે છે.

2 / 6
ગુપ્તકાશી ફાટા સિરસીથી 6 એવિએશન કંપનીઓના માધ્યમથી હેલી સેવા સંચાલિત છે. આ માટે આઈઆરસીટીસીએ છેલ્લા સ્ટોલ માટેની બુકિંગ તારીખ જાહેર કરી છે.

ગુપ્તકાશી ફાટા સિરસીથી 6 એવિએશન કંપનીઓના માધ્યમથી હેલી સેવા સંચાલિત છે. આ માટે આઈઆરસીટીસીએ છેલ્લા સ્ટોલ માટેની બુકિંગ તારીખ જાહેર કરી છે.

3 / 6
હેલિકોપ્ટરની ટિકિટ બુકિંગ માટે છેલ્લા સ્લોટનું બુકિંગ 8 ઓક્ટોબરના બપોરના 12 વાગ્યાથી શરુ થશે.  આ માટે વેબસાઈટ ખુલ્લી રહેશે. જે યાત્રિકો 13 થી 21 ઓક્ટોબર સુધી યાત્રા કરવા માંગે છે. તે પોતાની ટિકિટ બુક કરાવી શકે છે. તેમજ હેમકુંડ સાહેબના કપાટ 10 ઓક્ટોબરના રોજ બંધ થશે.

હેલિકોપ્ટરની ટિકિટ બુકિંગ માટે છેલ્લા સ્લોટનું બુકિંગ 8 ઓક્ટોબરના બપોરના 12 વાગ્યાથી શરુ થશે. આ માટે વેબસાઈટ ખુલ્લી રહેશે. જે યાત્રિકો 13 થી 21 ઓક્ટોબર સુધી યાત્રા કરવા માંગે છે. તે પોતાની ટિકિટ બુક કરાવી શકે છે. તેમજ હેમકુંડ સાહેબના કપાટ 10 ઓક્ટોબરના રોજ બંધ થશે.

4 / 6
તમને જણાવી દઈએ કે, ચારધામ યાત્રા આ વર્ષે મે મહિનાના પહેલા અઠવાડિયાથી ચાલી રહી છે. જોકે, છેલ્લા બે મહિનામાં કુદરતી આફતોને કારણે યાત્રા ઘણી વખત મુલતવી રાખવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે, ચારધામ યાત્રા આ વર્ષે મે મહિનાના પહેલા અઠવાડિયાથી ચાલી રહી છે. જોકે, છેલ્લા બે મહિનામાં કુદરતી આફતોને કારણે યાત્રા ઘણી વખત મુલતવી રાખવામાં આવી હતી.

5 / 6
જોકે, એક અઠવાડિયાથી વધુ સમયથી હવામાનમાં સુધારો થતાં, યાત્રા ફરી શરૂ થઈ છે. કેદારનાથ, બદ્રીનાથ અને હેમકુંડ સાહિબના દર્શન માટે દરરોજ સેંકડો યાત્રાળુઓ આવી રહ્યા છે. આ વર્ષે યાત્રાળુઓની સંખ્યા 50 લાખને પાર થઈ ગઈ છે.

જોકે, એક અઠવાડિયાથી વધુ સમયથી હવામાનમાં સુધારો થતાં, યાત્રા ફરી શરૂ થઈ છે. કેદારનાથ, બદ્રીનાથ અને હેમકુંડ સાહિબના દર્શન માટે દરરોજ સેંકડો યાત્રાળુઓ આવી રહ્યા છે. આ વર્ષે યાત્રાળુઓની સંખ્યા 50 લાખને પાર થઈ ગઈ છે.

6 / 6

 

હિન્દુ ધર્મમાં ચારધામ યાત્રાનું ખુબ મહત્વ છે, ઉત્તરાખંડમાં આવેલા આ ચાર ધામમાં કેદારનાથ, બદરીનાથ, યમનોત્રી, ગંગોત્રીનો સમાવેશ થાય છે. અહી ક્લિક કરો

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
g clip-path="url(#clip0_868_265)">