AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Travel Tips : કેદારનાથ જઈ રહ્યા છો, હેલિકોપ્ટરની ટિકિટ બુકિંગ માટે છેલ્લા સ્લોટનું બુકિંગ આ તારીખથી શરુ થશે

ગુપ્તકાશી ફાટા સિરસીથી છ એવિએશન કંપનીઓ હેલિકોપ્ટર સેવાઓનું સંચાલન કરે છે. યાત્રાના છેલ્લા તબક્કામાં કેદારનાથની મુલાકાત લેવા માટે હેલિકોપ્ટર ટિકિટ માટે આટલો જ સમય બાકી છે.

| Updated on: Oct 07, 2025 | 5:09 PM
Share
ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા હવે તેના છેલ્લા તબક્કામાં છે. બાબા કેદારનાથના કપાટ 23 ઓક્ટોબરના રોજ ભાઈબીજના દિવસે બંધ થવા જઈ રહ્યા છે. કપાટ બંધ થયા બાદ હેલિકોપ્ટર સેવા પણ બંધ થશે. 12 ઓક્ટોબરસુધી આ યાત્રા માટે હેલિકોપ્ટરનું બુકિંગ ફુલ થઈ ચૂક્યું છે.

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા હવે તેના છેલ્લા તબક્કામાં છે. બાબા કેદારનાથના કપાટ 23 ઓક્ટોબરના રોજ ભાઈબીજના દિવસે બંધ થવા જઈ રહ્યા છે. કપાટ બંધ થયા બાદ હેલિકોપ્ટર સેવા પણ બંધ થશે. 12 ઓક્ટોબરસુધી આ યાત્રા માટે હેલિકોપ્ટરનું બુકિંગ ફુલ થઈ ચૂક્યું છે.

1 / 6
 હેલિકોપ્ટરના છેલ્લા સ્લોટનું બુકિંગ માટે આઈઆરસીટીસીના પોર્ટલ 8 ઓક્ટોબરના રોજ ખુલશે. કેદારનાથ જનારા યાત્રિકો 13 થી 21 ઓક્ટોબર સુધીની યાત્રા માટે હેલિકોપ્ટરની ટિકિટ બુક કરી શકે છે.

હેલિકોપ્ટરના છેલ્લા સ્લોટનું બુકિંગ માટે આઈઆરસીટીસીના પોર્ટલ 8 ઓક્ટોબરના રોજ ખુલશે. કેદારનાથ જનારા યાત્રિકો 13 થી 21 ઓક્ટોબર સુધીની યાત્રા માટે હેલિકોપ્ટરની ટિકિટ બુક કરી શકે છે.

2 / 6
ગુપ્તકાશી ફાટા સિરસીથી 6 એવિએશન કંપનીઓના માધ્યમથી હેલી સેવા સંચાલિત છે. આ માટે આઈઆરસીટીસીએ છેલ્લા સ્ટોલ માટેની બુકિંગ તારીખ જાહેર કરી છે.

ગુપ્તકાશી ફાટા સિરસીથી 6 એવિએશન કંપનીઓના માધ્યમથી હેલી સેવા સંચાલિત છે. આ માટે આઈઆરસીટીસીએ છેલ્લા સ્ટોલ માટેની બુકિંગ તારીખ જાહેર કરી છે.

3 / 6
હેલિકોપ્ટરની ટિકિટ બુકિંગ માટે છેલ્લા સ્લોટનું બુકિંગ 8 ઓક્ટોબરના બપોરના 12 વાગ્યાથી શરુ થશે.  આ માટે વેબસાઈટ ખુલ્લી રહેશે. જે યાત્રિકો 13 થી 21 ઓક્ટોબર સુધી યાત્રા કરવા માંગે છે. તે પોતાની ટિકિટ બુક કરાવી શકે છે. તેમજ હેમકુંડ સાહેબના કપાટ 10 ઓક્ટોબરના રોજ બંધ થશે.

હેલિકોપ્ટરની ટિકિટ બુકિંગ માટે છેલ્લા સ્લોટનું બુકિંગ 8 ઓક્ટોબરના બપોરના 12 વાગ્યાથી શરુ થશે. આ માટે વેબસાઈટ ખુલ્લી રહેશે. જે યાત્રિકો 13 થી 21 ઓક્ટોબર સુધી યાત્રા કરવા માંગે છે. તે પોતાની ટિકિટ બુક કરાવી શકે છે. તેમજ હેમકુંડ સાહેબના કપાટ 10 ઓક્ટોબરના રોજ બંધ થશે.

4 / 6
તમને જણાવી દઈએ કે, ચારધામ યાત્રા આ વર્ષે મે મહિનાના પહેલા અઠવાડિયાથી ચાલી રહી છે. જોકે, છેલ્લા બે મહિનામાં કુદરતી આફતોને કારણે યાત્રા ઘણી વખત મુલતવી રાખવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે, ચારધામ યાત્રા આ વર્ષે મે મહિનાના પહેલા અઠવાડિયાથી ચાલી રહી છે. જોકે, છેલ્લા બે મહિનામાં કુદરતી આફતોને કારણે યાત્રા ઘણી વખત મુલતવી રાખવામાં આવી હતી.

5 / 6
જોકે, એક અઠવાડિયાથી વધુ સમયથી હવામાનમાં સુધારો થતાં, યાત્રા ફરી શરૂ થઈ છે. કેદારનાથ, બદ્રીનાથ અને હેમકુંડ સાહિબના દર્શન માટે દરરોજ સેંકડો યાત્રાળુઓ આવી રહ્યા છે. આ વર્ષે યાત્રાળુઓની સંખ્યા 50 લાખને પાર થઈ ગઈ છે.

જોકે, એક અઠવાડિયાથી વધુ સમયથી હવામાનમાં સુધારો થતાં, યાત્રા ફરી શરૂ થઈ છે. કેદારનાથ, બદ્રીનાથ અને હેમકુંડ સાહિબના દર્શન માટે દરરોજ સેંકડો યાત્રાળુઓ આવી રહ્યા છે. આ વર્ષે યાત્રાળુઓની સંખ્યા 50 લાખને પાર થઈ ગઈ છે.

6 / 6

 

હિન્દુ ધર્મમાં ચારધામ યાત્રાનું ખુબ મહત્વ છે, ઉત્તરાખંડમાં આવેલા આ ચાર ધામમાં કેદારનાથ, બદરીનાથ, યમનોત્રી, ગંગોત્રીનો સમાવેશ થાય છે. અહી ક્લિક કરો

Follow Us
પટ્ટાવાળા, સ્કૂલ વાનચાલકે ચૂંટણીમાં મેળવી ઐતિહાસિક જીત, જુઓ Video
પટ્ટાવાળા, સ્કૂલ વાનચાલકે ચૂંટણીમાં મેળવી ઐતિહાસિક જીત, જુઓ Video
અમરેલીમાં ભાજપનો દબદબો યથાવત, જિલ્લા-તાલુકા-નગરપાલિકામાં ભવ્ય જીત
અમરેલીમાં ભાજપનો દબદબો યથાવત, જિલ્લા-તાલુકા-નગરપાલિકામાં ભવ્ય જીત
Breaking News: ગોંડલ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ પાડ્યુ ગાબડુ
Breaking News: ગોંડલ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ પાડ્યુ ગાબડુ
દ્વારકા રાવલ નગરપાલિકામાં ભાજપના સૂપડા સાફ થયા
દ્વારકા રાવલ નગરપાલિકામાં ભાજપના સૂપડા સાફ થયા
70 વર્ષથી ભાજપનો જે ગઢ હતો, ત્યાં કોંગ્રેસે ગાબડું પાડ્યું
70 વર્ષથી ભાજપનો જે ગઢ હતો, ત્યાં કોંગ્રેસે ગાબડું પાડ્યું
બારડોલી તાલુકા પંચાયતમાં કોંગ્રેસ, AAPના સુપડા સાફ...
બારડોલી તાલુકા પંચાયતમાં કોંગ્રેસ, AAPના સુપડા સાફ...
જૂનાગઢમાં અપક્ષ તરીકે કોંગ્રેસને સાફ કરીને ધુરંધર તરીકે ઉભર્યું AAP
જૂનાગઢમાં અપક્ષ તરીકે કોંગ્રેસને સાફ કરીને ધુરંધર તરીકે ઉભર્યું AAP
અમદાવાદ મનપામાં બપોર સુધીમાં 22 વોર્ડમાં ભાજપની ક્લિન સ્વિપ
અમદાવાદ મનપામાં બપોર સુધીમાં 22 વોર્ડમાં ભાજપની ક્લિન સ્વિપ
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાની હાર
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાની હાર
Breaking News: જૂનાગઢ તાલુકા પંચાયતમાં ભાજપ-AAP વચ્ચે ટાઈ
Breaking News: જૂનાગઢ તાલુકા પંચાયતમાં ભાજપ-AAP વચ્ચે ટાઈ
g clip-path="url(#clip0_868_265)">