AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Travel Tips : માતા-પિતાને લઈ કરી આવો ચાર ધામના દર્શન, આ તારીખે બંધ થશે બદ્રીનાથ, કેદારનાથ, યમુનોત્રી અને ગંગોત્રીના કપાટ

જો તમે માતા-પિતાને લઈ ચારધામની યાત્રા કરવાનો પ્લાન કરી રહ્યા છો. તો આ સમાચાર તમારા માટે છો. બદ્રીનાથ, કેદારનાથ,યમુનોત્રી અને ગંગોત્રીના કપટ ટુંક સમયમાં જ બંધ થશે. તો ચાલો જાણીએ ક્યારે ચારધામના કપાટ બંધ થશે.

| Updated on: Oct 05, 2025 | 2:27 PM
Share
ચારધામની યાત્રા કરવાનો પ્લાન બનાવનાર માટે મોટા સમાચાર આવ્યા છે. 4 ધામ બદ્રીનાથ,કેદારનાથ,યમુનોત્રી અને ગંગોત્રીના કપાટ ટુંક સમયમાં જ બંધ થશે. વિજયાદશમીના દિવસે બદ્રીનાથના કપાટ બંધ થવાની તારીખ સામે આવી છે.

ચારધામની યાત્રા કરવાનો પ્લાન બનાવનાર માટે મોટા સમાચાર આવ્યા છે. 4 ધામ બદ્રીનાથ,કેદારનાથ,યમુનોત્રી અને ગંગોત્રીના કપાટ ટુંક સમયમાં જ બંધ થશે. વિજયાદશમીના દિવસે બદ્રીનાથના કપાટ બંધ થવાની તારીખ સામે આવી છે.

1 / 6
 કેદારનાથ,યમુનોત્રી અને ગંગોત્રીના કપાટ બંધ થવાની તારીખની જાહેરાત થઈ છે. તો ચાલો જાણીએ ક્યારે ચાર ધામના કપાટ બંધ થશે.

કેદારનાથ,યમુનોત્રી અને ગંગોત્રીના કપાટ બંધ થવાની તારીખની જાહેરાત થઈ છે. તો ચાલો જાણીએ ક્યારે ચાર ધામના કપાટ બંધ થશે.

2 / 6
વિજયાદશમીના અવસર પર પરંપરાગત પૂજા પછી, પંડિતોએ ચમોલી જિલ્લામાં સ્થિત બદ્રીનાથ મંદિરના કપાટ બંધ કરવાનો શુભ સમય નક્કી કર્યો છે. ઉત્તરાખંડના ઉચ્ચ ગઢવાલ હિમાલય ક્ષેત્રમાં સ્થિત વિશ્વ પ્રખ્યાત તીર્થસ્થળ બદ્રીનાથના કપાટ આવતા મહિને 25 નવેમ્બરે બંધ કરવામાં આવશે.

વિજયાદશમીના અવસર પર પરંપરાગત પૂજા પછી, પંડિતોએ ચમોલી જિલ્લામાં સ્થિત બદ્રીનાથ મંદિરના કપાટ બંધ કરવાનો શુભ સમય નક્કી કર્યો છે. ઉત્તરાખંડના ઉચ્ચ ગઢવાલ હિમાલય ક્ષેત્રમાં સ્થિત વિશ્વ પ્રખ્યાત તીર્થસ્થળ બદ્રીનાથના કપાટ આવતા મહિને 25 નવેમ્બરે બંધ કરવામાં આવશે.

3 / 6
જાણકારી અનુસાર કેદારનાથ ધામ અને યમુનોત્રી ધામના કપાટ 23 ઓક્ટોમ્બરના રોજ બંધ કરવામાં આવશે.

જાણકારી અનુસાર કેદારનાથ ધામ અને યમુનોત્રી ધામના કપાટ 23 ઓક્ટોમ્બરના રોજ બંધ કરવામાં આવશે.

4 / 6
તેમજ ગંગોત્રીના કપાટ દીવાળીના દિવસે બંધ કરવામાં આવશે. આ માટે જે ભક્તો આ પવિત્ર સ્થળોની યાત્રા કરવાનો પ્લાન બનાવી રહ્યા છો. તો કપાટ બંધ થયા પહેલા દર્શન કરી શકો છો.

તેમજ ગંગોત્રીના કપાટ દીવાળીના દિવસે બંધ કરવામાં આવશે. આ માટે જે ભક્તો આ પવિત્ર સ્થળોની યાત્રા કરવાનો પ્લાન બનાવી રહ્યા છો. તો કપાટ બંધ થયા પહેલા દર્શન કરી શકો છો.

5 / 6
ચાર ધામ હિમાલયના પ્રદેશમાં સ્થિત છે. શિયાળા દરમિયાન ભારે સ્નોફ્લો અને ઠંડી પડે છે. આ જ કારણ છે કે દર વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ચાર ધામના કપાટ યાત્રાળુઓ માટે બંધ કરવામાં આવે છે. તે પછીના વર્ષે એપ્રિલ-મે મહિનામાં ફરી ખુલે છે. ચાર ધામ યાત્રા લગભગ છ મહિના ચાલે છે. લાખો યાત્રાળુઓ આ મંદિરોની મુલાકાત લે છે,

ચાર ધામ હિમાલયના પ્રદેશમાં સ્થિત છે. શિયાળા દરમિયાન ભારે સ્નોફ્લો અને ઠંડી પડે છે. આ જ કારણ છે કે દર વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ચાર ધામના કપાટ યાત્રાળુઓ માટે બંધ કરવામાં આવે છે. તે પછીના વર્ષે એપ્રિલ-મે મહિનામાં ફરી ખુલે છે. ચાર ધામ યાત્રા લગભગ છ મહિના ચાલે છે. લાખો યાત્રાળુઓ આ મંદિરોની મુલાકાત લે છે,

6 / 6

હિન્દુ ધર્મમાં ચારધામ યાત્રાનું ખુબ મહત્વ છે, ઉત્તરાખંડમાં આવેલા આ ચાર ધામમાં કેદારનાથ, બદરીનાથ, યમનોત્રી, ગંગોત્રીનો સમાવેશ થાય છે. અહી ક્લિક કરો

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">