AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: શુભ પ્રસંગોમાં પોસ્ટરમાં ‘અન્ન બચાવો જીવ બચાવો’નું સૂત્ર લખી લોકોને જાગૃતિ કરી રહ્યા છે આ સામાજિક કાર્યકર

શહેરના સમુહલગ્ન, સ્નેહમીલન વિવિધ શુભ પ્રસંગોમાં ભોજન સમારોહમાં પબ્લિકની સામે જમતી વખતે પોસ્ટર લઈને ઊભા રહે છે લોકોને માહિતગાર કરે છે કે, જેટલું જોઈએ એટલું જ થાળીમાં લેવું. લીધું હોય તેટલું રસોઈયા કે પીરસનારની ભુલ કાઢ્યા વગર ખાઈ જવું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 09, 2023 | 6:24 PM
Share
'અન્ન બચાવો જીવ બચાવો'ના સૂત્ર સાથે સુરતમાં સામાજિક કાર્યકર નિલેશ ધીરૂભાઈ જીકાદરા છેલ્લા બે વર્ષથી આ લોક જાગૃતિનું કાર્ય કરી રહ્યા છે. જેઓ શહેરના સમુહલગ્ન, સ્નેહમીલન વિવિધ શુભ પ્રસંગોમાં ભોજન સમારોહમાં પબ્લિકની સામે જમતી વખતે પોસ્ટર લઈને ઊભા રહે છે લોકોને માહિતગાર કરે છે કે, જેટલું જોઈએ એટલું જ થાળીમાં લેવું. લીધું હોય તેટલું રસોઈયા કે પીરસનારની ભુલ કાઢ્યા વગર ખાઈ જવું.

'અન્ન બચાવો જીવ બચાવો'ના સૂત્ર સાથે સુરતમાં સામાજિક કાર્યકર નિલેશ ધીરૂભાઈ જીકાદરા છેલ્લા બે વર્ષથી આ લોક જાગૃતિનું કાર્ય કરી રહ્યા છે. જેઓ શહેરના સમુહલગ્ન, સ્નેહમીલન વિવિધ શુભ પ્રસંગોમાં ભોજન સમારોહમાં પબ્લિકની સામે જમતી વખતે પોસ્ટર લઈને ઊભા રહે છે લોકોને માહિતગાર કરે છે કે, જેટલું જોઈએ એટલું જ થાળીમાં લેવું. લીધું હોય તેટલું રસોઈયા કે પીરસનારની ભુલ કાઢ્યા વગર ખાઈ જવું.

1 / 5
તે ઉપરાંત જય કિસાનનાં નારાને ખરા અર્થમાં સાર્થક કરી સમૃદ્ધ અને સશક્ત ભારતનાં નીર્માણમાં સહભાગી થવું. લોકો પણ આ કાર્યને બિરદાવે છે આ રીતે જગ્યાઓ ઉપર 10 થી 12 વડીલો અને છોકરાઓ ઉભા રહે છે.

તે ઉપરાંત જય કિસાનનાં નારાને ખરા અર્થમાં સાર્થક કરી સમૃદ્ધ અને સશક્ત ભારતનાં નીર્માણમાં સહભાગી થવું. લોકો પણ આ કાર્યને બિરદાવે છે આ રીતે જગ્યાઓ ઉપર 10 થી 12 વડીલો અને છોકરાઓ ઉભા રહે છે.

2 / 5
તેમની આ રીતે 10 થી 12 ટીમો છે અને જમણવારમાં જે પણ ભોજન રસોડામાં બચે છે. પ્રસંગ કરનાર વ્યક્તિને તે ભોજન જરૂરીયાત મંદ લોકોને પોંહચાડવા માટે જેતે સંસ્થાને કોન્ટેક્ટ કરી ભોજન પોહચાડવામાં આવે છે.

તેમની આ રીતે 10 થી 12 ટીમો છે અને જમણવારમાં જે પણ ભોજન રસોડામાં બચે છે. પ્રસંગ કરનાર વ્યક્તિને તે ભોજન જરૂરીયાત મંદ લોકોને પોંહચાડવા માટે જેતે સંસ્થાને કોન્ટેક્ટ કરી ભોજન પોહચાડવામાં આવે છે.

3 / 5
આ કાર્ય શરૂ કરવા પાછળનું કારણ બતાવતા નિલેશ ધીરૂભાઈ જીકાદરાએ જણાવ્યુંકે, હું નાનો હતો ત્યારથી આવા જ સમાજના પ્રસંગોમાં ભોજન પીરસવાનું કામ કરતો હતો. અને ત્યાં જોતો હતો કે, લોકો અન્નનું બગાડ ખૂબ જ કરી રહ્યા છે.

આ કાર્ય શરૂ કરવા પાછળનું કારણ બતાવતા નિલેશ ધીરૂભાઈ જીકાદરાએ જણાવ્યુંકે, હું નાનો હતો ત્યારથી આવા જ સમાજના પ્રસંગોમાં ભોજન પીરસવાનું કામ કરતો હતો. અને ત્યાં જોતો હતો કે, લોકો અન્નનું બગાડ ખૂબ જ કરી રહ્યા છે.

4 / 5
રસોડામાં જે અન્ન બચતું હતું તે ફેંકી દેવામાં આવતું હતું એના કરતા બચેલા અન્નનો ઉપયોગ જરૂરિયાદમંદ લોકોને ખવડાવીએ તો શારુ. જેથી મેં આ રીતેનું કાર્ય શરૂ કર્યું છે. છેલ્લા બે વર્ષથી આ કાર્ય કરું છું. હું અને મારી ટીમ આનંદ અનુભવીએ છે. (ઈનપુટ ક્રેડિટ: સંજય ચંડેલ)

રસોડામાં જે અન્ન બચતું હતું તે ફેંકી દેવામાં આવતું હતું એના કરતા બચેલા અન્નનો ઉપયોગ જરૂરિયાદમંદ લોકોને ખવડાવીએ તો શારુ. જેથી મેં આ રીતેનું કાર્ય શરૂ કર્યું છે. છેલ્લા બે વર્ષથી આ કાર્ય કરું છું. હું અને મારી ટીમ આનંદ અનુભવીએ છે. (ઈનપુટ ક્રેડિટ: સંજય ચંડેલ)

5 / 5
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">