AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Penny Stock : 2 રૂપિયાના સ્ટોકે લોકોને કર્યા માલામાલ,5 વર્ષમાં 1 લાખ રૂપિયા પર મળ્યુ 3 કરોડનું વળતર

Penny Stock: ભારતની અગ્રણી ઇકો રિસોર્ટ કંપનીએ રોકાણકારોને શાનદાર વળતર આપ્યું છે. ભલે કંપનીના શેરમાં તાજેતરના સમયમાં થોડો સુધારો જોવા મળ્યો હોય, તેમ છતાં શેર લાંબા ગાળામાં રોકાણકારોને સારું વળતર આપવામાં સફળ રહ્યો છે.

| Updated on: Jan 24, 2025 | 5:09 PM
Share
Multibagger Stock:ભારતની અગ્રણી ઇકો રિસોર્ટ કંપની પ્રવેગ(Praveg Share) શેરે રોકાણકારોને તોફાની વળતર આપ્યું છે. ભલે કંપનીના શેરમાં તાજેતરના સમયમાં થોડો સુધારો જોવા મળ્યો હોય, તેમ છતાં શેર લાંબા ગાળામાં રોકાણકારોને સારું વળતર આપવામાં સફળ રહ્યો છે. તમને જણાવી દઈએ કે, આ પેની સ્ટોકે 5 વર્ષમાં રોકાણકારોને કરોડપતિ બનાવી દીધા છે.

Multibagger Stock:ભારતની અગ્રણી ઇકો રિસોર્ટ કંપની પ્રવેગ(Praveg Share) શેરે રોકાણકારોને તોફાની વળતર આપ્યું છે. ભલે કંપનીના શેરમાં તાજેતરના સમયમાં થોડો સુધારો જોવા મળ્યો હોય, તેમ છતાં શેર લાંબા ગાળામાં રોકાણકારોને સારું વળતર આપવામાં સફળ રહ્યો છે. તમને જણાવી દઈએ કે, આ પેની સ્ટોકે 5 વર્ષમાં રોકાણકારોને કરોડપતિ બનાવી દીધા છે.

1 / 6
પાંચ વર્ષ પહેલા પ્રવેગના શેરની કિંમત માત્ર રૂ. 2.35ના સ્તરે હતી. ત્યારથી કંપનીના શેરના ભાવમાં 29814 ટકાનો વધારો જોવા મળ્યો છે. ગઈ કાલે આ શેર રૂ.700ની ઉપર ટ્રેડ થઈ રહ્યો હતો. તમને જણાવી દઈએ કે, જો કોઈ રોકાણકારે 5 વર્ષ પહેલા પ્રવેગમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો તેના પૈસા 3 કરોડ રૂપિયા થઈ ગયા હોત.

પાંચ વર્ષ પહેલા પ્રવેગના શેરની કિંમત માત્ર રૂ. 2.35ના સ્તરે હતી. ત્યારથી કંપનીના શેરના ભાવમાં 29814 ટકાનો વધારો જોવા મળ્યો છે. ગઈ કાલે આ શેર રૂ.700ની ઉપર ટ્રેડ થઈ રહ્યો હતો. તમને જણાવી દઈએ કે, જો કોઈ રોકાણકારે 5 વર્ષ પહેલા પ્રવેગમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો તેના પૈસા 3 કરોડ રૂપિયા થઈ ગયા હોત.

2 / 6
કેલેન્ડર વર્ષ 2019માં કંપનીએ રોકાણકારોને 50 ટકા વળતર આપ્યું હતું. 2020માં 1086 ટકા અને 2021માં 210 ટકા વળતર આપ્યું. કેલેન્ડર વર્ષ 2022 માં, કંપનીએ તેના રોકાણકારોને 79 ટકા વળતર આપ્યું હતું. તે જ સમયે, આ સ્ટોક 2023 માં 166.70 ટકા વળતર આપવામાં સફળ રહ્યો છે.

કેલેન્ડર વર્ષ 2019માં કંપનીએ રોકાણકારોને 50 ટકા વળતર આપ્યું હતું. 2020માં 1086 ટકા અને 2021માં 210 ટકા વળતર આપ્યું. કેલેન્ડર વર્ષ 2022 માં, કંપનીએ તેના રોકાણકારોને 79 ટકા વળતર આપ્યું હતું. તે જ સમયે, આ સ્ટોક 2023 માં 166.70 ટકા વળતર આપવામાં સફળ રહ્યો છે.

3 / 6
જો કે, વર્ષ 2024 આ સ્ટોક માટે પ્રોફિટ બુકિંગનું વર્ષ હતું. આ સમયગાળા દરમિયાન કંપનીના શેરમાં 1 ટકાનો ઘટાડો નોંધવામાં આવ્યો છે. જાન્યુઆરી 2024માં કંપનીના શેર રૂ. 1300ની સર્વકાલીન ઊંચાઈએ હતા. ત્યારથી શેરમાં લગભગ 50 ટકાનો ઘટાડો થયો છે.

જો કે, વર્ષ 2024 આ સ્ટોક માટે પ્રોફિટ બુકિંગનું વર્ષ હતું. આ સમયગાળા દરમિયાન કંપનીના શેરમાં 1 ટકાનો ઘટાડો નોંધવામાં આવ્યો છે. જાન્યુઆરી 2024માં કંપનીના શેર રૂ. 1300ની સર્વકાલીન ઊંચાઈએ હતા. ત્યારથી શેરમાં લગભગ 50 ટકાનો ઘટાડો થયો છે.

4 / 6
કંપનીનું 52 વીકનું હાઇ સ્તર શેર દીઠ રૂ. 1048.70 અને 52 વીક લો સ્તર રૂ. 615.50 પ્રતિ શેર છે.

કંપનીનું 52 વીકનું હાઇ સ્તર શેર દીઠ રૂ. 1048.70 અને 52 વીક લો સ્તર રૂ. 615.50 પ્રતિ શેર છે.

5 / 6
નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.

નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.

6 / 6

રોકાણ એટલે કે બચત. તે એક એવું શસ્ત્ર છે જે તમારા ખરાબ સમયમાં તમારો સાચો સાથી છે. આજના યુગમાં બચત કે રોકાણ કરવાના અનેક સાધનો બજારમાં ઉપલબ્ધ છે. રોકાણ માટેના આવા અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો ..

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">