AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Penny Stock : 2 રૂપિયાના સ્ટોકે લોકોને કર્યા માલામાલ,5 વર્ષમાં 1 લાખ રૂપિયા પર મળ્યુ 3 કરોડનું વળતર

Penny Stock: ભારતની અગ્રણી ઇકો રિસોર્ટ કંપનીએ રોકાણકારોને શાનદાર વળતર આપ્યું છે. ભલે કંપનીના શેરમાં તાજેતરના સમયમાં થોડો સુધારો જોવા મળ્યો હોય, તેમ છતાં શેર લાંબા ગાળામાં રોકાણકારોને સારું વળતર આપવામાં સફળ રહ્યો છે.

| Updated on: Jan 24, 2025 | 5:09 PM
Share
Multibagger Stock:ભારતની અગ્રણી ઇકો રિસોર્ટ કંપની પ્રવેગ(Praveg Share) શેરે રોકાણકારોને તોફાની વળતર આપ્યું છે. ભલે કંપનીના શેરમાં તાજેતરના સમયમાં થોડો સુધારો જોવા મળ્યો હોય, તેમ છતાં શેર લાંબા ગાળામાં રોકાણકારોને સારું વળતર આપવામાં સફળ રહ્યો છે. તમને જણાવી દઈએ કે, આ પેની સ્ટોકે 5 વર્ષમાં રોકાણકારોને કરોડપતિ બનાવી દીધા છે.

Multibagger Stock:ભારતની અગ્રણી ઇકો રિસોર્ટ કંપની પ્રવેગ(Praveg Share) શેરે રોકાણકારોને તોફાની વળતર આપ્યું છે. ભલે કંપનીના શેરમાં તાજેતરના સમયમાં થોડો સુધારો જોવા મળ્યો હોય, તેમ છતાં શેર લાંબા ગાળામાં રોકાણકારોને સારું વળતર આપવામાં સફળ રહ્યો છે. તમને જણાવી દઈએ કે, આ પેની સ્ટોકે 5 વર્ષમાં રોકાણકારોને કરોડપતિ બનાવી દીધા છે.

1 / 6
પાંચ વર્ષ પહેલા પ્રવેગના શેરની કિંમત માત્ર રૂ. 2.35ના સ્તરે હતી. ત્યારથી કંપનીના શેરના ભાવમાં 29814 ટકાનો વધારો જોવા મળ્યો છે. ગઈ કાલે આ શેર રૂ.700ની ઉપર ટ્રેડ થઈ રહ્યો હતો. તમને જણાવી દઈએ કે, જો કોઈ રોકાણકારે 5 વર્ષ પહેલા પ્રવેગમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો તેના પૈસા 3 કરોડ રૂપિયા થઈ ગયા હોત.

પાંચ વર્ષ પહેલા પ્રવેગના શેરની કિંમત માત્ર રૂ. 2.35ના સ્તરે હતી. ત્યારથી કંપનીના શેરના ભાવમાં 29814 ટકાનો વધારો જોવા મળ્યો છે. ગઈ કાલે આ શેર રૂ.700ની ઉપર ટ્રેડ થઈ રહ્યો હતો. તમને જણાવી દઈએ કે, જો કોઈ રોકાણકારે 5 વર્ષ પહેલા પ્રવેગમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો તેના પૈસા 3 કરોડ રૂપિયા થઈ ગયા હોત.

2 / 6
કેલેન્ડર વર્ષ 2019માં કંપનીએ રોકાણકારોને 50 ટકા વળતર આપ્યું હતું. 2020માં 1086 ટકા અને 2021માં 210 ટકા વળતર આપ્યું. કેલેન્ડર વર્ષ 2022 માં, કંપનીએ તેના રોકાણકારોને 79 ટકા વળતર આપ્યું હતું. તે જ સમયે, આ સ્ટોક 2023 માં 166.70 ટકા વળતર આપવામાં સફળ રહ્યો છે.

કેલેન્ડર વર્ષ 2019માં કંપનીએ રોકાણકારોને 50 ટકા વળતર આપ્યું હતું. 2020માં 1086 ટકા અને 2021માં 210 ટકા વળતર આપ્યું. કેલેન્ડર વર્ષ 2022 માં, કંપનીએ તેના રોકાણકારોને 79 ટકા વળતર આપ્યું હતું. તે જ સમયે, આ સ્ટોક 2023 માં 166.70 ટકા વળતર આપવામાં સફળ રહ્યો છે.

3 / 6
જો કે, વર્ષ 2024 આ સ્ટોક માટે પ્રોફિટ બુકિંગનું વર્ષ હતું. આ સમયગાળા દરમિયાન કંપનીના શેરમાં 1 ટકાનો ઘટાડો નોંધવામાં આવ્યો છે. જાન્યુઆરી 2024માં કંપનીના શેર રૂ. 1300ની સર્વકાલીન ઊંચાઈએ હતા. ત્યારથી શેરમાં લગભગ 50 ટકાનો ઘટાડો થયો છે.

જો કે, વર્ષ 2024 આ સ્ટોક માટે પ્રોફિટ બુકિંગનું વર્ષ હતું. આ સમયગાળા દરમિયાન કંપનીના શેરમાં 1 ટકાનો ઘટાડો નોંધવામાં આવ્યો છે. જાન્યુઆરી 2024માં કંપનીના શેર રૂ. 1300ની સર્વકાલીન ઊંચાઈએ હતા. ત્યારથી શેરમાં લગભગ 50 ટકાનો ઘટાડો થયો છે.

4 / 6
કંપનીનું 52 વીકનું હાઇ સ્તર શેર દીઠ રૂ. 1048.70 અને 52 વીક લો સ્તર રૂ. 615.50 પ્રતિ શેર છે.

કંપનીનું 52 વીકનું હાઇ સ્તર શેર દીઠ રૂ. 1048.70 અને 52 વીક લો સ્તર રૂ. 615.50 પ્રતિ શેર છે.

5 / 6
નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.

નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.

6 / 6

રોકાણ એટલે કે બચત. તે એક એવું શસ્ત્ર છે જે તમારા ખરાબ સમયમાં તમારો સાચો સાથી છે. આજના યુગમાં બચત કે રોકાણ કરવાના અનેક સાધનો બજારમાં ઉપલબ્ધ છે. રોકાણ માટેના આવા અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો ..

વડોદરામા આગામી સત્રથી 1500થી વધુ બાળકો ડિજિટલ સુવિધાઓ સાથે કરશે અભ્યાસ
વડોદરામા આગામી સત્રથી 1500થી વધુ બાળકો ડિજિટલ સુવિધાઓ સાથે કરશે અભ્યાસ
ગીરનાર પર્વતની ઓઘડ ટૂંક પર જૈન ધર્મની ધજા ફરકાવતા વિવાદ વકર્યો
ગીરનાર પર્વતની ઓઘડ ટૂંક પર જૈન ધર્મની ધજા ફરકાવતા વિવાદ વકર્યો
પોરબંદરમાં હથિયાર સાથે દાંડિયારાસ રમતો ગેંગસ્ટર ભીમા દુલા ઓડેદરા
પોરબંદરમાં હથિયાર સાથે દાંડિયારાસ રમતો ગેંગસ્ટર ભીમા દુલા ઓડેદરા
રાજકોટ-જામનગર બાદ હવે અમદાવાદમાં પણ 'હું નથુરામ' નાટકનો શો રદ
રાજકોટ-જામનગર બાદ હવે અમદાવાદમાં પણ 'હું નથુરામ' નાટકનો શો રદ
Breaking News: દેવાયત ખવડને હાઈકોર્ટથી હંગામી રાહત, ધરપકડ પર રોક
Breaking News: દેવાયત ખવડને હાઈકોર્ટથી હંગામી રાહત, ધરપકડ પર રોક
શિયાળાનો અંત કે ઉનાળાની શરૂઆત? ગુજરાતમાં હવામાનનું ઘમાસાણ
શિયાળાનો અંત કે ઉનાળાની શરૂઆત? ગુજરાતમાં હવામાનનું ઘમાસાણ
દુબઈથી સોનાની હેરાફેરીના નવા પેંતરાનો પર્દાફાશ
દુબઈથી સોનાની હેરાફેરીના નવા પેંતરાનો પર્દાફાશ
મહાશિવરાત્રી પહેલા ભવનાથ માર્ગ પર નોન-વેજથી વિવાદ
મહાશિવરાત્રી પહેલા ભવનાથ માર્ગ પર નોન-વેજથી વિવાદ
ઠાકોર સમાજના બંધારણના ધજાગરા ઉડાડતો વીડિયો આવ્યો સામે- જુઓ Video
ઠાકોર સમાજના બંધારણના ધજાગરા ઉડાડતો વીડિયો આવ્યો સામે- જુઓ Video
સુરેન્દ્રનગર: ઠાકોર સમાજના સંમેલનમાં એકસૂરે ઉઠી PIની બદલીની માગ
સુરેન્દ્રનગર: ઠાકોર સમાજના સંમેલનમાં એકસૂરે ઉઠી PIની બદલીની માગ
g clip-path="url(#clip0_868_265)">