Ambani: સરકારને શેર ટ્રાન્સફર કરશે મુકેશ અંબાણીની આ કંપની, શું તમારી પાસે પણ છે?

દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની કંપનીના આ શેરને સરકારી ફંડમાં ટ્રાન્સફર કરવામાં આવશે. કંપનીએ નોટિસ જાહેર કરીને જણાવ્યું હતું કે આવા શેરોને ઇન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડ (IEPF) ઓથોરિટીને ટ્રાન્સફર કરવામાં આવશે.

| Updated on: May 26, 2024 | 8:55 PM
જો તમારી પાસે મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL)ના શેર છે, તો આ સમાચાર તમારા માટે છે. દેશની સૌથી વેલ્યુએબલ કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ક્લેમ વગરના શેર સરકારી ફંડમાં ટ્રાન્સફર કરવામાં આવશે. આ એવા શેર છે કે જેનાથી રોકાણકારોએ ડિવિડન્ડનો દાવો કર્યો ન હતો.

જો તમારી પાસે મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL)ના શેર છે, તો આ સમાચાર તમારા માટે છે. દેશની સૌથી વેલ્યુએબલ કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ક્લેમ વગરના શેર સરકારી ફંડમાં ટ્રાન્સફર કરવામાં આવશે. આ એવા શેર છે કે જેનાથી રોકાણકારોએ ડિવિડન્ડનો દાવો કર્યો ન હતો.

1 / 8
જો તમારી પાસે રિલાયન્સના શેરો છે, તો તમારા ડિવિડન્ડના ક્લેમની વિગતો જાણો કારણ કે જે શેરનો સળંગ 7 વર્ષ કે તેથી વધુ સમયથી ડિવિડન્ડ તરીકે દાવો કરવામાં આવ્યો નથી, તેને સરકારી ફંડમાં ટ્રાન્સફર કરવાની યોજના છે.

જો તમારી પાસે રિલાયન્સના શેરો છે, તો તમારા ડિવિડન્ડના ક્લેમની વિગતો જાણો કારણ કે જે શેરનો સળંગ 7 વર્ષ કે તેથી વધુ સમયથી ડિવિડન્ડ તરીકે દાવો કરવામાં આવ્યો નથી, તેને સરકારી ફંડમાં ટ્રાન્સફર કરવાની યોજના છે.

2 / 8
કંપનીએ નોટિસ જાહેર કરીને જણાવ્યું હતું કે આવા શેરોને ઇન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડ (IEPF) ઓથોરિટીને ટ્રાન્સફર કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે IEPF કોર્પોરેટ બાબતોના મંત્રાલય હેઠળ આવે છે.

કંપનીએ નોટિસ જાહેર કરીને જણાવ્યું હતું કે આવા શેરોને ઇન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડ (IEPF) ઓથોરિટીને ટ્રાન્સફર કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે IEPF કોર્પોરેટ બાબતોના મંત્રાલય હેઠળ આવે છે.

3 / 8
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે સ્પષ્ટ કર્યું છે કે જો 26 ઓગસ્ટ, 2024 સુધીમાં કોઈ પગલાં લેવામાં નહીં આવે, તો કંપની આ શેરોને ડીમટીરિયલાઈઝ કરવા અને IEPF ઓથોરિટીને ટ્રાન્સફર કરવા આગળ વધશે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે સ્પષ્ટ કર્યું છે કે જો 26 ઓગસ્ટ, 2024 સુધીમાં કોઈ પગલાં લેવામાં નહીં આવે, તો કંપની આ શેરોને ડીમટીરિયલાઈઝ કરવા અને IEPF ઓથોરિટીને ટ્રાન્સફર કરવા આગળ વધશે.

4 / 8
નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, “જો કંપનીને 26 ઓગસ્ટ, 2024ના રોજ અથવા તે પહેલાં સંબંધિત શેરધારકો તરફથી કોઈ સંદેશાવ્યવહાર (દાવો ન કરાયેલ/અનકેશ કરેલ ડિવિડન્ડનો દાવો) પ્રાપ્ત થતો નથી, તો કંપની નિયમો અનુસાર કોર્પોરેટ કાર્યવાહી દ્વારા શેરને ડીમટીરિયલાઈઝ કરશે અને તેમને ટ્રાન્સફર કરશે.

નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, “જો કંપનીને 26 ઓગસ્ટ, 2024ના રોજ અથવા તે પહેલાં સંબંધિત શેરધારકો તરફથી કોઈ સંદેશાવ્યવહાર (દાવો ન કરાયેલ/અનકેશ કરેલ ડિવિડન્ડનો દાવો) પ્રાપ્ત થતો નથી, તો કંપની નિયમો અનુસાર કોર્પોરેટ કાર્યવાહી દ્વારા શેરને ડીમટીરિયલાઈઝ કરશે અને તેમને ટ્રાન્સફર કરશે.

5 / 8
તે દરમિયાન, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ની નોર્વેની Nel ASA સાથેની ટેક્નોલોજી ભાગીદારી ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદન સાથે નવા ઉર્જા ક્ષેત્રમાં તેના રોકાણને વેગ આપવા માટે મદદ કરશે. આનાથી અબજોપતિ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને ગ્રીન એનર્જી સેક્ટર તરફ આગળ વધવામાં મદદ મળશે.

તે દરમિયાન, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ની નોર્વેની Nel ASA સાથેની ટેક્નોલોજી ભાગીદારી ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદન સાથે નવા ઉર્જા ક્ષેત્રમાં તેના રોકાણને વેગ આપવા માટે મદદ કરશે. આનાથી અબજોપતિ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને ગ્રીન એનર્જી સેક્ટર તરફ આગળ વધવામાં મદદ મળશે.

6 / 8
RILએ 21 મેના રોજ ટેક્નોલોજી લાઇસન્સિંગ કરાર કર્યો છે. કરાર કંપનીને ભારતમાં નેલના આલ્કલાઇન ઇલેક્ટ્રોલાઇઝર માટે વિશિષ્ટ લાઇસન્સ આપે છે અને નોર્વેની કંપનીને વૈશ્વિક સ્તરે ખાનગી હેતુઓ માટે આલ્કલાઇન ઇલેક્ટ્રોલાઇઝરનું ઉત્પાદન કરવાની મંજૂરી આપે છે. તમને જણાવી દઈએ કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર ગયા શુક્રવારે 2,959 રૂપિયા પર બંધ થયો હતો.

RILએ 21 મેના રોજ ટેક્નોલોજી લાઇસન્સિંગ કરાર કર્યો છે. કરાર કંપનીને ભારતમાં નેલના આલ્કલાઇન ઇલેક્ટ્રોલાઇઝર માટે વિશિષ્ટ લાઇસન્સ આપે છે અને નોર્વેની કંપનીને વૈશ્વિક સ્તરે ખાનગી હેતુઓ માટે આલ્કલાઇન ઇલેક્ટ્રોલાઇઝરનું ઉત્પાદન કરવાની મંજૂરી આપે છે. તમને જણાવી દઈએ કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર ગયા શુક્રવારે 2,959 રૂપિયા પર બંધ થયો હતો.

7 / 8
નોંધ: શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.

નોંધ: શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.

8 / 8
Follow Us:
રાજકોટમાંથી 461 દારુની બોટલ ઝડપાઈ, પોલીસે 2 લોકોની કરી ધરપકડ
રાજકોટમાંથી 461 દારુની બોટલ ઝડપાઈ, પોલીસે 2 લોકોની કરી ધરપકડ
શક્તિપીઠ અંબાજીના ચાચર ચોકમાં વિનામુલ્યે ‘ચા પ્રસાદ'નું વિતરણ
શક્તિપીઠ અંબાજીના ચાચર ચોકમાં વિનામુલ્યે ‘ચા પ્રસાદ'નું વિતરણ
નાસિકથી દિલ્હી ટ્રેન મારફતે મોકલવામાં આવી ડુંગળી, રાહત દરે કરાશે વેચાણ
નાસિકથી દિલ્હી ટ્રેન મારફતે મોકલવામાં આવી ડુંગળી, રાહત દરે કરાશે વેચાણ
રતનમહાલ રીંછ અભ્યારણમાં આવેલા ધોધને પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો
રતનમહાલ રીંછ અભ્યારણમાં આવેલા ધોધને પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
g clip-path="url(#clip0_868_265)">