AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Healthy Drinks : આ ડ્રિંક્સ તમને આખો દિવસ એનર્જી આપશે, સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક

એનર્જી ડ્રિંક્સ માત્ર શરીર માટે હેલ્ધી જ નહી પરંતુ ઊર્જા આપનારા પણ હોય છે. આ ડ્રિંક્સ શરીરની અનેક સમસ્યાઓને દૂર રાખે છે. આવો જાણીએ એનર્જેટિક રહેવા માટે તમે કયા ડ્રિંક્સને ડાયટમાં સામેલ કરી શકો છો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 03, 2021 | 7:17 PM
Share
 નારિયેળ પાણીઃ નારિયેળ પાણીમાં એન્ટીઓક્સીડેન્ટ, એમિનો એસિડ, એન્ઝાઇમ, વિટામીન બી-કોમ્પ્લેક્સ, વિટામિન સી જેવા ઘણા પોષક તત્વો મળી આવે છે. નાળિયેર પાણી એ વધુ સ્વાસ્થ્યપ્રદ વિકલ્પ છે. તમને ઉર્જાવાન રાખવા માટે ફાયદાકારક છે.

નારિયેળ પાણીઃ નારિયેળ પાણીમાં એન્ટીઓક્સીડેન્ટ, એમિનો એસિડ, એન્ઝાઇમ, વિટામીન બી-કોમ્પ્લેક્સ, વિટામિન સી જેવા ઘણા પોષક તત્વો મળી આવે છે. નાળિયેર પાણી એ વધુ સ્વાસ્થ્યપ્રદ વિકલ્પ છે. તમને ઉર્જાવાન રાખવા માટે ફાયદાકારક છે.

1 / 5
કોમ્બુચાઃ કોમ્બુચા એ આથાવાળી કાળી ચા છે. કોમ્બુચા ઘણા સ્વાસ્થ્ય ગુણધર્મો ધરાવે છે તે ખૂબ જાણીતી છે. તે વિટામિન બી, ગ્લુકોરોનિક એસિડ  અને એન્ટીઑકિસડન્ટોથી સમૃદ્ધ છે. કોમ્બુચા તેના પ્રોબાયોટિક બેક્ટેરિયા અને એસિટિક એસિડ માટે જાણીતું છે. તે એનર્જી લેવલ વધારવામાં મદદ કરે છે.

કોમ્બુચાઃ કોમ્બુચા એ આથાવાળી કાળી ચા છે. કોમ્બુચા ઘણા સ્વાસ્થ્ય ગુણધર્મો ધરાવે છે તે ખૂબ જાણીતી છે. તે વિટામિન બી, ગ્લુકોરોનિક એસિડ અને એન્ટીઑકિસડન્ટોથી સમૃદ્ધ છે. કોમ્બુચા તેના પ્રોબાયોટિક બેક્ટેરિયા અને એસિટિક એસિડ માટે જાણીતું છે. તે એનર્જી લેવલ વધારવામાં મદદ કરે છે.

2 / 5
જલજીરાઃ જલજીરા એક તાજુ પીણું છે. તે તમને તરત જ ઊર્જાથી ભરી દે છે. આ ખૂબ જ લોકપ્રિય ભારતીય પીણું છે જે પાચનમાં મદદ કરે છે. તે પેટના દુખાવામાં ખૂબ રાહત આપે છે.

જલજીરાઃ જલજીરા એક તાજુ પીણું છે. તે તમને તરત જ ઊર્જાથી ભરી દે છે. આ ખૂબ જ લોકપ્રિય ભારતીય પીણું છે જે પાચનમાં મદદ કરે છે. તે પેટના દુખાવામાં ખૂબ રાહત આપે છે.

3 / 5
શેરડીનો રસઃ શેરડીના રસમાં પ્રોટીન, આયર્ન, પોટેશિયમ અને અન્ય જરૂરી પોષક તત્વો હોય છે. એક ઉત્તમ એનર્જી ડ્રિંક હોવાને કારણે તે શરીરમાં એનર્જી લેવલને જાળવી રાખવામાં મદદ કરે છે. તે તમને હાઇડ્રેટેડ રાખે છે અને થાક દૂર કરવામાં મદદ કરે છે.

શેરડીનો રસઃ શેરડીના રસમાં પ્રોટીન, આયર્ન, પોટેશિયમ અને અન્ય જરૂરી પોષક તત્વો હોય છે. એક ઉત્તમ એનર્જી ડ્રિંક હોવાને કારણે તે શરીરમાં એનર્જી લેવલને જાળવી રાખવામાં મદદ કરે છે. તે તમને હાઇડ્રેટેડ રાખે છે અને થાક દૂર કરવામાં મદદ કરે છે.

4 / 5
 સત્તુ: સત્તુમાં આયર્ન, મેંગેનીઝ અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. તેમાં સોડિયમનું પ્રમાણ ઓછું હોય છે. સત્તુ ઉર્જા પ્રદાન કરે છે અને ઠંડકનું કાર્ય પણ કરે છે. તે શરીરને સ્વસ્થ રાખે છે.

સત્તુ: સત્તુમાં આયર્ન, મેંગેનીઝ અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. તેમાં સોડિયમનું પ્રમાણ ઓછું હોય છે. સત્તુ ઉર્જા પ્રદાન કરે છે અને ઠંડકનું કાર્ય પણ કરે છે. તે શરીરને સ્વસ્થ રાખે છે.

5 / 5
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">