AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Knowledge: ભારતના એવા કેટલાક મંદિરો છે જ્યાં વર્ષમાં માત્ર એક જ વાર ખુલે છે કપાટ!

Indian Temples: ભારત તેની સંસ્કૃતિ અને ખોરાક ઉપરાંત, તેની ધાર્મિક પ્રથાઓ માટે પણ ખૂબ જ પસંદ કરવામાં આવે છે. અહીં એવા ઘણા મંદિરો છે, જ્યાં મંદિરના દરવાજા વર્ષમાં માત્ર એક જ વાર ખોલવામાં આવે છે. જાણો તેમના વિશે..

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 27, 2022 | 10:24 AM
Share
નાગચંદ્રેશ્વર મંદિર, ઉજ્જૈન: નાગ દેવતાને સમર્પિત આ મંદિરના દરવાજા વર્ષમાં માત્ર એક જ વાર નાગ પંચમીના દિવસે ખોલવામાં આવે છે. આ દરમિયાન, ભક્તો મોટી સંખ્યામાં મંદિરે પહોંચે છે અને તેમની મનોકામના પૂર્ણ કરવા માટે પ્રાર્થના કરે છે.

નાગચંદ્રેશ્વર મંદિર, ઉજ્જૈન: નાગ દેવતાને સમર્પિત આ મંદિરના દરવાજા વર્ષમાં માત્ર એક જ વાર નાગ પંચમીના દિવસે ખોલવામાં આવે છે. આ દરમિયાન, ભક્તો મોટી સંખ્યામાં મંદિરે પહોંચે છે અને તેમની મનોકામના પૂર્ણ કરવા માટે પ્રાર્થના કરે છે.

1 / 5
રાણી પોખરી મંદિર, દહેરાદુન: રાણી પોખરી એટલે રાણીનું તળાવ. એવું કહેવાય છે કે આ મંદિરના દરવાજા વર્ષમાં દિવાળીના પાંચમા દિવસે જ ખુલે છે. આ મંદિરો તળાવની બરાબર મધ્યમાં આવેલા છે અને અહીં મોટી સંખ્યામાં ભક્તો પહોંચે છે.

રાણી પોખરી મંદિર, દહેરાદુન: રાણી પોખરી એટલે રાણીનું તળાવ. એવું કહેવાય છે કે આ મંદિરના દરવાજા વર્ષમાં દિવાળીના પાંચમા દિવસે જ ખુલે છે. આ મંદિરો તળાવની બરાબર મધ્યમાં આવેલા છે અને અહીં મોટી સંખ્યામાં ભક્તો પહોંચે છે.

2 / 5
મંગલા દેવી મંદિર, કર્ણાટકઃ કર્ણાટકના મેંગલોર શહેરમાં સ્થિત આ મંદિરના દરવાજા પણ વર્ષમાં માત્ર એક જ વાર ખોલવામાં આવે છે. આ મંદિર મેંગ્લોરમાં બોલારા નામના સ્થળે આવેલું છે. નવરાત્રિ દરમિયાન અહીં વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવે છે.

મંગલા દેવી મંદિર, કર્ણાટકઃ કર્ણાટકના મેંગલોર શહેરમાં સ્થિત આ મંદિરના દરવાજા પણ વર્ષમાં માત્ર એક જ વાર ખોલવામાં આવે છે. આ મંદિર મેંગ્લોરમાં બોલારા નામના સ્થળે આવેલું છે. નવરાત્રિ દરમિયાન અહીં વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવે છે.

3 / 5
હસનામ્બા મંદિરઃ કર્ણાટકમાં આવેલુ આ મંદિર અંબા દેવીને સમર્પિત છે. આ મંદિરના દરવાજા પણ દિવાળી દરમિયાન ખુલે છે. એવું કહેવાય છે કે આ મંદિર 12મી સદીમાં બનાવવામાં આવ્યું હતું.

હસનામ્બા મંદિરઃ કર્ણાટકમાં આવેલુ આ મંદિર અંબા દેવીને સમર્પિત છે. આ મંદિરના દરવાજા પણ દિવાળી દરમિયાન ખુલે છે. એવું કહેવાય છે કે આ મંદિર 12મી સદીમાં બનાવવામાં આવ્યું હતું.

4 / 5
એકલિંગેશ્વર મહાદેવ મંદિરઃ આ ધાર્મિક સ્થળ રાજસ્થાનના જયપુરમાં  આવેલું છે, જેના દરવાજા વર્ષમાં એક વખત શિવરાત્રીના દિવસે જ ખુલે છે. ભક્તો આ મંદિર ખુલવાની રાહ જુએ છે અને આ દિવસે દર્શન માટે લાંબી કતારો લાગે છે.

એકલિંગેશ્વર મહાદેવ મંદિરઃ આ ધાર્મિક સ્થળ રાજસ્થાનના જયપુરમાં આવેલું છે, જેના દરવાજા વર્ષમાં એક વખત શિવરાત્રીના દિવસે જ ખુલે છે. ભક્તો આ મંદિર ખુલવાની રાહ જુએ છે અને આ દિવસે દર્શન માટે લાંબી કતારો લાગે છે.

5 / 5
Follow Us
રાજકોટમાં SOG ના દરોડામાં ડુપ્લીકેટ તમાકુ ફેક્ટરી ઝડપાઈ
રાજકોટમાં SOG ના દરોડામાં ડુપ્લીકેટ તમાકુ ફેક્ટરી ઝડપાઈ
મમ્મી-પપ્પાના લગ્નમાં બાળકોએ કર્યો 'નાગિન ડાન્સ', વાયરલ થયો 'વિડીયો'
મમ્મી-પપ્પાના લગ્નમાં બાળકોએ કર્યો 'નાગિન ડાન્સ', વાયરલ થયો 'વિડીયો'
માનસરોવર યાત્રા દરમિયાન 65 વર્ષીય મહિલાનો સંપર્ક તૂટ્યો
માનસરોવર યાત્રા દરમિયાન 65 વર્ષીય મહિલાનો સંપર્ક તૂટ્યો
રક્ષાબંધન પર્વ નિમિત્તે અમિત શાહે દીકરીઓના સ્વાસ્થ્ય માટે મહત્વની પહેલ
રક્ષાબંધન પર્વ નિમિત્તે અમિત શાહે દીકરીઓના સ્વાસ્થ્ય માટે મહત્વની પહેલ
વડોદરા RTOમાં લાઇસન્સ મેળવવું હવે બોર્ડની પરીક્ષા સમાન
વડોદરા RTOમાં લાઇસન્સ મેળવવું હવે બોર્ડની પરીક્ષા સમાન
અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર
અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર
અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત
અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત
મુંબઈમાં દૂધ મોંઘું: 1 સપ્ટેમ્બરથી પ્રતિ લિટર રૂ.9નો વધારો, ભાવ રૂ.102
મુંબઈમાં દૂધ મોંઘું: 1 સપ્ટેમ્બરથી પ્રતિ લિટર રૂ.9નો વધારો, ભાવ રૂ.102
આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા
આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા
મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ
મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ
g clip-path="url(#clip0_868_265)">