AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Knowledge: ભારતના એવા કેટલાક મંદિરો છે જ્યાં વર્ષમાં માત્ર એક જ વાર ખુલે છે કપાટ!

Indian Temples: ભારત તેની સંસ્કૃતિ અને ખોરાક ઉપરાંત, તેની ધાર્મિક પ્રથાઓ માટે પણ ખૂબ જ પસંદ કરવામાં આવે છે. અહીં એવા ઘણા મંદિરો છે, જ્યાં મંદિરના દરવાજા વર્ષમાં માત્ર એક જ વાર ખોલવામાં આવે છે. જાણો તેમના વિશે..

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 27, 2022 | 10:24 AM
Share
નાગચંદ્રેશ્વર મંદિર, ઉજ્જૈન: નાગ દેવતાને સમર્પિત આ મંદિરના દરવાજા વર્ષમાં માત્ર એક જ વાર નાગ પંચમીના દિવસે ખોલવામાં આવે છે. આ દરમિયાન, ભક્તો મોટી સંખ્યામાં મંદિરે પહોંચે છે અને તેમની મનોકામના પૂર્ણ કરવા માટે પ્રાર્થના કરે છે.

નાગચંદ્રેશ્વર મંદિર, ઉજ્જૈન: નાગ દેવતાને સમર્પિત આ મંદિરના દરવાજા વર્ષમાં માત્ર એક જ વાર નાગ પંચમીના દિવસે ખોલવામાં આવે છે. આ દરમિયાન, ભક્તો મોટી સંખ્યામાં મંદિરે પહોંચે છે અને તેમની મનોકામના પૂર્ણ કરવા માટે પ્રાર્થના કરે છે.

1 / 5
રાણી પોખરી મંદિર, દહેરાદુન: રાણી પોખરી એટલે રાણીનું તળાવ. એવું કહેવાય છે કે આ મંદિરના દરવાજા વર્ષમાં દિવાળીના પાંચમા દિવસે જ ખુલે છે. આ મંદિરો તળાવની બરાબર મધ્યમાં આવેલા છે અને અહીં મોટી સંખ્યામાં ભક્તો પહોંચે છે.

રાણી પોખરી મંદિર, દહેરાદુન: રાણી પોખરી એટલે રાણીનું તળાવ. એવું કહેવાય છે કે આ મંદિરના દરવાજા વર્ષમાં દિવાળીના પાંચમા દિવસે જ ખુલે છે. આ મંદિરો તળાવની બરાબર મધ્યમાં આવેલા છે અને અહીં મોટી સંખ્યામાં ભક્તો પહોંચે છે.

2 / 5
મંગલા દેવી મંદિર, કર્ણાટકઃ કર્ણાટકના મેંગલોર શહેરમાં સ્થિત આ મંદિરના દરવાજા પણ વર્ષમાં માત્ર એક જ વાર ખોલવામાં આવે છે. આ મંદિર મેંગ્લોરમાં બોલારા નામના સ્થળે આવેલું છે. નવરાત્રિ દરમિયાન અહીં વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવે છે.

મંગલા દેવી મંદિર, કર્ણાટકઃ કર્ણાટકના મેંગલોર શહેરમાં સ્થિત આ મંદિરના દરવાજા પણ વર્ષમાં માત્ર એક જ વાર ખોલવામાં આવે છે. આ મંદિર મેંગ્લોરમાં બોલારા નામના સ્થળે આવેલું છે. નવરાત્રિ દરમિયાન અહીં વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવે છે.

3 / 5
હસનામ્બા મંદિરઃ કર્ણાટકમાં આવેલુ આ મંદિર અંબા દેવીને સમર્પિત છે. આ મંદિરના દરવાજા પણ દિવાળી દરમિયાન ખુલે છે. એવું કહેવાય છે કે આ મંદિર 12મી સદીમાં બનાવવામાં આવ્યું હતું.

હસનામ્બા મંદિરઃ કર્ણાટકમાં આવેલુ આ મંદિર અંબા દેવીને સમર્પિત છે. આ મંદિરના દરવાજા પણ દિવાળી દરમિયાન ખુલે છે. એવું કહેવાય છે કે આ મંદિર 12મી સદીમાં બનાવવામાં આવ્યું હતું.

4 / 5
એકલિંગેશ્વર મહાદેવ મંદિરઃ આ ધાર્મિક સ્થળ રાજસ્થાનના જયપુરમાં  આવેલું છે, જેના દરવાજા વર્ષમાં એક વખત શિવરાત્રીના દિવસે જ ખુલે છે. ભક્તો આ મંદિર ખુલવાની રાહ જુએ છે અને આ દિવસે દર્શન માટે લાંબી કતારો લાગે છે.

એકલિંગેશ્વર મહાદેવ મંદિરઃ આ ધાર્મિક સ્થળ રાજસ્થાનના જયપુરમાં આવેલું છે, જેના દરવાજા વર્ષમાં એક વખત શિવરાત્રીના દિવસે જ ખુલે છે. ભક્તો આ મંદિર ખુલવાની રાહ જુએ છે અને આ દિવસે દર્શન માટે લાંબી કતારો લાગે છે.

5 / 5
Follow Us
ભાવનગરના મહુવા શહેરમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત
ભાવનગરના મહુવા શહેરમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત
ગુજરાત ATS દ્વારા ભરૂચમાં જૈશ-એ-મોહમ્મદના સ્લીપર સેલનો પર્દાફાશ
ગુજરાત ATS દ્વારા ભરૂચમાં જૈશ-એ-મોહમ્મદના સ્લીપર સેલનો પર્દાફાશ
અમદાવાદ ફટાકડા ફેક્ટરીમાં ભીષણ દુર્ઘટના કેસમાં 2ની અટકાયત
અમદાવાદ ફટાકડા ફેક્ટરીમાં ભીષણ દુર્ઘટના કેસમાં 2ની અટકાયત
કચ્છના પશુપાલકો માટે રાહત: માત્ર ₹2માં મળશે ઘાસચારો, જુઓ નિયમો
કચ્છના પશુપાલકો માટે રાહત: માત્ર ₹2માં મળશે ઘાસચારો, જુઓ નિયમો
થરાદમાં SOGની રેડ: રૂ. 6.89 કરોડની ટ્રામાડોલ દવાઓનો જથ્થો જપ્ત
થરાદમાં SOGની રેડ: રૂ. 6.89 કરોડની ટ્રામાડોલ દવાઓનો જથ્થો જપ્ત
'The India Story' માં જોવા મળશે 'ભ્રષ્ટ સિસ્ટમ' સામેની લડાઈ
'The India Story' માં જોવા મળશે 'ભ્રષ્ટ સિસ્ટમ' સામેની લડાઈ
ડાયપરને ફ્રિજમાં મૂકીને માથા પર પહેરી લીધું - જુઓ Trending Video
ડાયપરને ફ્રિજમાં મૂકીને માથા પર પહેરી લીધું - જુઓ Trending Video
વરસાદના અભાવે ઘાસચારો, ખોળ અને ભૂસાના ભાવમાં ભારે વધારો
વરસાદના અભાવે ઘાસચારો, ખોળ અને ભૂસાના ભાવમાં ભારે વધારો
ST બસની આડે આવ્યું સિંહોનું ટોળું! 6 સિંહોને જોઈ મુસાફરો થયા રોમાંચિત
ST બસની આડે આવ્યું સિંહોનું ટોળું! 6 સિંહોને જોઈ મુસાફરો થયા રોમાંચિત
આ કેવો પ્રવાસી? રિક્ષાની છત પર મગર હોવાનો દાવો કરતો વીડિયો થયો વાયરલ !
આ કેવો પ્રવાસી? રિક્ષાની છત પર મગર હોવાનો દાવો કરતો વીડિયો થયો વાયરલ !
g clip-path="url(#clip0_868_265)">