AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Knowledge: ભારતના એવા કેટલાક મંદિરો છે જ્યાં વર્ષમાં માત્ર એક જ વાર ખુલે છે કપાટ!

Indian Temples: ભારત તેની સંસ્કૃતિ અને ખોરાક ઉપરાંત, તેની ધાર્મિક પ્રથાઓ માટે પણ ખૂબ જ પસંદ કરવામાં આવે છે. અહીં એવા ઘણા મંદિરો છે, જ્યાં મંદિરના દરવાજા વર્ષમાં માત્ર એક જ વાર ખોલવામાં આવે છે. જાણો તેમના વિશે..

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 27, 2022 | 10:24 AM
Share
નાગચંદ્રેશ્વર મંદિર, ઉજ્જૈન: નાગ દેવતાને સમર્પિત આ મંદિરના દરવાજા વર્ષમાં માત્ર એક જ વાર નાગ પંચમીના દિવસે ખોલવામાં આવે છે. આ દરમિયાન, ભક્તો મોટી સંખ્યામાં મંદિરે પહોંચે છે અને તેમની મનોકામના પૂર્ણ કરવા માટે પ્રાર્થના કરે છે.

નાગચંદ્રેશ્વર મંદિર, ઉજ્જૈન: નાગ દેવતાને સમર્પિત આ મંદિરના દરવાજા વર્ષમાં માત્ર એક જ વાર નાગ પંચમીના દિવસે ખોલવામાં આવે છે. આ દરમિયાન, ભક્તો મોટી સંખ્યામાં મંદિરે પહોંચે છે અને તેમની મનોકામના પૂર્ણ કરવા માટે પ્રાર્થના કરે છે.

1 / 5
રાણી પોખરી મંદિર, દહેરાદુન: રાણી પોખરી એટલે રાણીનું તળાવ. એવું કહેવાય છે કે આ મંદિરના દરવાજા વર્ષમાં દિવાળીના પાંચમા દિવસે જ ખુલે છે. આ મંદિરો તળાવની બરાબર મધ્યમાં આવેલા છે અને અહીં મોટી સંખ્યામાં ભક્તો પહોંચે છે.

રાણી પોખરી મંદિર, દહેરાદુન: રાણી પોખરી એટલે રાણીનું તળાવ. એવું કહેવાય છે કે આ મંદિરના દરવાજા વર્ષમાં દિવાળીના પાંચમા દિવસે જ ખુલે છે. આ મંદિરો તળાવની બરાબર મધ્યમાં આવેલા છે અને અહીં મોટી સંખ્યામાં ભક્તો પહોંચે છે.

2 / 5
મંગલા દેવી મંદિર, કર્ણાટકઃ કર્ણાટકના મેંગલોર શહેરમાં સ્થિત આ મંદિરના દરવાજા પણ વર્ષમાં માત્ર એક જ વાર ખોલવામાં આવે છે. આ મંદિર મેંગ્લોરમાં બોલારા નામના સ્થળે આવેલું છે. નવરાત્રિ દરમિયાન અહીં વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવે છે.

મંગલા દેવી મંદિર, કર્ણાટકઃ કર્ણાટકના મેંગલોર શહેરમાં સ્થિત આ મંદિરના દરવાજા પણ વર્ષમાં માત્ર એક જ વાર ખોલવામાં આવે છે. આ મંદિર મેંગ્લોરમાં બોલારા નામના સ્થળે આવેલું છે. નવરાત્રિ દરમિયાન અહીં વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવે છે.

3 / 5
હસનામ્બા મંદિરઃ કર્ણાટકમાં આવેલુ આ મંદિર અંબા દેવીને સમર્પિત છે. આ મંદિરના દરવાજા પણ દિવાળી દરમિયાન ખુલે છે. એવું કહેવાય છે કે આ મંદિર 12મી સદીમાં બનાવવામાં આવ્યું હતું.

હસનામ્બા મંદિરઃ કર્ણાટકમાં આવેલુ આ મંદિર અંબા દેવીને સમર્પિત છે. આ મંદિરના દરવાજા પણ દિવાળી દરમિયાન ખુલે છે. એવું કહેવાય છે કે આ મંદિર 12મી સદીમાં બનાવવામાં આવ્યું હતું.

4 / 5
એકલિંગેશ્વર મહાદેવ મંદિરઃ આ ધાર્મિક સ્થળ રાજસ્થાનના જયપુરમાં  આવેલું છે, જેના દરવાજા વર્ષમાં એક વખત શિવરાત્રીના દિવસે જ ખુલે છે. ભક્તો આ મંદિર ખુલવાની રાહ જુએ છે અને આ દિવસે દર્શન માટે લાંબી કતારો લાગે છે.

એકલિંગેશ્વર મહાદેવ મંદિરઃ આ ધાર્મિક સ્થળ રાજસ્થાનના જયપુરમાં આવેલું છે, જેના દરવાજા વર્ષમાં એક વખત શિવરાત્રીના દિવસે જ ખુલે છે. ભક્તો આ મંદિર ખુલવાની રાહ જુએ છે અને આ દિવસે દર્શન માટે લાંબી કતારો લાગે છે.

5 / 5
Follow Us
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
g clip-path="url(#clip0_868_265)">