Madhya Pradesh માં પૂરથી સ્થિતી બની ગંભીર, તસવીરોમાં કેદ થયા તબાહીના દ્રશ્યો

મધ્ય પ્રદેશના (Madhya Pradesh Flood) મોટાભાગના વિસ્તારોમાં કેટલાક દિવસથી સતત વરસાદના કારણે પૂરની સ્થિતી. રાજ્યના ગ્વાલિય-ચંબલ વિસ્તારમાં પૂરને કારણે હાલત ખરાબ થઇ ચૂકી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 03, 2021 | 11:07 PM

મધ્ય પ્રદેશના (Madhya Pradesh Flood) મોટાભાગના વિસ્તારોમાં કેટલાક દિવસથી સતત વરસાદના કારણે પૂરની સ્થિતી.

મધ્ય પ્રદેશના (Madhya Pradesh Flood) મોટાભાગના વિસ્તારોમાં કેટલાક દિવસથી સતત વરસાદના કારણે પૂરની સ્થિતી.

1 / 8
રાજ્યના ગ્વાલિય-ચંબલ વિસ્તારમાં પૂરને કારણે હાલત ખરાબ.

રાજ્યના ગ્વાલિય-ચંબલ વિસ્તારમાં પૂરને કારણે હાલત ખરાબ.

2 / 8
ગ્વાલિય-ચંબલ વિસ્તારમાં સ્થિતી ખૂબ ભયાનક થઇ ચૂકી છે. અહીં જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયુ છે.

ગ્વાલિય-ચંબલ વિસ્તારમાં સ્થિતી ખૂબ ભયાનક થઇ ચૂકી છે. અહીં જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયુ છે.

3 / 8
શિવપુરી અને શેઓપુરમાં 2 દિવસમાં લગભગ 800 મિલીમીટર વરસાદ નોંધાયો છે જેના કારણે પૂરની સ્થિતી સર્જાઇ છે.

શિવપુરી અને શેઓપુરમાં 2 દિવસમાં લગભગ 800 મિલીમીટર વરસાદ નોંધાયો છે જેના કારણે પૂરની સ્થિતી સર્જાઇ છે.

4 / 8
સીએમ શિવરાજ સિંહે જણાવ્યુ કે, ભારે વરસાદના કારણે ગ્વાલિય-ચંબલ ક્ષેત્રમાં 1,100 ગામ પ્રભાવિત થયા છે.

સીએમ શિવરાજ સિંહે જણાવ્યુ કે, ભારે વરસાદના કારણે ગ્વાલિય-ચંબલ ક્ષેત્રમાં 1,100 ગામ પ્રભાવિત થયા છે.

5 / 8
પૂરની સ્થિતીથી બચવા માટે ઇન્ડિયન એર ફોર્સની ટીમો પણ રાહત અને બચાવ કાર્યોમાં લાગી છે.

પૂરની સ્થિતીથી બચવા માટે ઇન્ડિયન એર ફોર્સની ટીમો પણ રાહત અને બચાવ કાર્યોમાં લાગી છે.

6 / 8
શિવપુરી અને ગ્વાલિયરમાં વાયુસેનાના 5 હેલિકોપ્ટર રેસ્ક્યૂ કામમાં જોતરાયુ.

શિવપુરી અને ગ્વાલિયરમાં વાયુસેનાના 5 હેલિકોપ્ટર રેસ્ક્યૂ કામમાં જોતરાયુ.

7 / 8
સેના, SFRF અને NDRF ની મદદથી હમણાં સુધી કેટલાક લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યુ છે.

સેના, SFRF અને NDRF ની મદદથી હમણાં સુધી કેટલાક લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યુ છે.

8 / 8

Latest News Updates

Follow Us:
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">