AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surendranagar News: થાનગઢમાં પરપ્રાંતીયોને નવરાત્રીથી મળી રોજગારી, બનાવે છે કોડિયા અને ગરબો, જુઓ Photos

ગુજરાત સહિત દેશ ભરમાંથી આવતા પરપ્રાંતીયોને સીરામીક ઉદ્યોગ રોજી રોટી પુરી પાડે છે થાનગઢ ગામમાં સીરામીકના નાના ગૃહ ઉદ્યોગો ફાલ્યા ફુલ્યા છે, હિન્દુ શાસ્ત્રમાં માટીના કોડીયાનું મહત્વ રહેલ છે, જેથી હજુ પણ નવરાત્રી અને દિવાળી દરમિયાન માટીના ગરબા અને કોડીયાની માંગ રહેતી હોય છે. થાનગઢ શહેરમાં હજુ પણ આવા રંગીન કોડીયા ગરબા માટલા બનાવવાના ગૃહ ઉદ્યોગ ધમધમી રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 10, 2023 | 7:10 AM
Share
સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢમાં સીરામીક ઉદ્યોગ ફુલ્યો ફાલ્યો છે અને ગુજરાત સહિત દેશ ભરમાંથી આવતા પરપ્રાંતીયોને સીરામીક ઉદ્યોગ રોજી રોટી પુરી પાડે છે થાનગઢ ગામમાં સીરામીકના નાના ગૃહ ઉદ્યોગો ફાલ્યા ફુલ્યા છે અને લોકોને ઘરે બેઠા રોજીરોટી મળી રહે છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢમાં સીરામીક ઉદ્યોગ ફુલ્યો ફાલ્યો છે અને ગુજરાત સહિત દેશ ભરમાંથી આવતા પરપ્રાંતીયોને સીરામીક ઉદ્યોગ રોજી રોટી પુરી પાડે છે થાનગઢ ગામમાં સીરામીકના નાના ગૃહ ઉદ્યોગો ફાલ્યા ફુલ્યા છે અને લોકોને ઘરે બેઠા રોજીરોટી મળી રહે છે.

1 / 6
ત્યારે હાલ હવે નવલા નોરતા આવી રહ્યા છે અને માં અંબાની આરાધના કરવા ધર્મપ્રેમી મહિલાઓ બાળકીઓ થનગની રહી છે, ત્યારે થાનગઢ સીરામીક ઉધોગમાં રંગ બેરંગી  માટીના કોડીયા ગરબા બનવાના શરૂ થઇ ગયા છે.

ત્યારે હાલ હવે નવલા નોરતા આવી રહ્યા છે અને માં અંબાની આરાધના કરવા ધર્મપ્રેમી મહિલાઓ બાળકીઓ થનગની રહી છે, ત્યારે થાનગઢ સીરામીક ઉધોગમાં રંગ બેરંગી માટીના કોડીયા ગરબા બનવાના શરૂ થઇ ગયા છે.

2 / 6
હાલ ઇલેક્ટ્રોનિક લાઇટનિંગ કોડીયા આવે છે, પરંતુ હિન્દુ શાસ્ત્રમાં માટીના કોડીયાનું મહત્વ રહેલ છે, જેથી હજુ પણ નવરાત્રી અને દિવાળી દરમિયાન માટીના ગરબા અને કોડીયાની માંગ રહેતી હોય છે.

હાલ ઇલેક્ટ્રોનિક લાઇટનિંગ કોડીયા આવે છે, પરંતુ હિન્દુ શાસ્ત્રમાં માટીના કોડીયાનું મહત્વ રહેલ છે, જેથી હજુ પણ નવરાત્રી અને દિવાળી દરમિયાન માટીના ગરબા અને કોડીયાની માંગ રહેતી હોય છે.

3 / 6
થાનગઢ શહેરમાં હજુ પણ આવા રંગીન કોડીયા ગરબા માટલા બનાવવાના ગૃહ ઉદ્યોગ ધમધમી રહ્યા છે અને આજુબાજુની મહિલાઓ અને પુરૂષોને રોજના ત્રણસોથી પાંચસૌ રૂપીયા રોજગારી પુરી પાડે છે.

થાનગઢ શહેરમાં હજુ પણ આવા રંગીન કોડીયા ગરબા માટલા બનાવવાના ગૃહ ઉદ્યોગ ધમધમી રહ્યા છે અને આજુબાજુની મહિલાઓ અને પુરૂષોને રોજના ત્રણસોથી પાંચસૌ રૂપીયા રોજગારી પુરી પાડે છે.

4 / 6
નવરાત્રીમાં માંની ભક્તિ તેમજ આરાધના પર્વનુ અનેરૂ મહત્વ હોઇ છે, ખાસ કરીને ગુજરાતમાં નવરાત્રીનું અનેરૂ મહત્વ હોઇ છે, થાનગઢના કારીગરો દ્રારા વર્ષોથી ગરબા બનાવવામાં આવે છે જેમા અલગ અલગ ડિઝાઇન પેઇન્ટિંગ કરીને ગરબાને અનેરૂ ઓપ આપવામાં આવે છે.

નવરાત્રીમાં માંની ભક્તિ તેમજ આરાધના પર્વનુ અનેરૂ મહત્વ હોઇ છે, ખાસ કરીને ગુજરાતમાં નવરાત્રીનું અનેરૂ મહત્વ હોઇ છે, થાનગઢના કારીગરો દ્રારા વર્ષોથી ગરબા બનાવવામાં આવે છે જેમા અલગ અલગ ડિઝાઇન પેઇન્ટિંગ કરીને ગરબાને અનેરૂ ઓપ આપવામાં આવે છે.

5 / 6
નવરાત્રી દરમિયાન ભક્તો મંદિરમાં પણ ગરબો મુકતા હોઇ છે ત્યારે માં અંબાનું આરાધનાનું પર્વ નવરાત્રી આવે છે ત્યારે થાનગઢની ઉદ્યોગ નવરાત્રીમાં કોઇની રોજીરોટી માટે પણ મહત્વનું બન્યુ છે. (Input Credit: sajid Belim)

નવરાત્રી દરમિયાન ભક્તો મંદિરમાં પણ ગરબો મુકતા હોઇ છે ત્યારે માં અંબાનું આરાધનાનું પર્વ નવરાત્રી આવે છે ત્યારે થાનગઢની ઉદ્યોગ નવરાત્રીમાં કોઇની રોજીરોટી માટે પણ મહત્વનું બન્યુ છે. (Input Credit: sajid Belim)

6 / 6
ઘરમાં સમસ્યાઓ ઊભી થઈ શકે છે, વધુ પડતું ખાવાનું ટાળો
ઘરમાં સમસ્યાઓ ઊભી થઈ શકે છે, વધુ પડતું ખાવાનું ટાળો
સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
g clip-path="url(#clip0_868_265)">