આજે 8 માર્ચને શુક્રવારના રોજ શેરબજાર ખુલશે કે બંધ રહેશે? જાણો

ભારતીય શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. 7 માર્ચના રોજ સવારે સેન્સેક્સ 159.18 પોઈન્ટ વધીને 74,245.17ની ઓલ ટાઈમ હાઈ લેવલ પર પહોંચ્યો હતો. આ સાથે જ નિફ્ટી પણ 49.6 પોઈન્ટના વધારા સાથે 22,523.65 પોઈન્ટના રેકોર્ડ સ્તરે જોવા મળ્યો હતો.

| Updated on: Mar 08, 2024 | 12:01 AM
ભારતીય શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. 7 માર્ચના રોજ સવારે સેન્સેક્સ 159.18 પોઈન્ટ વધીને 74,245.17ની ઓલ ટાઈમ હાઈ લેવલ પર પહોંચ્યો હતો. આ સાથે જ નિફ્ટી પણ 49.6 પોઈન્ટના વધારા સાથે 22,523.65 પોઈન્ટના રેકોર્ડ સ્તરે જોવા મળ્યો હતો. બુધવારે પણ  સેન્સેક્સ 408.86 પોઈન્ટ વધીને 74,085.99 પર અને નિફ્ટી 117.75 પોઈન્ટ વધીને 22,474.05ની નવી ટોચે બંધ રહ્યા હતા.

ભારતીય શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. 7 માર્ચના રોજ સવારે સેન્સેક્સ 159.18 પોઈન્ટ વધીને 74,245.17ની ઓલ ટાઈમ હાઈ લેવલ પર પહોંચ્યો હતો. આ સાથે જ નિફ્ટી પણ 49.6 પોઈન્ટના વધારા સાથે 22,523.65 પોઈન્ટના રેકોર્ડ સ્તરે જોવા મળ્યો હતો. બુધવારે પણ સેન્સેક્સ 408.86 પોઈન્ટ વધીને 74,085.99 પર અને નિફ્ટી 117.75 પોઈન્ટ વધીને 22,474.05ની નવી ટોચે બંધ રહ્યા હતા.

1 / 5
આજે એટલે કે 8 માર્ચના રોજ મહાશિવરાત્રીનો તહેવાર છે. તેથી ઘણા લોકો મૂંઝવણમાં છે કે શું મહાશિવરાત્રિ પર શેરબજાર ખુલશે કે બંધ રહેશે. BSEના પરિપત્ર મુજબ આજે શેરબજાર બંધ રહેવાના છે.

આજે એટલે કે 8 માર્ચના રોજ મહાશિવરાત્રીનો તહેવાર છે. તેથી ઘણા લોકો મૂંઝવણમાં છે કે શું મહાશિવરાત્રિ પર શેરબજાર ખુલશે કે બંધ રહેશે. BSEના પરિપત્ર મુજબ આજે શેરબજાર બંધ રહેવાના છે.

2 / 5
આ ઉપરાંત 9 માર્ચે બીજો શનિવાર અને 10 માર્ચે રવિવાર હોવાથી શેરબજાર બંધ રહેશે. ગુરુવારના કામકાજ બાદ તમામ બેંક અને શેરબજાર સીધા સોમવારે ખુલશે. બેંક અને શેરબજારમાં સતત 3 દિવસની રજા રહેશે.

આ ઉપરાંત 9 માર્ચે બીજો શનિવાર અને 10 માર્ચે રવિવાર હોવાથી શેરબજાર બંધ રહેશે. ગુરુવારના કામકાજ બાદ તમામ બેંક અને શેરબજાર સીધા સોમવારે ખુલશે. બેંક અને શેરબજારમાં સતત 3 દિવસની રજા રહેશે.

3 / 5
માર્ચ મહિનામાં શેરબજાર શનિવાર અને રવિવાર ઉપરાંત ત્રણ દિવસ બંધ રહેશે. માર્ચમાં કુલ ત્રણ રજાઓ આવે છે. જેમાં 8 માર્ચને શુક્રવારે મહાશિવરાત્રિ છે, 25 માર્ચને સોમવારના રોજ હોળી/ધુળેટીના કારણે અને 29 માર્ચને શુક્રવારના રોજ ગુડ ફ્રાઈડેના કારણે શેરબજાર બંધ રહેશે.

માર્ચ મહિનામાં શેરબજાર શનિવાર અને રવિવાર ઉપરાંત ત્રણ દિવસ બંધ રહેશે. માર્ચમાં કુલ ત્રણ રજાઓ આવે છે. જેમાં 8 માર્ચને શુક્રવારે મહાશિવરાત્રિ છે, 25 માર્ચને સોમવારના રોજ હોળી/ધુળેટીના કારણે અને 29 માર્ચને શુક્રવારના રોજ ગુડ ફ્રાઈડેના કારણે શેરબજાર બંધ રહેશે.

4 / 5
માર્ચ મહિનામાં શેરબજાર શનિવાર અને રવિવારની રજા સહિત 3 દિવસ મળી કુલ 13 દિવસ બંધ રહેશે. આ દરમિયાન NSE અને BSE સૂચકાંકો પર ઈક્વિટી, ડેરિવેટિવ્ઝ અને SLB સેગમેન્ટ્સમાં કોઈ ટ્રેડિંગ થશે નહીં.

માર્ચ મહિનામાં શેરબજાર શનિવાર અને રવિવારની રજા સહિત 3 દિવસ મળી કુલ 13 દિવસ બંધ રહેશે. આ દરમિયાન NSE અને BSE સૂચકાંકો પર ઈક્વિટી, ડેરિવેટિવ્ઝ અને SLB સેગમેન્ટ્સમાં કોઈ ટ્રેડિંગ થશે નહીં.

5 / 5

Latest News Updates

Follow Us:
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ મારી બાજી, 94.75% છોકરીઓ થઈ પાસ
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ મારી બાજી, 94.75% છોકરીઓ થઈ પાસ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
"મેન્ટરિંગ બિયોન્ડ AI" પુસ્તકનું જે એમ વ્યાસના હસ્તે કરાયું વિમોચન
ભારજ નદી પરનો પુલ બેસી જતા તંત્રએ કરોડોના ખર્ચે બનાવ્યુ કામચલાઉ છલિયુ
ભારજ નદી પરનો પુલ બેસી જતા તંત્રએ કરોડોના ખર્ચે બનાવ્યુ કામચલાઉ છલિયુ
રાજકોટમાં પાણીનો જથ્થો પુરતો પ્રમાણમાં હોવાનો મનપા કમિશનરનો દાવો
રાજકોટમાં પાણીનો જથ્થો પુરતો પ્રમાણમાં હોવાનો મનપા કમિશનરનો દાવો
કાળજાળ ગરમી વચ્ચે માવઠુ, ભાવનગર અને બોટાદમાં બપોર બાદ વાતાવરણમાં પલટો
કાળજાળ ગરમી વચ્ચે માવઠુ, ભાવનગર અને બોટાદમાં બપોર બાદ વાતાવરણમાં પલટો
ભર ઉનાળે ગુજરાતના 50 ડેમના તળિયા ઝાટક
ભર ઉનાળે ગુજરાતના 50 ડેમના તળિયા ઝાટક
g clip-path="url(#clip0_868_265)">