AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભગવાન શિવના રૂદ્રાક્ષને ધારણ કરતા પહેલા જાણી લો તેના માટેના જરૂરી નિયમો

રુદ્રાક્ષની ઉત્પત્તિ ભગવાન શિવના આંસુમાંથી થઈ હોવાનું કહેવાય છે. તેને ધારણ કરનાર પર શિવની વિશેષ કૃપા હોય છે. પરંતુ તેને પહેરવા માટે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે, તેનું હંમેશા પાલન કરવું જોઈએ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 29, 2021 | 4:07 PM
Share
રૂદ્રાક્ષને ભગવાન શિવનો પ્રસાદ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દૈવી રત્ન ભગવાન શિવના આંસુમાંથી બન્યું છે. વિવિધ પ્રકારના રત્નોમાં રુદ્રાક્ષનું પોતાનું મહત્વ છે. ભલે તે અન્ય તમામ પ્રકારના રત્નો જેટલું તેજસ્વી ન હોય, પરંતુ તેની અસર ચમત્કારિક છે કારણ કે તે ભગવાન શંકરને ખૂબ પ્રિય છે. આ જ કારણ છે કે વિશ્વભરના શિવ ભક્તો તેને હંમેશા કોઈને કોઈ રૂપમાં પહેરે છે.

રૂદ્રાક્ષને ભગવાન શિવનો પ્રસાદ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દૈવી રત્ન ભગવાન શિવના આંસુમાંથી બન્યું છે. વિવિધ પ્રકારના રત્નોમાં રુદ્રાક્ષનું પોતાનું મહત્વ છે. ભલે તે અન્ય તમામ પ્રકારના રત્નો જેટલું તેજસ્વી ન હોય, પરંતુ તેની અસર ચમત્કારિક છે કારણ કે તે ભગવાન શંકરને ખૂબ પ્રિય છે. આ જ કારણ છે કે વિશ્વભરના શિવ ભક્તો તેને હંમેશા કોઈને કોઈ રૂપમાં પહેરે છે.

1 / 5
તમે ઘણા લોકોને કાળા દોરામાં રૂદ્રાક્ષ ધારણ કરતા જોયા હશે, પરંતુ તમારે આવી ભૂલ ક્યારેય ન કરવી જોઈએ. રુદ્રાક્ષને હંમેશા લાલ કે પીળા દોરામાં ધારણ કરો. તેને ક્યારેય કાળા દોરામાં ન પહેરવો જોઈએ.

તમે ઘણા લોકોને કાળા દોરામાં રૂદ્રાક્ષ ધારણ કરતા જોયા હશે, પરંતુ તમારે આવી ભૂલ ક્યારેય ન કરવી જોઈએ. રુદ્રાક્ષને હંમેશા લાલ કે પીળા દોરામાં ધારણ કરો. તેને ક્યારેય કાળા દોરામાં ન પહેરવો જોઈએ.

2 / 5
રૂદ્રાક્ષનો સંબંધ શિવ સાથે છે, તેથી તેને સ્પર્શ કરતી વખતે સ્વચ્છતાનું સંપૂર્ણ ધ્યાન રાખો. તેને હંમેશા સ્નાન કર્યા પછી જ પહેરવું જોઈએ. આ સાથે રુદ્રાક્ષ ધારણ કરતી વખતે મનમાં 'ઓમ નમઃ શિવાય' મંત્રનો જાપ અવશ્ય કરો.

રૂદ્રાક્ષનો સંબંધ શિવ સાથે છે, તેથી તેને સ્પર્શ કરતી વખતે સ્વચ્છતાનું સંપૂર્ણ ધ્યાન રાખો. તેને હંમેશા સ્નાન કર્યા પછી જ પહેરવું જોઈએ. આ સાથે રુદ્રાક્ષ ધારણ કરતી વખતે મનમાં 'ઓમ નમઃ શિવાય' મંત્રનો જાપ અવશ્ય કરો.

3 / 5
બીજાના પહેરેલા રુદ્રાક્ષ ક્યારેય પોતાએ ન પહેરવા જોઈએ અને સાથે જ તમારા પોતાના રૂદ્રાક્ષ બીજા કોઈને પહેરવા ન આપવા જોઈએ. રૂદ્રાક્ષની માળા બનાવતી વખતે ધ્યાન રાખો કે તેમાં ઓછામાં ઓછા 27 મણકા હોવા જોઈએ.

બીજાના પહેરેલા રુદ્રાક્ષ ક્યારેય પોતાએ ન પહેરવા જોઈએ અને સાથે જ તમારા પોતાના રૂદ્રાક્ષ બીજા કોઈને પહેરવા ન આપવા જોઈએ. રૂદ્રાક્ષની માળા બનાવતી વખતે ધ્યાન રાખો કે તેમાં ઓછામાં ઓછા 27 મણકા હોવા જોઈએ.

4 / 5
દોરા સિવાય તમે રૂદ્રાક્ષને ચાંદી અથવા સોનામાં જડીને પણ ધારણ કરી શકો છો. પરંતુ જો તમે માળા બનાવતા હોય તો ધ્યાન રાખો કે રુદ્રાક્ષ વિષમ સંખ્યામાં હોવો જોઈએ.

દોરા સિવાય તમે રૂદ્રાક્ષને ચાંદી અથવા સોનામાં જડીને પણ ધારણ કરી શકો છો. પરંતુ જો તમે માળા બનાવતા હોય તો ધ્યાન રાખો કે રુદ્રાક્ષ વિષમ સંખ્યામાં હોવો જોઈએ.

5 / 5
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">