ભગવાન શિવના રૂદ્રાક્ષને ધારણ કરતા પહેલા જાણી લો તેના માટેના જરૂરી નિયમો
રુદ્રાક્ષની ઉત્પત્તિ ભગવાન શિવના આંસુમાંથી થઈ હોવાનું કહેવાય છે. તેને ધારણ કરનાર પર શિવની વિશેષ કૃપા હોય છે. પરંતુ તેને પહેરવા માટે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે, તેનું હંમેશા પાલન કરવું જોઈએ.
Latest News Updates
Most Read Stories