ભગવાન શિવના રૂદ્રાક્ષને ધારણ કરતા પહેલા જાણી લો તેના માટેના જરૂરી નિયમો

રુદ્રાક્ષની ઉત્પત્તિ ભગવાન શિવના આંસુમાંથી થઈ હોવાનું કહેવાય છે. તેને ધારણ કરનાર પર શિવની વિશેષ કૃપા હોય છે. પરંતુ તેને પહેરવા માટે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે, તેનું હંમેશા પાલન કરવું જોઈએ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 29, 2021 | 4:07 PM
રૂદ્રાક્ષને ભગવાન શિવનો પ્રસાદ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દૈવી રત્ન ભગવાન શિવના આંસુમાંથી બન્યું છે. વિવિધ પ્રકારના રત્નોમાં રુદ્રાક્ષનું પોતાનું મહત્વ છે. ભલે તે અન્ય તમામ પ્રકારના રત્નો જેટલું તેજસ્વી ન હોય, પરંતુ તેની અસર ચમત્કારિક છે કારણ કે તે ભગવાન શંકરને ખૂબ પ્રિય છે. આ જ કારણ છે કે વિશ્વભરના શિવ ભક્તો તેને હંમેશા કોઈને કોઈ રૂપમાં પહેરે છે.

રૂદ્રાક્ષને ભગવાન શિવનો પ્રસાદ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દૈવી રત્ન ભગવાન શિવના આંસુમાંથી બન્યું છે. વિવિધ પ્રકારના રત્નોમાં રુદ્રાક્ષનું પોતાનું મહત્વ છે. ભલે તે અન્ય તમામ પ્રકારના રત્નો જેટલું તેજસ્વી ન હોય, પરંતુ તેની અસર ચમત્કારિક છે કારણ કે તે ભગવાન શંકરને ખૂબ પ્રિય છે. આ જ કારણ છે કે વિશ્વભરના શિવ ભક્તો તેને હંમેશા કોઈને કોઈ રૂપમાં પહેરે છે.

1 / 5
તમે ઘણા લોકોને કાળા દોરામાં રૂદ્રાક્ષ ધારણ કરતા જોયા હશે, પરંતુ તમારે આવી ભૂલ ક્યારેય ન કરવી જોઈએ. રુદ્રાક્ષને હંમેશા લાલ કે પીળા દોરામાં ધારણ કરો. તેને ક્યારેય કાળા દોરામાં ન પહેરવો જોઈએ.

તમે ઘણા લોકોને કાળા દોરામાં રૂદ્રાક્ષ ધારણ કરતા જોયા હશે, પરંતુ તમારે આવી ભૂલ ક્યારેય ન કરવી જોઈએ. રુદ્રાક્ષને હંમેશા લાલ કે પીળા દોરામાં ધારણ કરો. તેને ક્યારેય કાળા દોરામાં ન પહેરવો જોઈએ.

2 / 5
રૂદ્રાક્ષનો સંબંધ શિવ સાથે છે, તેથી તેને સ્પર્શ કરતી વખતે સ્વચ્છતાનું સંપૂર્ણ ધ્યાન રાખો. તેને હંમેશા સ્નાન કર્યા પછી જ પહેરવું જોઈએ. આ સાથે રુદ્રાક્ષ ધારણ કરતી વખતે મનમાં 'ઓમ નમઃ શિવાય' મંત્રનો જાપ અવશ્ય કરો.

રૂદ્રાક્ષનો સંબંધ શિવ સાથે છે, તેથી તેને સ્પર્શ કરતી વખતે સ્વચ્છતાનું સંપૂર્ણ ધ્યાન રાખો. તેને હંમેશા સ્નાન કર્યા પછી જ પહેરવું જોઈએ. આ સાથે રુદ્રાક્ષ ધારણ કરતી વખતે મનમાં 'ઓમ નમઃ શિવાય' મંત્રનો જાપ અવશ્ય કરો.

3 / 5
બીજાના પહેરેલા રુદ્રાક્ષ ક્યારેય પોતાએ ન પહેરવા જોઈએ અને સાથે જ તમારા પોતાના રૂદ્રાક્ષ બીજા કોઈને પહેરવા ન આપવા જોઈએ. રૂદ્રાક્ષની માળા બનાવતી વખતે ધ્યાન રાખો કે તેમાં ઓછામાં ઓછા 27 મણકા હોવા જોઈએ.

બીજાના પહેરેલા રુદ્રાક્ષ ક્યારેય પોતાએ ન પહેરવા જોઈએ અને સાથે જ તમારા પોતાના રૂદ્રાક્ષ બીજા કોઈને પહેરવા ન આપવા જોઈએ. રૂદ્રાક્ષની માળા બનાવતી વખતે ધ્યાન રાખો કે તેમાં ઓછામાં ઓછા 27 મણકા હોવા જોઈએ.

4 / 5
દોરા સિવાય તમે રૂદ્રાક્ષને ચાંદી અથવા સોનામાં જડીને પણ ધારણ કરી શકો છો. પરંતુ જો તમે માળા બનાવતા હોય તો ધ્યાન રાખો કે રુદ્રાક્ષ વિષમ સંખ્યામાં હોવો જોઈએ.

દોરા સિવાય તમે રૂદ્રાક્ષને ચાંદી અથવા સોનામાં જડીને પણ ધારણ કરી શકો છો. પરંતુ જો તમે માળા બનાવતા હોય તો ધ્યાન રાખો કે રુદ્રાક્ષ વિષમ સંખ્યામાં હોવો જોઈએ.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">