AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ 2 ગુજરાતી યુવાનોએ ટ્રેન, બસ કે ગાડી નહિ, સાયકલથી કરી 2500 કિલોમીટરની ચારધામની યાત્રા, જુઓ ફોટો

ગુજરાતી લોકો નવું અને સાહસ કરવામાં સૌથી આગળ હોય છે એમાં પણ સુરતના હોય તો જોવાનું શું ચારધામની યાત્રા સાયકલ પ્રવાસ દ્વારા બે યુવાનોએ 36 દિવસમાં પૂરી કરી છે. તેમના આ કાર્યથી પરિવારના સભ્યો ખૂબ ગૌરવ અનુભવી રહ્યા છે

Sanjay Chandel
| Edited By: | Updated on: Jun 26, 2024 | 2:25 PM
Share
સુરતના બે યુવાન સાયકલ પ્રવાસ દ્વારા ચારધામની યાત્રાની 10.5.24 ના રોજ સવારથી પ્રવાસની શરૂઆત કરી હતી. રોહિત ભરતભાઈ વરિયા અને  સાહીલ દેવરાજભાઇ ઉનાગર બંને યુવાન સુરતના કતારગામ વિસ્તારના છે.

સુરતના બે યુવાન સાયકલ પ્રવાસ દ્વારા ચારધામની યાત્રાની 10.5.24 ના રોજ સવારથી પ્રવાસની શરૂઆત કરી હતી. રોહિત ભરતભાઈ વરિયા અને સાહીલ દેવરાજભાઇ ઉનાગર બંને યુવાન સુરતના કતારગામ વિસ્તારના છે.

1 / 6
બંને યુવાન રોજ 90 થી 100 કિલોમીટર સીધા રસ્તા પર સાયકલ ચલાવતા હતા. પહાડી વિસ્તારમાં 35 થી 50 કિલોમીટર તેઓ સાયકલ ચલાવતા હતા. તેઓ સવારે 6:00 વાગ્યાથી 12:00 વાગ્યા સુધી સાયકલ ચલાવતા હતા. 12 થી 2  આરામ કરીને 2 થી 7 બધા સુધી સાયકલ ચલાવતા હતા. રસ્તા અને યાત્રા ખૂબ કઠિન હતી. ભગવાન ભગવાન શંકરનું નામ લઈને પ્રવાસ કરતા હતા.

બંને યુવાન રોજ 90 થી 100 કિલોમીટર સીધા રસ્તા પર સાયકલ ચલાવતા હતા. પહાડી વિસ્તારમાં 35 થી 50 કિલોમીટર તેઓ સાયકલ ચલાવતા હતા. તેઓ સવારે 6:00 વાગ્યાથી 12:00 વાગ્યા સુધી સાયકલ ચલાવતા હતા. 12 થી 2 આરામ કરીને 2 થી 7 બધા સુધી સાયકલ ચલાવતા હતા. રસ્તા અને યાત્રા ખૂબ કઠિન હતી. ભગવાન ભગવાન શંકરનું નામ લઈને પ્રવાસ કરતા હતા.

2 / 6
તેઓ રાતે મંદિર કે ધર્મશાળામાં આરામ કરતા હતા. બંને લોકોને રહેવા જમવાની વ્યવસ્થા લોકો કરી આપતા હતા, સૌથી વધારે પેટ્રોલ પંપ રહેવાનું વધારે પસંદ કરતા હતા. ત્યાં જમવાથી લઈને રહેવાની બધી સુવિધા મળી જતી હતી. આ બંને યુવાનોને દિલ્હી અને રાજસ્થાનમાં સાયકલમાં એક એક વાર જ પંચર પડ્યું છે.

તેઓ રાતે મંદિર કે ધર્મશાળામાં આરામ કરતા હતા. બંને લોકોને રહેવા જમવાની વ્યવસ્થા લોકો કરી આપતા હતા, સૌથી વધારે પેટ્રોલ પંપ રહેવાનું વધારે પસંદ કરતા હતા. ત્યાં જમવાથી લઈને રહેવાની બધી સુવિધા મળી જતી હતી. આ બંને યુવાનોને દિલ્હી અને રાજસ્થાનમાં સાયકલમાં એક એક વાર જ પંચર પડ્યું છે.

3 / 6
 અગાઉ પણ આ બંને યુવાનને એક વિચાર આવ્યો કે બધા જ ગાડી બસ કે ટ્રેનમાં પ્રવાસ માટે જાય છે, તો એમણે સાયકલ પ્રવાસ કરવાનું નક્કી કર્યું 4.1.24 ના રોજ સુરત થી દ્વારકા સાયકલ પર પ્રવાસ કર્યો હતો.14 દિવસમાં જ તેઓ સુરત પરત આવ્યા હતા. એના પરથી એમની હિંમત વધતા આ ચારધામની યાત્રા 2500 કિલોમીટરની 36 દિવસમાં પૂરી કરીને સુરત પરત કર્યા.

અગાઉ પણ આ બંને યુવાનને એક વિચાર આવ્યો કે બધા જ ગાડી બસ કે ટ્રેનમાં પ્રવાસ માટે જાય છે, તો એમણે સાયકલ પ્રવાસ કરવાનું નક્કી કર્યું 4.1.24 ના રોજ સુરત થી દ્વારકા સાયકલ પર પ્રવાસ કર્યો હતો.14 દિવસમાં જ તેઓ સુરત પરત આવ્યા હતા. એના પરથી એમની હિંમત વધતા આ ચારધામની યાત્રા 2500 કિલોમીટરની 36 દિવસમાં પૂરી કરીને સુરત પરત કર્યા.

4 / 6
રોહિત ભરતભાઈ વરિયા 12 કોમર્સની પરીક્ષા આપી અને  સાહીલ દેવરાજભાઇ ઉનાગર 10માં ધોરણની પછી સાયકલ યાત્રા  પર ગયા હતા.

રોહિત ભરતભાઈ વરિયા 12 કોમર્સની પરીક્ષા આપી અને સાહીલ દેવરાજભાઇ ઉનાગર 10માં ધોરણની પછી સાયકલ યાત્રા પર ગયા હતા.

5 / 6
આ બંને યુવાનોના સાહસ જોઈને પ્રજાપતિ વાટલીયા સમાજ દ્વારા સમાજના બંને યુવાનોને કતારગામ કાન્તારેશ્વર મંદિર ખાતે ધામધૂમથી સ્વાગત કરી બંનેને ઘોડા પર બેસાડીને સન્માન આપવામાં આવ્યું સોસાયટી તેમજ પરિવારના સભ્યો ખૂબ ગૌરવ અનુભવી રહ્યા છે.

આ બંને યુવાનોના સાહસ જોઈને પ્રજાપતિ વાટલીયા સમાજ દ્વારા સમાજના બંને યુવાનોને કતારગામ કાન્તારેશ્વર મંદિર ખાતે ધામધૂમથી સ્વાગત કરી બંનેને ઘોડા પર બેસાડીને સન્માન આપવામાં આવ્યું સોસાયટી તેમજ પરિવારના સભ્યો ખૂબ ગૌરવ અનુભવી રહ્યા છે.

6 / 6
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">