Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rath Yatra 2023: ભગવાનના મામેરાની તડામાર તૈયારીની શરૂઆત, જુઓ PHOTOS

જગન્નાથ ભગવાનની રથયાત્રાને લઈ તૈયારીઓ પૂર જોશમાં ચાલી રહી છે. ત્યારે ભગવાનના મામેરાને લઈ તૈયારી શરૂ કરવામાં આવી છે. મામેરાનું બુકિંગ એડવાન્સમાં થઇ જતું હોય છે. જો નંબર લાગી જાય તો જીવન ધન્ય ધન્ય થઇ જતું હોય છે.

Deepak sen
| Edited By: | Updated on: May 14, 2023 | 10:40 PM
રથયાત્રા પૂર્વે મામેરા ના યજમાનના ઘરે તૈયારીઓ કરવામાં આવી રહી છે. શાયોના ગ્રુપના ઘનશ્યામભાઈ પટેલ મામેરાના આ વખતના યજમાન છે. જેમને 10 વર્ષની રાહ જોયા પછી મામેરુ કરવાનો અવસર મળ્યો છે.

રથયાત્રા પૂર્વે મામેરા ના યજમાનના ઘરે તૈયારીઓ કરવામાં આવી રહી છે. શાયોના ગ્રુપના ઘનશ્યામભાઈ પટેલ મામેરાના આ વખતના યજમાન છે. જેમને 10 વર્ષની રાહ જોયા પછી મામેરુ કરવાનો અવસર મળ્યો છે.

1 / 5
ડ્રોમાં આ વખતે ભગવાનનું મામેરુ કરવાની ઘનશ્યામભાઈ પટેલને તક મળી છે. કુલ 3700 સાળી એક જ રંગ અને એક જ ડિઝાઇનની તૈયાર કરવામાં આવી છે જોકે ભાઈઓ માટે 700 કુર્તા એક જ રંગ અને એક જ ડિઝાઇનના તૈયાર કરાવવા માં આવ્યા છે.

ડ્રોમાં આ વખતે ભગવાનનું મામેરુ કરવાની ઘનશ્યામભાઈ પટેલને તક મળી છે. કુલ 3700 સાળી એક જ રંગ અને એક જ ડિઝાઇનની તૈયાર કરવામાં આવી છે જોકે ભાઈઓ માટે 700 કુર્તા એક જ રંગ અને એક જ ડિઝાઇનના તૈયાર કરાવવા માં આવ્યા છે.

2 / 5
 700 સાડી મંડળની બહેનો એક જ રંગની પહેરશે. મહત્વનુ છે કે 3000 સાડી પ્રસાદ સ્વરૂપે આપવામાં આવશે. 10 હજાર જગન્નાથ ભગવાનના મંત્ર સાથેના કાર્ડ વિતરણ કરાશે.

700 સાડી મંડળની બહેનો એક જ રંગની પહેરશે. મહત્વનુ છે કે 3000 સાડી પ્રસાદ સ્વરૂપે આપવામાં આવશે. 10 હજાર જગન્નાથ ભગવાનના મંત્ર સાથેના કાર્ડ વિતરણ કરાશે.

3 / 5
15 હાથી અને ઘોડા અને ઊંટગાડી સહિત શોભા યાત્રા કાઢવામાં આવશે. જેમાં યાત્રામાં ભગવાનને રથમાં બિરાજમાન કરી સમગ્ર નજરમાં યાત્રા કઢાશે.

15 હાથી અને ઘોડા અને ઊંટગાડી સહિત શોભા યાત્રા કાઢવામાં આવશે. જેમાં યાત્રામાં ભગવાનને રથમાં બિરાજમાન કરી સમગ્ર નજરમાં યાત્રા કઢાશે.

4 / 5
મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે આવે તેવું ભવ્યથી અતિભવ્ય મામેરુ તૈયાર કરવામાં આવશે. ભગવાનના વાઘા અને ઘરેણા વિશેષ ડિઝાઇનર પાસે તૈયાર કરવામાં આવશે. ઘનશ્યામભાઈ પટેલ નો સમગ્ર પરિવાર તૈયારીઓમાં જોતરાયો છે.

મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે આવે તેવું ભવ્યથી અતિભવ્ય મામેરુ તૈયાર કરવામાં આવશે. ભગવાનના વાઘા અને ઘરેણા વિશેષ ડિઝાઇનર પાસે તૈયાર કરવામાં આવશે. ઘનશ્યામભાઈ પટેલ નો સમગ્ર પરિવાર તૈયારીઓમાં જોતરાયો છે.

5 / 5
Follow Us:
ધરમપુરમાં ક્રોસ હટાવવા મુદ્દે આદિવાસી સમાજે રેલી યોજી કર્યો વિરોધ
ધરમપુરમાં ક્રોસ હટાવવા મુદ્દે આદિવાસી સમાજે રેલી યોજી કર્યો વિરોધ
ઊંઘ આવી જતા અકસ્માત સર્જાયો અને યુવતીએ ત્યાંને ત્યાં જીવ ગુમાવ્યો
ઊંઘ આવી જતા અકસ્માત સર્જાયો અને યુવતીએ ત્યાંને ત્યાં જીવ ગુમાવ્યો
ધારેશ્વર ગામમાં બાળમજૂરીનો પર્દાફાશ થયો, પોલીસ કડક કાર્યવાહી કરશે
ધારેશ્વર ગામમાં બાળમજૂરીનો પર્દાફાશ થયો, પોલીસ કડક કાર્યવાહી કરશે
રાહુલ ગાંધી મોડાસાથી પ્રારંભ કરાવશે સંગઠન સર્જન અભિયાન
રાહુલ ગાંધી મોડાસાથી પ્રારંભ કરાવશે સંગઠન સર્જન અભિયાન
જુહાપુરામાં બેફામ કારચાલક પર ટોળાનો હુમલો, 7 લોકોની કરી અટકાયત
જુહાપુરામાં બેફામ કારચાલક પર ટોળાનો હુમલો, 7 લોકોની કરી અટકાયત
રાજકોટમાં બસ ચાલકે 5 લોકોને લીધા અડફેટે, 4 લોકોના મોત
રાજકોટમાં બસ ચાલકે 5 લોકોને લીધા અડફેટે, 4 લોકોના મોત
આ રાશિના જાતકોને આજે નાણાકીય લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ રાશિના જાતકોને આજે નાણાકીય લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ ! આગામી 3 દિવસ યલો એલર્ટની આગાહી
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ ! આગામી 3 દિવસ યલો એલર્ટની આગાહી
વરસાદી ઝાપટાને કારણે રહેવાસીઓમાં હાશકારો
વરસાદી ઝાપટાને કારણે રહેવાસીઓમાં હાશકારો
ગોધરામાં ટાયરના ભંગારના ગોડાઉનમાં લાગી વિકરાળ આગ, જુઓ વીડિયો
ગોધરામાં ટાયરના ભંગારના ગોડાઉનમાં લાગી વિકરાળ આગ, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">