AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rath Yatra 2023: ભગવાનના મામેરાની તડામાર તૈયારીની શરૂઆત, જુઓ PHOTOS

જગન્નાથ ભગવાનની રથયાત્રાને લઈ તૈયારીઓ પૂર જોશમાં ચાલી રહી છે. ત્યારે ભગવાનના મામેરાને લઈ તૈયારી શરૂ કરવામાં આવી છે. મામેરાનું બુકિંગ એડવાન્સમાં થઇ જતું હોય છે. જો નંબર લાગી જાય તો જીવન ધન્ય ધન્ય થઇ જતું હોય છે.

Deepak sen
| Edited By: | Updated on: May 14, 2023 | 10:40 PM
Share
રથયાત્રા પૂર્વે મામેરા ના યજમાનના ઘરે તૈયારીઓ કરવામાં આવી રહી છે. શાયોના ગ્રુપના ઘનશ્યામભાઈ પટેલ મામેરાના આ વખતના યજમાન છે. જેમને 10 વર્ષની રાહ જોયા પછી મામેરુ કરવાનો અવસર મળ્યો છે.

રથયાત્રા પૂર્વે મામેરા ના યજમાનના ઘરે તૈયારીઓ કરવામાં આવી રહી છે. શાયોના ગ્રુપના ઘનશ્યામભાઈ પટેલ મામેરાના આ વખતના યજમાન છે. જેમને 10 વર્ષની રાહ જોયા પછી મામેરુ કરવાનો અવસર મળ્યો છે.

1 / 5
ડ્રોમાં આ વખતે ભગવાનનું મામેરુ કરવાની ઘનશ્યામભાઈ પટેલને તક મળી છે. કુલ 3700 સાળી એક જ રંગ અને એક જ ડિઝાઇનની તૈયાર કરવામાં આવી છે જોકે ભાઈઓ માટે 700 કુર્તા એક જ રંગ અને એક જ ડિઝાઇનના તૈયાર કરાવવા માં આવ્યા છે.

ડ્રોમાં આ વખતે ભગવાનનું મામેરુ કરવાની ઘનશ્યામભાઈ પટેલને તક મળી છે. કુલ 3700 સાળી એક જ રંગ અને એક જ ડિઝાઇનની તૈયાર કરવામાં આવી છે જોકે ભાઈઓ માટે 700 કુર્તા એક જ રંગ અને એક જ ડિઝાઇનના તૈયાર કરાવવા માં આવ્યા છે.

2 / 5
 700 સાડી મંડળની બહેનો એક જ રંગની પહેરશે. મહત્વનુ છે કે 3000 સાડી પ્રસાદ સ્વરૂપે આપવામાં આવશે. 10 હજાર જગન્નાથ ભગવાનના મંત્ર સાથેના કાર્ડ વિતરણ કરાશે.

700 સાડી મંડળની બહેનો એક જ રંગની પહેરશે. મહત્વનુ છે કે 3000 સાડી પ્રસાદ સ્વરૂપે આપવામાં આવશે. 10 હજાર જગન્નાથ ભગવાનના મંત્ર સાથેના કાર્ડ વિતરણ કરાશે.

3 / 5
15 હાથી અને ઘોડા અને ઊંટગાડી સહિત શોભા યાત્રા કાઢવામાં આવશે. જેમાં યાત્રામાં ભગવાનને રથમાં બિરાજમાન કરી સમગ્ર નજરમાં યાત્રા કઢાશે.

15 હાથી અને ઘોડા અને ઊંટગાડી સહિત શોભા યાત્રા કાઢવામાં આવશે. જેમાં યાત્રામાં ભગવાનને રથમાં બિરાજમાન કરી સમગ્ર નજરમાં યાત્રા કઢાશે.

4 / 5
મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે આવે તેવું ભવ્યથી અતિભવ્ય મામેરુ તૈયાર કરવામાં આવશે. ભગવાનના વાઘા અને ઘરેણા વિશેષ ડિઝાઇનર પાસે તૈયાર કરવામાં આવશે. ઘનશ્યામભાઈ પટેલ નો સમગ્ર પરિવાર તૈયારીઓમાં જોતરાયો છે.

મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે આવે તેવું ભવ્યથી અતિભવ્ય મામેરુ તૈયાર કરવામાં આવશે. ભગવાનના વાઘા અને ઘરેણા વિશેષ ડિઝાઇનર પાસે તૈયાર કરવામાં આવશે. ઘનશ્યામભાઈ પટેલ નો સમગ્ર પરિવાર તૈયારીઓમાં જોતરાયો છે.

5 / 5
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
g clip-path="url(#clip0_868_265)">