Rath Yatra 2023: ભગવાનના મામેરાની તડામાર તૈયારીની શરૂઆત, જુઓ PHOTOS

જગન્નાથ ભગવાનની રથયાત્રાને લઈ તૈયારીઓ પૂર જોશમાં ચાલી રહી છે. ત્યારે ભગવાનના મામેરાને લઈ તૈયારી શરૂ કરવામાં આવી છે. મામેરાનું બુકિંગ એડવાન્સમાં થઇ જતું હોય છે. જો નંબર લાગી જાય તો જીવન ધન્ય ધન્ય થઇ જતું હોય છે.

Deepak sen
| Edited By: | Updated on: May 14, 2023 | 10:40 PM
રથયાત્રા પૂર્વે મામેરા ના યજમાનના ઘરે તૈયારીઓ કરવામાં આવી રહી છે. શાયોના ગ્રુપના ઘનશ્યામભાઈ પટેલ મામેરાના આ વખતના યજમાન છે. જેમને 10 વર્ષની રાહ જોયા પછી મામેરુ કરવાનો અવસર મળ્યો છે.

રથયાત્રા પૂર્વે મામેરા ના યજમાનના ઘરે તૈયારીઓ કરવામાં આવી રહી છે. શાયોના ગ્રુપના ઘનશ્યામભાઈ પટેલ મામેરાના આ વખતના યજમાન છે. જેમને 10 વર્ષની રાહ જોયા પછી મામેરુ કરવાનો અવસર મળ્યો છે.

1 / 5
ડ્રોમાં આ વખતે ભગવાનનું મામેરુ કરવાની ઘનશ્યામભાઈ પટેલને તક મળી છે. કુલ 3700 સાળી એક જ રંગ અને એક જ ડિઝાઇનની તૈયાર કરવામાં આવી છે જોકે ભાઈઓ માટે 700 કુર્તા એક જ રંગ અને એક જ ડિઝાઇનના તૈયાર કરાવવા માં આવ્યા છે.

ડ્રોમાં આ વખતે ભગવાનનું મામેરુ કરવાની ઘનશ્યામભાઈ પટેલને તક મળી છે. કુલ 3700 સાળી એક જ રંગ અને એક જ ડિઝાઇનની તૈયાર કરવામાં આવી છે જોકે ભાઈઓ માટે 700 કુર્તા એક જ રંગ અને એક જ ડિઝાઇનના તૈયાર કરાવવા માં આવ્યા છે.

2 / 5
 700 સાડી મંડળની બહેનો એક જ રંગની પહેરશે. મહત્વનુ છે કે 3000 સાડી પ્રસાદ સ્વરૂપે આપવામાં આવશે. 10 હજાર જગન્નાથ ભગવાનના મંત્ર સાથેના કાર્ડ વિતરણ કરાશે.

700 સાડી મંડળની બહેનો એક જ રંગની પહેરશે. મહત્વનુ છે કે 3000 સાડી પ્રસાદ સ્વરૂપે આપવામાં આવશે. 10 હજાર જગન્નાથ ભગવાનના મંત્ર સાથેના કાર્ડ વિતરણ કરાશે.

3 / 5
15 હાથી અને ઘોડા અને ઊંટગાડી સહિત શોભા યાત્રા કાઢવામાં આવશે. જેમાં યાત્રામાં ભગવાનને રથમાં બિરાજમાન કરી સમગ્ર નજરમાં યાત્રા કઢાશે.

15 હાથી અને ઘોડા અને ઊંટગાડી સહિત શોભા યાત્રા કાઢવામાં આવશે. જેમાં યાત્રામાં ભગવાનને રથમાં બિરાજમાન કરી સમગ્ર નજરમાં યાત્રા કઢાશે.

4 / 5
મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે આવે તેવું ભવ્યથી અતિભવ્ય મામેરુ તૈયાર કરવામાં આવશે. ભગવાનના વાઘા અને ઘરેણા વિશેષ ડિઝાઇનર પાસે તૈયાર કરવામાં આવશે. ઘનશ્યામભાઈ પટેલ નો સમગ્ર પરિવાર તૈયારીઓમાં જોતરાયો છે.

મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે આવે તેવું ભવ્યથી અતિભવ્ય મામેરુ તૈયાર કરવામાં આવશે. ભગવાનના વાઘા અને ઘરેણા વિશેષ ડિઝાઇનર પાસે તૈયાર કરવામાં આવશે. ઘનશ્યામભાઈ પટેલ નો સમગ્ર પરિવાર તૈયારીઓમાં જોતરાયો છે.

5 / 5

Latest News Updates

Follow Us:
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">