AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: શનિવારે કરો આ ખાસ ઉપાય, શનિદેવ થશે પ્રસન્ન અને જીવનમાંથી દૂર થશે દુઃખ

શનિવારને દિવસે જો તમે પણ આ ઉપાયો પર ધ્યાન દોરશો તો શનિદેવની કૃપા તમારા પર બની રહેશે. આ ઉપરાંત ઘણા એવા ઉપાય છે કે જે દર શનિવારે કરવામાં આવે તો તમારા જીવનની બધી મુશ્કેલીઓ દૂર થવા લાગે છે.

| Updated on: Jun 14, 2025 | 6:12 PM
શનિવારનો દિવસ શનિદેવને પ્રસન્ન કરવા માટે ખાસ માનવામાં આવે છે. જો તમે શનિદેવના આશીર્વાદ લેવા માંગો છો અને જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માંગો છો, તો તમારે કેટલાંક ઉપાયો પર ખાસ નજર રાખવી જોઈએ. તો ચાલો જાણીએ કે, શનિદેવને પ્રસન્ન કરવા માટે શું શું કરવું જોઈએ.

શનિવારનો દિવસ શનિદેવને પ્રસન્ન કરવા માટે ખાસ માનવામાં આવે છે. જો તમે શનિદેવના આશીર્વાદ લેવા માંગો છો અને જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માંગો છો, તો તમારે કેટલાંક ઉપાયો પર ખાસ નજર રાખવી જોઈએ. તો ચાલો જાણીએ કે, શનિદેવને પ્રસન્ન કરવા માટે શું શું કરવું જોઈએ.

1 / 6
શનિવારે પીપળાના ઝાડની પૂજા કરવી જોઈએ. દૂધ, તલ અને ચંદન મિશ્રિત પવિત્ર જળ અર્પણ કરવું જોઈએ. ત્યારબાદ જનોઈ, ફૂલો અને પ્રસાદ  ચઢાવો. ધૂપ અને દીવા પ્રગટાવીને શનિદેવની આરતી કરવી જોઈએ. આટલું કરવાથી તમને શુભ ફળ મળશે.

શનિવારે પીપળાના ઝાડની પૂજા કરવી જોઈએ. દૂધ, તલ અને ચંદન મિશ્રિત પવિત્ર જળ અર્પણ કરવું જોઈએ. ત્યારબાદ જનોઈ, ફૂલો અને પ્રસાદ ચઢાવો. ધૂપ અને દીવા પ્રગટાવીને શનિદેવની આરતી કરવી જોઈએ. આટલું કરવાથી તમને શુભ ફળ મળશે.

2 / 6
વધુમાં જોઈએ તો, શાંત મનથી આસન પર બેસો અથવા ઊભા રહો. ભક્તિભાવથી તમારા ઇષ્ટદેવના મંત્રોનો જાપ કરો. આ જાપ તમને શાંતિ અને સકારાત્મક ઉર્જા આપશે. મંત્રોના નિયમિત જાપથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે.

વધુમાં જોઈએ તો, શાંત મનથી આસન પર બેસો અથવા ઊભા રહો. ભક્તિભાવથી તમારા ઇષ્ટદેવના મંત્રોનો જાપ કરો. આ જાપ તમને શાંતિ અને સકારાત્મક ઉર્જા આપશે. મંત્રોના નિયમિત જાપથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે.

3 / 6
પૂજામાં પીપળાના ઝાડની પ્રદક્ષિણા કરવાનો નિયમ છે. ઘરમાં પીપળાના મૂળમાં ચઢાવેલું પાણી ઘરની અંદર છાંટવાથી શનિદેવના આશીર્વાદ મળે છે અને ઘરમાંથી નકારાત્મકતા પણ દૂર થાય છે.

પૂજામાં પીપળાના ઝાડની પ્રદક્ષિણા કરવાનો નિયમ છે. ઘરમાં પીપળાના મૂળમાં ચઢાવેલું પાણી ઘરની અંદર છાંટવાથી શનિદેવના આશીર્વાદ મળે છે અને ઘરમાંથી નકારાત્મકતા પણ દૂર થાય છે.

4 / 6
શનિદેવને પ્રસન્ન કરવા માટે શનિવારે સૂર્યોદય પહેલા ઉઠો. સ્નાન કરો અને સફેદ વસ્ત્રો પહેરો. આ પછી, એવી જગ્યાએ જાઓ જ્યાં પીપળાનું ઝાડ હોય. તમારે 8 શનિવાર સુધી આ ઉપાય કરવો જોઈએ.

શનિદેવને પ્રસન્ન કરવા માટે શનિવારે સૂર્યોદય પહેલા ઉઠો. સ્નાન કરો અને સફેદ વસ્ત્રો પહેરો. આ પછી, એવી જગ્યાએ જાઓ જ્યાં પીપળાનું ઝાડ હોય. તમારે 8 શનિવાર સુધી આ ઉપાય કરવો જોઈએ.

5 / 6
શનિવારે મંદિરમાં પીપળાનો છોડ લગાવવાથી બધા ગ્રહ દોષ શાંત થાય છે. જે વ્યક્તિ આ છોડની સંભાળ રાખે છે, તેના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. આનાથી  સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.

શનિવારે મંદિરમાં પીપળાનો છોડ લગાવવાથી બધા ગ્રહ દોષ શાંત થાય છે. જે વ્યક્તિ આ છોડની સંભાળ રાખે છે, તેના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. આનાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.

6 / 6

(Disclaimer: આ લેખ સામાન્ય માહિતી અને માન્યતાઓ પર આધારિત છે. TV9 Gujarati કોઈપણ રીતે આની પુષ્ટિ કરતું નથી.)

Tv9 ગુજરાતી પર શહેર, નામ પાછળના ઈતિહાસની જાણકારી નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો તમારે પણ ઈતિહાસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.

Follow Us:
રાજીનામાના ડ્રામા વચ્ચે કાંતિ અમૃતિયાનો ઓડિયો થયો વાયરલ, જુઓ Video
રાજીનામાના ડ્રામા વચ્ચે કાંતિ અમૃતિયાનો ઓડિયો થયો વાયરલ, જુઓ Video
તંત્રએ રેસ્ક્યૂ વાહન ખસેડ્યા વીના ગંભીરા બ્રિજ પર દિવાલ ચણી લીધી !
તંત્રએ રેસ્ક્યૂ વાહન ખસેડ્યા વીના ગંભીરા બ્રિજ પર દિવાલ ચણી લીધી !
અમૃતિયા-ઈટાલિયાના વિવાદને લઈને ગાંધીનગરમાં હાઇવોલ્ટેજ ડ્રામા-Video
અમૃતિયા-ઈટાલિયાના વિવાદને લઈને ગાંધીનગરમાં હાઇવોલ્ટેજ ડ્રામા-Video
કઈ રાશિના જાતકોને ભોગવવું પડશે નુકસાન અને કોને મળશે સફળતા?
કઈ રાશિના જાતકોને ભોગવવું પડશે નુકસાન અને કોને મળશે સફળતા?
અરે આની શરણાઈએ તો હુબહુ IPLની ટોનનો અવાજ કાઢ્યો- જુઓ Video
અરે આની શરણાઈએ તો હુબહુ IPLની ટોનનો અવાજ કાઢ્યો- જુઓ Video
સાવરકુંડલા પંથકમાં ધોધમાર વરસાદ, નદી-વોકળા બેકાંઠે વહેતા ટ્રેકટર તણાયુ
સાવરકુંડલા પંથકમાં ધોધમાર વરસાદ, નદી-વોકળા બેકાંઠે વહેતા ટ્રેકટર તણાયુ
ડીસામાં રાત્રે વરસ્યો ધોધમાર વરસાદ, ઘરોમાં પાણી સાથે કાદવ-કીચડ ભરાયો
ડીસામાં રાત્રે વરસ્યો ધોધમાર વરસાદ, ઘરોમાં પાણી સાથે કાદવ-કીચડ ભરાયો
બનાસકાંઠાના પાલનપુરમાં ખાબક્યો 5 ઈંચ વરસાદ, ઠેર-ઠેર ભરાયા પાણી
બનાસકાંઠાના પાલનપુરમાં ખાબક્યો 5 ઈંચ વરસાદ, ઠેર-ઠેર ભરાયા પાણી
આજનો દિવસ કઈ રાશિના જાતકો માટે 'સુખદ સમાચાર' લાવશે?
આજનો દિવસ કઈ રાશિના જાતકો માટે 'સુખદ સમાચાર' લાવશે?
ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી !
ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી !
g clip-path="url(#clip0_868_265)">