AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Porbandar Photos : મહાત્મા ગાંધીજીના જન્મસ્થાન પર સર્વધર્મ પ્રાર્થના સભા યોજાઇ, CM ભૂપેન્દ્ર પટેલ સહિત મહાનુભાવો રહ્યા હાજર

આજે 2 ઓક્ટોબર એટલે મહાત્મા ગાંધીની જન્મ જયંતી છે. ત્યારે ગાંધીજીના જન્મસ્થળ એવા પોરબંદરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે. પોરબંદરમાં ગાંધીજીના જન્મસ્થાન કીર્તિમંદિર પર સર્વધર્મ પ્રાર્થના યોજવામાં આવી. જેમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત મહાનુભાવો પ્રાર્થના સભામાં જોડાયા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 05, 2023 | 1:22 PM
Share
 આજે 2 ઓક્ટોબર એટલે મહાત્મા ગાંધીની જન્મ જયંતી છે. ત્યારે ગાંધીજીના જન્મસ્થળ એવા પોરબંદરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે.

આજે 2 ઓક્ટોબર એટલે મહાત્મા ગાંધીની જન્મ જયંતી છે. ત્યારે ગાંધીજીના જન્મસ્થળ એવા પોરબંદરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે.

1 / 5
 પોરબંદરમાં ગાંધીજીના જન્મસ્થાન કીર્તિમંદિર પર સર્વધર્મ પ્રાર્થના યોજવામાં આવી. જેમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત મહાનુભાવો પ્રાર્થના સભામાં જોડાયા હતા.

પોરબંદરમાં ગાંધીજીના જન્મસ્થાન કીર્તિમંદિર પર સર્વધર્મ પ્રાર્થના યોજવામાં આવી. જેમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત મહાનુભાવો પ્રાર્થના સભામાં જોડાયા હતા.

2 / 5
 ગાંધીજીના જન્મદિવસ નિમિત્તે કીર્તિમંદિરને ફુલોથી સજાવવામાં આવ્યુ હતુ.મહાત્મા ગાંધીજીની તસવીરોને ફુલહાર કરવામાં આવ્યા હતા

ગાંધીજીના જન્મદિવસ નિમિત્તે કીર્તિમંદિરને ફુલોથી સજાવવામાં આવ્યુ હતુ.મહાત્મા ગાંધીજીની તસવીરોને ફુલહાર કરવામાં આવ્યા હતા

3 / 5
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કીર્તિમંદિરમાં મહાત્મા ગાંધીજીની તસવીરને ફુલ અર્પણ કરી નમન કર્યા હતા તેમજ શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કીર્તિમંદિરમાં મહાત્મા ગાંધીજીની તસવીરને ફુલ અર્પણ કરી નમન કર્યા હતા તેમજ શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

4 / 5
પ્રાર્થના સભામાં કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયા પણ હાજર રહ્યા હતા. વિદ્યાર્થીઓ સહિત સામાજિક સંસ્થાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.

(With input-Hitesh Thakrar)

પ્રાર્થના સભામાં કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયા પણ હાજર રહ્યા હતા. વિદ્યાર્થીઓ સહિત સામાજિક સંસ્થાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા. (With input-Hitesh Thakrar)

5 / 5
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">