AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Porbandar Photos : મહાત્મા ગાંધીજીના જન્મસ્થાન પર સર્વધર્મ પ્રાર્થના સભા યોજાઇ, CM ભૂપેન્દ્ર પટેલ સહિત મહાનુભાવો રહ્યા હાજર

આજે 2 ઓક્ટોબર એટલે મહાત્મા ગાંધીની જન્મ જયંતી છે. ત્યારે ગાંધીજીના જન્મસ્થળ એવા પોરબંદરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે. પોરબંદરમાં ગાંધીજીના જન્મસ્થાન કીર્તિમંદિર પર સર્વધર્મ પ્રાર્થના યોજવામાં આવી. જેમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત મહાનુભાવો પ્રાર્થના સભામાં જોડાયા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 05, 2023 | 1:22 PM
Share
 આજે 2 ઓક્ટોબર એટલે મહાત્મા ગાંધીની જન્મ જયંતી છે. ત્યારે ગાંધીજીના જન્મસ્થળ એવા પોરબંદરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે.

આજે 2 ઓક્ટોબર એટલે મહાત્મા ગાંધીની જન્મ જયંતી છે. ત્યારે ગાંધીજીના જન્મસ્થળ એવા પોરબંદરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે.

1 / 5
 પોરબંદરમાં ગાંધીજીના જન્મસ્થાન કીર્તિમંદિર પર સર્વધર્મ પ્રાર્થના યોજવામાં આવી. જેમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત મહાનુભાવો પ્રાર્થના સભામાં જોડાયા હતા.

પોરબંદરમાં ગાંધીજીના જન્મસ્થાન કીર્તિમંદિર પર સર્વધર્મ પ્રાર્થના યોજવામાં આવી. જેમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત મહાનુભાવો પ્રાર્થના સભામાં જોડાયા હતા.

2 / 5
 ગાંધીજીના જન્મદિવસ નિમિત્તે કીર્તિમંદિરને ફુલોથી સજાવવામાં આવ્યુ હતુ.મહાત્મા ગાંધીજીની તસવીરોને ફુલહાર કરવામાં આવ્યા હતા

ગાંધીજીના જન્મદિવસ નિમિત્તે કીર્તિમંદિરને ફુલોથી સજાવવામાં આવ્યુ હતુ.મહાત્મા ગાંધીજીની તસવીરોને ફુલહાર કરવામાં આવ્યા હતા

3 / 5
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કીર્તિમંદિરમાં મહાત્મા ગાંધીજીની તસવીરને ફુલ અર્પણ કરી નમન કર્યા હતા તેમજ શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કીર્તિમંદિરમાં મહાત્મા ગાંધીજીની તસવીરને ફુલ અર્પણ કરી નમન કર્યા હતા તેમજ શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

4 / 5
પ્રાર્થના સભામાં કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયા પણ હાજર રહ્યા હતા. વિદ્યાર્થીઓ સહિત સામાજિક સંસ્થાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.

(With input-Hitesh Thakrar)

પ્રાર્થના સભામાં કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયા પણ હાજર રહ્યા હતા. વિદ્યાર્થીઓ સહિત સામાજિક સંસ્થાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા. (With input-Hitesh Thakrar)

5 / 5
મનપા સંચાલિત શાળામાં કેટલા કોર્પોરેટર્સના બાળકો અભ્યાસ કરે છે?
મનપા સંચાલિત શાળામાં કેટલા કોર્પોરેટર્સના બાળકો અભ્યાસ કરે છે?
ભાવેણાવાસીઓને ક્યારે મળશે 'વંદે ભારત'?, વિપક્ષે સત્તાધિશોને કર્યો સવાલ
ભાવેણાવાસીઓને ક્યારે મળશે 'વંદે ભારત'?, વિપક્ષે સત્તાધિશોને કર્યો સવાલ
સાબરકાંઠાના હરસોઈમાં ખોદકામ દરમિયાન જમીનમાં ધરબાયેલી કલાત્મક વાવ મળી
સાબરકાંઠાના હરસોઈમાં ખોદકામ દરમિયાન જમીનમાં ધરબાયેલી કલાત્મક વાવ મળી
કડીમાં યોજાયેલ વિરાટ હિંદુ સંમેલનમાં અપૂર્વ મુનિએ કર્યુ સૂચક નિવેદન
કડીમાં યોજાયેલ વિરાટ હિંદુ સંમેલનમાં અપૂર્વ મુનિએ કર્યુ સૂચક નિવેદન
આનંદીબહેને કહ્યું-હું પણ પટેલ છુ પરંતુ પટેલવાદમાં નથી માનતી-જુઓ વીડિયો
આનંદીબહેને કહ્યું-હું પણ પટેલ છુ પરંતુ પટેલવાદમાં નથી માનતી-જુઓ વીડિયો
જામનગર મનપામાં સ્ટેન્ડિગ નહીં સેટીગ કમિટી છે-કોંગ્રેસ
જામનગર મનપામાં સ્ટેન્ડિગ નહીં સેટીગ કમિટી છે-કોંગ્રેસ
Breaking News: અમદાવાદમાં ફરી બોગસ કોલ સેન્ટર પકડાયું!
Breaking News: અમદાવાદમાં ફરી બોગસ કોલ સેન્ટર પકડાયું!
સરથાણા પોલીસે ચિરાગ ગોટીને ઘટનાસ્થળે લઈ જઈ કર્યું રિકન્સ્ક્રશન
સરથાણા પોલીસે ચિરાગ ગોટીને ઘટનાસ્થળે લઈ જઈ કર્યું રિકન્સ્ક્રશન
ધીરેન્દ્ર શાસ્ત્રીએ છોકરીઓને સંબોધતા કહ્યું- ક્યારેય બુરખાવાળી ના બનતા
ધીરેન્દ્ર શાસ્ત્રીએ છોકરીઓને સંબોધતા કહ્યું- ક્યારેય બુરખાવાળી ના બનતા
અંબાજીમાં જય અંબે તિથિ ભોજન માટે અનંત અંબાણીનું 27 કરોડનું દાન
અંબાજીમાં જય અંબે તિથિ ભોજન માટે અનંત અંબાણીનું 27 કરોડનું દાન
g clip-path="url(#clip0_868_265)">