Porbandar Photos : મહાત્મા ગાંધીજીના જન્મસ્થાન પર સર્વધર્મ પ્રાર્થના સભા યોજાઇ, CM ભૂપેન્દ્ર પટેલ સહિત મહાનુભાવો રહ્યા હાજર

આજે 2 ઓક્ટોબર એટલે મહાત્મા ગાંધીની જન્મ જયંતી છે. ત્યારે ગાંધીજીના જન્મસ્થળ એવા પોરબંદરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે. પોરબંદરમાં ગાંધીજીના જન્મસ્થાન કીર્તિમંદિર પર સર્વધર્મ પ્રાર્થના યોજવામાં આવી. જેમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત મહાનુભાવો પ્રાર્થના સભામાં જોડાયા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 05, 2023 | 1:22 PM
 આજે 2 ઓક્ટોબર એટલે મહાત્મા ગાંધીની જન્મ જયંતી છે. ત્યારે ગાંધીજીના જન્મસ્થળ એવા પોરબંદરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે.

આજે 2 ઓક્ટોબર એટલે મહાત્મા ગાંધીની જન્મ જયંતી છે. ત્યારે ગાંધીજીના જન્મસ્થળ એવા પોરબંદરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે.

1 / 5
 પોરબંદરમાં ગાંધીજીના જન્મસ્થાન કીર્તિમંદિર પર સર્વધર્મ પ્રાર્થના યોજવામાં આવી. જેમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત મહાનુભાવો પ્રાર્થના સભામાં જોડાયા હતા.

પોરબંદરમાં ગાંધીજીના જન્મસ્થાન કીર્તિમંદિર પર સર્વધર્મ પ્રાર્થના યોજવામાં આવી. જેમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત મહાનુભાવો પ્રાર્થના સભામાં જોડાયા હતા.

2 / 5
 ગાંધીજીના જન્મદિવસ નિમિત્તે કીર્તિમંદિરને ફુલોથી સજાવવામાં આવ્યુ હતુ.મહાત્મા ગાંધીજીની તસવીરોને ફુલહાર કરવામાં આવ્યા હતા

ગાંધીજીના જન્મદિવસ નિમિત્તે કીર્તિમંદિરને ફુલોથી સજાવવામાં આવ્યુ હતુ.મહાત્મા ગાંધીજીની તસવીરોને ફુલહાર કરવામાં આવ્યા હતા

3 / 5
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કીર્તિમંદિરમાં મહાત્મા ગાંધીજીની તસવીરને ફુલ અર્પણ કરી નમન કર્યા હતા તેમજ શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કીર્તિમંદિરમાં મહાત્મા ગાંધીજીની તસવીરને ફુલ અર્પણ કરી નમન કર્યા હતા તેમજ શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

4 / 5
પ્રાર્થના સભામાં કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયા પણ હાજર રહ્યા હતા. વિદ્યાર્થીઓ સહિત સામાજિક સંસ્થાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.

(With input-Hitesh Thakrar)

પ્રાર્થના સભામાં કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયા પણ હાજર રહ્યા હતા. વિદ્યાર્થીઓ સહિત સામાજિક સંસ્થાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા. (With input-Hitesh Thakrar)

5 / 5
Follow Us:
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
g clip-path="url(#clip0_868_265)">