PHOTOS: ટ્રેન દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને મળ્યા PM Modi, કહ્યું – દોષીઓને છોડીશું નહીં!
Odisha Train Accident: ઓડિશાના બાલાસોરમાં થયેલા ટ્રેન અકસ્માતમાં અત્યાર સુધી 233 કરતા વધારે યાત્રીઓના મોત થયા છે અને 900થી વધુ લોકો ઘાયલ થયા છે. આજે દુર્ઘટના સ્થળનું નિરિક્ષણ કરવા વડાપ્રધાન મોદી બાલાસોર પહોંચ્યા હતા. તેમણે ઘાયલ લોકોની સારવારની જાણકારી લેતા પણ જોવા મળ્યા હતા.
Latest News Updates
Most Read Stories