Navratri 2022 : જાણો શા માટે નવરાત્રી દરમિયાન ડુંગળી અને લસણનું સેવન ન કરવું જોઈએ
નવરાત્રિ દરમિયાન લસણ અને ડુંગળીથી બનેલો ખોરાક ખાવો વર્જિત માનવામાં આવે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે શા માટે? ચાલો જાણીએ નવરાત્રિમાં લસણ અને ડુંગળીનું સેવન કેમ ન કરવું જોઈએ.
Latest News Updates
Most Read Stories