AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mantra Jaap: બાળકોને જરુરથી શીખવાડો આ મંત્ર, શારિરીક અને માનસિક વિકાસમાં થશે ફાયદો

Mantra Jaap For Kid: સનાતન ધર્મમાં આવા કેટલાક મંત્રોનો ઉલ્લેખ છે. જેનો નિયમિત જાપ કરવાથી તમે તમારી શારીરિક અને માનસિક સ્થિતિમાં પણ લાભ મેળવી શકો છો. આજે અમે તમને કેટલાક એવા મંત્ર જણાવવા જઈ રહ્યા છીએ જેનો જાપ તમારે તમારા બાળકોને દરરોજ કરાવવો જોઈએ. આનાથી તેમને સાચું જ્ઞાન મળે છે અને તેઓ જીવનમાં સફળતા તરફ આગળ વધે છે.

| Updated on: Aug 07, 2025 | 11:54 AM
Share
Mantra Jaap For Kid: દરેક માતા-પિતા ઈચ્છે છે કે તેમના બાળકને સારા સંસ્કાર આપે અને તેને એક જવાબદાર વ્યક્તિ બનાવે. આવી સ્થિતિમાં કેટલાક મંત્ર તમને આ કાર્યમાં મદદ કરી શકે છે. જો તમે તમારા બાળકોને દરરોજ આ મંત્રોનો જાપ કરાવો છો, તો તે માનસિક શાંતિની અનુભૂતિ કરાવે છે અને બાળકોમાં આધ્યાત્મિકતાની ભાવના વધારે છે.

Mantra Jaap For Kid: દરેક માતા-પિતા ઈચ્છે છે કે તેમના બાળકને સારા સંસ્કાર આપે અને તેને એક જવાબદાર વ્યક્તિ બનાવે. આવી સ્થિતિમાં કેટલાક મંત્ર તમને આ કાર્યમાં મદદ કરી શકે છે. જો તમે તમારા બાળકોને દરરોજ આ મંત્રોનો જાપ કરાવો છો, તો તે માનસિક શાંતિની અનુભૂતિ કરાવે છે અને બાળકોમાં આધ્યાત્મિકતાની ભાવના વધારે છે.

1 / 7
સનાતન ધર્મમાં મંત્ર જાપ (Mantra Jaap Benefits) નું મહત્વ જણાવવામાં આવ્યું છે. જો તમે દરરોજ કેટલાક મંત્ર જાપ કરો છો, તો તમને તેનાથી અદ્ભુત લાભ મળી શકે છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ બાળકોની પ્રગતિ માટે કેટલાક મંત્રો.

સનાતન ધર્મમાં મંત્ર જાપ (Mantra Jaap Benefits) નું મહત્વ જણાવવામાં આવ્યું છે. જો તમે દરરોજ કેટલાક મંત્ર જાપ કરો છો, તો તમને તેનાથી અદ્ભુત લાભ મળી શકે છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ બાળકોની પ્રગતિ માટે કેટલાક મંત્રો.

2 / 7
ॐ : “ॐ” આ એક ખૂબ જ સરળ મંત્ર છે, જો બાળકો દરરોજ 3 થી 5 મિનિટ સુધી તેનો જાપ કરે તો તે મનને સ્થિર કરે છે અને શાંતિની અનુભૂતિ આપે છે. આ મંત્રનો દરરોજ જાપ કરવાથી તમે તમારા સ્વાસ્થ્ય પર તેની પોઝિટિવ અસર પણ જોઈ શકો છો. આ ઉપરાંત આ મંત્રનો જાપ કરવાથી ગુસ્સો, ભય અને બેચેની જેવી લાગણીઓને નિયંત્રિત કરી શકાય છે. તે તમારી ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતામાં પણ વધારો કરે છે.

ॐ : “ॐ” આ એક ખૂબ જ સરળ મંત્ર છે, જો બાળકો દરરોજ 3 થી 5 મિનિટ સુધી તેનો જાપ કરે તો તે મનને સ્થિર કરે છે અને શાંતિની અનુભૂતિ આપે છે. આ મંત્રનો દરરોજ જાપ કરવાથી તમે તમારા સ્વાસ્થ્ય પર તેની પોઝિટિવ અસર પણ જોઈ શકો છો. આ ઉપરાંત આ મંત્રનો જાપ કરવાથી ગુસ્સો, ભય અને બેચેની જેવી લાગણીઓને નિયંત્રિત કરી શકાય છે. તે તમારી ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતામાં પણ વધારો કરે છે.

3 / 7
“ॐ नमो भगवते वासुदेवाय” : આ મંત્ર ભગવાન વિષ્ણુને સમર્પિત છે. તેનો દરરોજ જાપ કરવાથી તમને ઘણા ફાયદા થઈ શકે છે. આનાથી વ્યક્તિ પર ભગવાન વિષ્ણુના આશીર્વાદ રહે છે અને મનમાં શાંતિની અનુભૂતિ થાય છે. જો તમે તમારા બાળકોને દરરોજ આ મંત્રનો જાપ કરાવો છો, તો તે તેમનામાં સમજણનો વિકાસ કરે છે, જે તેમની સફળતા પ્રાપ્ત કરવામાં મદદરૂપ થાય છે.

“ॐ नमो भगवते वासुदेवाय” : આ મંત્ર ભગવાન વિષ્ણુને સમર્પિત છે. તેનો દરરોજ જાપ કરવાથી તમને ઘણા ફાયદા થઈ શકે છે. આનાથી વ્યક્તિ પર ભગવાન વિષ્ણુના આશીર્વાદ રહે છે અને મનમાં શાંતિની અનુભૂતિ થાય છે. જો તમે તમારા બાળકોને દરરોજ આ મંત્રનો જાપ કરાવો છો, તો તે તેમનામાં સમજણનો વિકાસ કરે છે, જે તેમની સફળતા પ્રાપ્ત કરવામાં મદદરૂપ થાય છે.

4 / 7
આ મંત્ર ભગવાન વિષ્ણુને સમર્પિત છે. તેનો દરરોજ જાપ કરવાથી તમને ઘણા ફાયદા થઈ શકે છે. આનાથી વ્યક્તિ પર ભગવાન વિષ્ણુના આશીર્વાદ રહે છે અને મનમાં શાંતિની અનુભૂતિ થાય છે. જો તમે તમારા બાળકોને દરરોજ આ મંત્રનો જાપ કરાવો છો તો તે તેમનામાં સમજણનો વિકાસ કરે છે, જે તેમની સફળતા પ્રાપ્ત કરવામાં મદદરૂપ થાય છે.

આ મંત્ર ભગવાન વિષ્ણુને સમર્પિત છે. તેનો દરરોજ જાપ કરવાથી તમને ઘણા ફાયદા થઈ શકે છે. આનાથી વ્યક્તિ પર ભગવાન વિષ્ણુના આશીર્વાદ રહે છે અને મનમાં શાંતિની અનુભૂતિ થાય છે. જો તમે તમારા બાળકોને દરરોજ આ મંત્રનો જાપ કરાવો છો તો તે તેમનામાં સમજણનો વિકાસ કરે છે, જે તેમની સફળતા પ્રાપ્ત કરવામાં મદદરૂપ થાય છે.

5 / 7
આ પાઠ અવશ્ય કરાવો: બાળકોને પણ દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરાવવો જોઈએ. આનાથી માત્ર હનુમાનજીના આશીર્વાદ જ નથી મળતા પરંતુ મન પણ શાંત થાય છે. આ સાથે વ્યક્તિને તમામ પ્રકારના ભય અને અવરોધોથી મુક્તિ મળે છે. આ ઉપરાંત હનુમાન ચાલીસાનો પાઠ સારી ઊંઘ લાવવામાં મદદરૂપ થાય છે.

આ પાઠ અવશ્ય કરાવો: બાળકોને પણ દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરાવવો જોઈએ. આનાથી માત્ર હનુમાનજીના આશીર્વાદ જ નથી મળતા પરંતુ મન પણ શાંત થાય છે. આ સાથે વ્યક્તિને તમામ પ્રકારના ભય અને અવરોધોથી મુક્તિ મળે છે. આ ઉપરાંત હનુમાન ચાલીસાનો પાઠ સારી ઊંઘ લાવવામાં મદદરૂપ થાય છે.

6 / 7
(Disclaimer - આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો/જ્યોતિષીઓ/ઉપદેશો/માન્યતાઓ/ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરીને તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય ફક્ત માહિતી પહોંચાડવાનો છે. વાંચકોએ તેને ફક્ત માહિતી તરીકે જ માનવી જોઈએ. આ ઉપરાંત તેના કોઈપણ ઉપયોગ માટે વાંચકો પોતે જવાબદાર રહેશે.)(All Image Symbolic)

(Disclaimer - આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો/જ્યોતિષીઓ/ઉપદેશો/માન્યતાઓ/ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરીને તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય ફક્ત માહિતી પહોંચાડવાનો છે. વાંચકોએ તેને ફક્ત માહિતી તરીકે જ માનવી જોઈએ. આ ઉપરાંત તેના કોઈપણ ઉપયોગ માટે વાંચકો પોતે જવાબદાર રહેશે.)(All Image Symbolic)

7 / 7

જ્યારે જ્યારે પરમાત્માના આવિષ્કાર માટે પરમ શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક પ્રયત્નો થાય તોજ યથાર્થ ભક્તિ કહી શકાય. ભક્તિના વધુ ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો.

નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">