AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતનું લોકપ્રિય હિલ સ્ટેશન, ચોમાસામાં અહીંનુ પ્રાકૃતિક સૌદર્ય તમારું મન મોહી લેશે, જુઓ Photos

Mahabaleshwar: મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં સ્થિત મહાબળેશ્વરમાં માત્ર હરિયાળી જ જોવા મળશે. માત્ર ભારત જ નહીં વિદેશમાંથી પણ લોકો અહીં ફરવા આવે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 09, 2023 | 1:37 PM
Share
Mahabaleshwar Travel:  મહાબળેશ્વરને ભારતનું સૌથી લોકપ્રિય હિલ સ્ટેશન માનવામાં આવે છે. મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં આવેલા મહાબળેશ્વરમાં માત્ર હરિયાળી જોવા મળશે. માત્ર ભારત જ નહીં વિદેશમાંથી પણ લોકો અહીં ફરવા આવે છે.

Mahabaleshwar Travel: મહાબળેશ્વરને ભારતનું સૌથી લોકપ્રિય હિલ સ્ટેશન માનવામાં આવે છે. મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં આવેલા મહાબળેશ્વરમાં માત્ર હરિયાળી જોવા મળશે. માત્ર ભારત જ નહીં વિદેશમાંથી પણ લોકો અહીં ફરવા આવે છે.

1 / 5
મહાબળેશ્વરનું શિવ મંદિર પણ ખૂબ જ લોકપ્રિય છે. આ મંદિર મહાબળેશ્વરથી 67 કિલોમીટરના અંતરે છે. આ મંદિર ભગવાન શિવને સમર્પિત છે. તમને આ મંદિરમાં મરાઠા કલાકૃતિઓની ઝલક જોવા મળશે.

મહાબળેશ્વરનું શિવ મંદિર પણ ખૂબ જ લોકપ્રિય છે. આ મંદિર મહાબળેશ્વરથી 67 કિલોમીટરના અંતરે છે. આ મંદિર ભગવાન શિવને સમર્પિત છે. તમને આ મંદિરમાં મરાઠા કલાકૃતિઓની ઝલક જોવા મળશે.

2 / 5
મહાબળેશ્વરની ઊંચાઈ પર આવેલા પ્રતાપગઢ કિલ્લા પર પણ લોકોની ભીડ જોવા મળે છે. મરાઠા સામ્રાજ્યના સમયનો આ કિલ્લો તેની વિરાસત માટે જાણીતો છે.

મહાબળેશ્વરની ઊંચાઈ પર આવેલા પ્રતાપગઢ કિલ્લા પર પણ લોકોની ભીડ જોવા મળે છે. મરાઠા સામ્રાજ્યના સમયનો આ કિલ્લો તેની વિરાસત માટે જાણીતો છે.

3 / 5
મહાબળેશ્વરનું સૌથી પ્રખ્યાત વ્યુ પોઈન્ટ, આર્થરની સીટને ક્વીન ઓફ પોઈન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેની ડાબી બાજુ સાવિત્રી નદી વહે છે અને જમણી બાજુએ બ્રહ્મા અરણ્ય વન છે.

મહાબળેશ્વરનું સૌથી પ્રખ્યાત વ્યુ પોઈન્ટ, આર્થરની સીટને ક્વીન ઓફ પોઈન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેની ડાબી બાજુ સાવિત્રી નદી વહે છે અને જમણી બાજુએ બ્રહ્મા અરણ્ય વન છે.

4 / 5
મહાબળેશ્વરથી બે કિલોમીટરના અંતરે એક તળાવ પણ છે, જે વેણા તળાવ તરીકે ઓળખાય છે. પ્રવાસીઓ અહીં બોટિંગની મજા માણવા આવે છે. (ઇનપુટ ક્રેડિટ- ટીવી9 ભારત વર્ષ)

મહાબળેશ્વરથી બે કિલોમીટરના અંતરે એક તળાવ પણ છે, જે વેણા તળાવ તરીકે ઓળખાય છે. પ્રવાસીઓ અહીં બોટિંગની મજા માણવા આવે છે. (ઇનપુટ ક્રેડિટ- ટીવી9 ભારત વર્ષ)

5 / 5
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">