AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અદ્ભૂત દિપોત્સવ સર્જાયો! પૌરાણિક વિષ્ણું મંદિર પર દિવડાઓની રોશની ઝળહળી ઉઠી, જુઓ

અયોધ્યા રામ મંદિરને લઈ દેશભરમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. બપોરથી જ શરુ થયેલી આતશબાજી દેશભરમાં રાત્રી સુધી જારી છે અને જે મોડી રાત્રી સુધી જારી રહેશે. દેશ આખોય રામમય બન્યો છે. આ દરમિયાન વિવિધ મંદિરોમાં પણ દિવાળીની જેમ રોશની કરવામાં આવી છે.

| Updated on: Jan 22, 2024 | 9:27 PM
Share
શામળાજી વિષ્ણું મંદિરને છેલ્લા કેટલાક દિવસથી સુંદર લાઈટીંગ કરીને સજાવવામાં આવ્યુ છે. રંગબેરંગી લાઈટોથી શામળાજી મંદિર સુંદર રોશનીથી ઝળહળી રહ્યુ છે. સોમવારે રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા યોજાતા દિવડાઓની જ્યોત પ્રગટાવીને રોશની કરવામાં આવી હતી.

શામળાજી વિષ્ણું મંદિરને છેલ્લા કેટલાક દિવસથી સુંદર લાઈટીંગ કરીને સજાવવામાં આવ્યુ છે. રંગબેરંગી લાઈટોથી શામળાજી મંદિર સુંદર રોશનીથી ઝળહળી રહ્યુ છે. સોમવારે રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા યોજાતા દિવડાઓની જ્યોત પ્રગટાવીને રોશની કરવામાં આવી હતી.

1 / 5
અસંખ્ય દિવડાઓ વડે મંદિરને સુંદર રીતે સજાવવામાં આવ્યુ છે. પૌરાણિક મંદિર પર દિવડાઓ પ્રગટાવીને મુકવામાં આવ્યા હતા. ભક્તોએ પણ અહીં દિવડાઓ ગોઠવીને દિવાળી જેવા માહોલને સર્જવાનો ભાવ દર્શાવ્યો હતો.

અસંખ્ય દિવડાઓ વડે મંદિરને સુંદર રીતે સજાવવામાં આવ્યુ છે. પૌરાણિક મંદિર પર દિવડાઓ પ્રગટાવીને મુકવામાં આવ્યા હતા. ભક્તોએ પણ અહીં દિવડાઓ ગોઠવીને દિવાળી જેવા માહોલને સર્જવાનો ભાવ દર્શાવ્યો હતો.

2 / 5
ભક્તો અને મંદિર ટ્રસ્ટ, પુજારીઓ અને કર્મચારીઓએ મંદિરને દિવડાથી સજાવવા માટે દિવાની જ્યોત પ્રગટાવીને દિવાને સજાવ્યા હતા.

ભક્તો અને મંદિર ટ્રસ્ટ, પુજારીઓ અને કર્મચારીઓએ મંદિરને દિવડાથી સજાવવા માટે દિવાની જ્યોત પ્રગટાવીને દિવાને સજાવ્યા હતા.

3 / 5
પૌરાણિક શામળાજી મંદિર પર દિવડાઓની રોશની કરવાને લઈ મંદિર પરિસર સુંદર રીતે દિપી ઉઠ્યો હતો. મંદિર પરિસર દિપ રોશનીથી ઝળહળી ઉઠ્યો હતો.

પૌરાણિક શામળાજી મંદિર પર દિવડાઓની રોશની કરવાને લઈ મંદિર પરિસર સુંદર રીતે દિપી ઉઠ્યો હતો. મંદિર પરિસર દિપ રોશનીથી ઝળહળી ઉઠ્યો હતો.

4 / 5
મંદિરમાં સંધ્યા સમયે ભક્તોએ હાથમાં દિવડાઓ લઈને સંધ્યા મહાઆરતીનો લાભ લીધો હતો. ભક્તો પણ સુંદર દિપોત્સવ સમાન માહોલ નિહાળીને ધન્યતા અનુભવી હતી.

મંદિરમાં સંધ્યા સમયે ભક્તોએ હાથમાં દિવડાઓ લઈને સંધ્યા મહાઆરતીનો લાભ લીધો હતો. ભક્તો પણ સુંદર દિપોત્સવ સમાન માહોલ નિહાળીને ધન્યતા અનુભવી હતી.

5 / 5
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
g clip-path="url(#clip0_868_265)">