AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અદ્ભૂત દિપોત્સવ સર્જાયો! પૌરાણિક વિષ્ણું મંદિર પર દિવડાઓની રોશની ઝળહળી ઉઠી, જુઓ

અયોધ્યા રામ મંદિરને લઈ દેશભરમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. બપોરથી જ શરુ થયેલી આતશબાજી દેશભરમાં રાત્રી સુધી જારી છે અને જે મોડી રાત્રી સુધી જારી રહેશે. દેશ આખોય રામમય બન્યો છે. આ દરમિયાન વિવિધ મંદિરોમાં પણ દિવાળીની જેમ રોશની કરવામાં આવી છે.

| Updated on: Jan 22, 2024 | 9:27 PM
Share
શામળાજી વિષ્ણું મંદિરને છેલ્લા કેટલાક દિવસથી સુંદર લાઈટીંગ કરીને સજાવવામાં આવ્યુ છે. રંગબેરંગી લાઈટોથી શામળાજી મંદિર સુંદર રોશનીથી ઝળહળી રહ્યુ છે. સોમવારે રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા યોજાતા દિવડાઓની જ્યોત પ્રગટાવીને રોશની કરવામાં આવી હતી.

શામળાજી વિષ્ણું મંદિરને છેલ્લા કેટલાક દિવસથી સુંદર લાઈટીંગ કરીને સજાવવામાં આવ્યુ છે. રંગબેરંગી લાઈટોથી શામળાજી મંદિર સુંદર રોશનીથી ઝળહળી રહ્યુ છે. સોમવારે રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા યોજાતા દિવડાઓની જ્યોત પ્રગટાવીને રોશની કરવામાં આવી હતી.

1 / 5
અસંખ્ય દિવડાઓ વડે મંદિરને સુંદર રીતે સજાવવામાં આવ્યુ છે. પૌરાણિક મંદિર પર દિવડાઓ પ્રગટાવીને મુકવામાં આવ્યા હતા. ભક્તોએ પણ અહીં દિવડાઓ ગોઠવીને દિવાળી જેવા માહોલને સર્જવાનો ભાવ દર્શાવ્યો હતો.

અસંખ્ય દિવડાઓ વડે મંદિરને સુંદર રીતે સજાવવામાં આવ્યુ છે. પૌરાણિક મંદિર પર દિવડાઓ પ્રગટાવીને મુકવામાં આવ્યા હતા. ભક્તોએ પણ અહીં દિવડાઓ ગોઠવીને દિવાળી જેવા માહોલને સર્જવાનો ભાવ દર્શાવ્યો હતો.

2 / 5
ભક્તો અને મંદિર ટ્રસ્ટ, પુજારીઓ અને કર્મચારીઓએ મંદિરને દિવડાથી સજાવવા માટે દિવાની જ્યોત પ્રગટાવીને દિવાને સજાવ્યા હતા.

ભક્તો અને મંદિર ટ્રસ્ટ, પુજારીઓ અને કર્મચારીઓએ મંદિરને દિવડાથી સજાવવા માટે દિવાની જ્યોત પ્રગટાવીને દિવાને સજાવ્યા હતા.

3 / 5
પૌરાણિક શામળાજી મંદિર પર દિવડાઓની રોશની કરવાને લઈ મંદિર પરિસર સુંદર રીતે દિપી ઉઠ્યો હતો. મંદિર પરિસર દિપ રોશનીથી ઝળહળી ઉઠ્યો હતો.

પૌરાણિક શામળાજી મંદિર પર દિવડાઓની રોશની કરવાને લઈ મંદિર પરિસર સુંદર રીતે દિપી ઉઠ્યો હતો. મંદિર પરિસર દિપ રોશનીથી ઝળહળી ઉઠ્યો હતો.

4 / 5
મંદિરમાં સંધ્યા સમયે ભક્તોએ હાથમાં દિવડાઓ લઈને સંધ્યા મહાઆરતીનો લાભ લીધો હતો. ભક્તો પણ સુંદર દિપોત્સવ સમાન માહોલ નિહાળીને ધન્યતા અનુભવી હતી.

મંદિરમાં સંધ્યા સમયે ભક્તોએ હાથમાં દિવડાઓ લઈને સંધ્યા મહાઆરતીનો લાભ લીધો હતો. ભક્તો પણ સુંદર દિપોત્સવ સમાન માહોલ નિહાળીને ધન્યતા અનુભવી હતી.

5 / 5
Follow Us
સુરત મહાનગરપાલિકાનો આસિસ્ટન્ટ ઇજનેર લાંચ લેતા રંગે હાથે ઝડપાયો
સુરત મહાનગરપાલિકાનો આસિસ્ટન્ટ ઇજનેર લાંચ લેતા રંગે હાથે ઝડપાયો
પંચમહાલઃ સરકારી નોકરીના નામે 68 લાખની ઠગાઈ, ભેજાબાજ ભરત પરમાર ઝડપાયો
પંચમહાલઃ સરકારી નોકરીના નામે 68 લાખની ઠગાઈ, ભેજાબાજ ભરત પરમાર ઝડપાયો
ઉનાની સરકારી હોસ્પિટલમાં ઘુસ્યો આખલો, દર્દીઓમાં ફેલાયો ફફડાટ- Video
ઉનાની સરકારી હોસ્પિટલમાં ઘુસ્યો આખલો, દર્દીઓમાં ફેલાયો ફફડાટ- Video
અમદાવાદથી સાળંગપુર જતો માર્ગ બન્યો ખખડધજ, સત્વરે સમારકામની માગ
અમદાવાદથી સાળંગપુર જતો માર્ગ બન્યો ખખડધજ, સત્વરે સમારકામની માગ
સાચું નામ છુપાવી પરણિતાની જિંદગી બરબાદ કરનાર વિધર્મી યુવકની ધરપકડ
સાચું નામ છુપાવી પરણિતાની જિંદગી બરબાદ કરનાર વિધર્મી યુવકની ધરપકડ
Junagadh Breaking News: ભવનાથ મંદિરના મહંતની નિમણૂક કરવાની માગ પ્રબળ
Junagadh Breaking News: ભવનાથ મંદિરના મહંતની નિમણૂક કરવાની માગ પ્રબળ
MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં હોબાળો, અટકી એડમિશન પ્રક્રિયા
MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં હોબાળો, અટકી એડમિશન પ્રક્રિયા
રાજકોટમાં નવનિર્મિત સાંઢિયા પુલના નિર્માણમાં સામે આવી ખામીઓ
રાજકોટમાં નવનિર્મિત સાંઢિયા પુલના નિર્માણમાં સામે આવી ખામીઓ
ગુજરાતમાં HTATA મુખ્ય શિક્ષકોની ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવાનો નિર્ણય
ગુજરાતમાં HTATA મુખ્ય શિક્ષકોની ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવાનો નિર્ણય
ગુજરાતમાંથી બાંગ્લાદેશી ઘૂસણખોરોને શોધી શોધીને પરત મોકલાશેઃ હર્ષ સંઘવી
ગુજરાતમાંથી બાંગ્લાદેશી ઘૂસણખોરોને શોધી શોધીને પરત મોકલાશેઃ હર્ષ સંઘવી
g clip-path="url(#clip0_868_265)">