AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અદ્ભૂત દિપોત્સવ સર્જાયો! પૌરાણિક વિષ્ણું મંદિર પર દિવડાઓની રોશની ઝળહળી ઉઠી, જુઓ

અયોધ્યા રામ મંદિરને લઈ દેશભરમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. બપોરથી જ શરુ થયેલી આતશબાજી દેશભરમાં રાત્રી સુધી જારી છે અને જે મોડી રાત્રી સુધી જારી રહેશે. દેશ આખોય રામમય બન્યો છે. આ દરમિયાન વિવિધ મંદિરોમાં પણ દિવાળીની જેમ રોશની કરવામાં આવી છે.

| Updated on: Jan 22, 2024 | 9:27 PM
Share
શામળાજી વિષ્ણું મંદિરને છેલ્લા કેટલાક દિવસથી સુંદર લાઈટીંગ કરીને સજાવવામાં આવ્યુ છે. રંગબેરંગી લાઈટોથી શામળાજી મંદિર સુંદર રોશનીથી ઝળહળી રહ્યુ છે. સોમવારે રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા યોજાતા દિવડાઓની જ્યોત પ્રગટાવીને રોશની કરવામાં આવી હતી.

શામળાજી વિષ્ણું મંદિરને છેલ્લા કેટલાક દિવસથી સુંદર લાઈટીંગ કરીને સજાવવામાં આવ્યુ છે. રંગબેરંગી લાઈટોથી શામળાજી મંદિર સુંદર રોશનીથી ઝળહળી રહ્યુ છે. સોમવારે રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા યોજાતા દિવડાઓની જ્યોત પ્રગટાવીને રોશની કરવામાં આવી હતી.

1 / 5
અસંખ્ય દિવડાઓ વડે મંદિરને સુંદર રીતે સજાવવામાં આવ્યુ છે. પૌરાણિક મંદિર પર દિવડાઓ પ્રગટાવીને મુકવામાં આવ્યા હતા. ભક્તોએ પણ અહીં દિવડાઓ ગોઠવીને દિવાળી જેવા માહોલને સર્જવાનો ભાવ દર્શાવ્યો હતો.

અસંખ્ય દિવડાઓ વડે મંદિરને સુંદર રીતે સજાવવામાં આવ્યુ છે. પૌરાણિક મંદિર પર દિવડાઓ પ્રગટાવીને મુકવામાં આવ્યા હતા. ભક્તોએ પણ અહીં દિવડાઓ ગોઠવીને દિવાળી જેવા માહોલને સર્જવાનો ભાવ દર્શાવ્યો હતો.

2 / 5
ભક્તો અને મંદિર ટ્રસ્ટ, પુજારીઓ અને કર્મચારીઓએ મંદિરને દિવડાથી સજાવવા માટે દિવાની જ્યોત પ્રગટાવીને દિવાને સજાવ્યા હતા.

ભક્તો અને મંદિર ટ્રસ્ટ, પુજારીઓ અને કર્મચારીઓએ મંદિરને દિવડાથી સજાવવા માટે દિવાની જ્યોત પ્રગટાવીને દિવાને સજાવ્યા હતા.

3 / 5
પૌરાણિક શામળાજી મંદિર પર દિવડાઓની રોશની કરવાને લઈ મંદિર પરિસર સુંદર રીતે દિપી ઉઠ્યો હતો. મંદિર પરિસર દિપ રોશનીથી ઝળહળી ઉઠ્યો હતો.

પૌરાણિક શામળાજી મંદિર પર દિવડાઓની રોશની કરવાને લઈ મંદિર પરિસર સુંદર રીતે દિપી ઉઠ્યો હતો. મંદિર પરિસર દિપ રોશનીથી ઝળહળી ઉઠ્યો હતો.

4 / 5
મંદિરમાં સંધ્યા સમયે ભક્તોએ હાથમાં દિવડાઓ લઈને સંધ્યા મહાઆરતીનો લાભ લીધો હતો. ભક્તો પણ સુંદર દિપોત્સવ સમાન માહોલ નિહાળીને ધન્યતા અનુભવી હતી.

મંદિરમાં સંધ્યા સમયે ભક્તોએ હાથમાં દિવડાઓ લઈને સંધ્યા મહાઆરતીનો લાભ લીધો હતો. ભક્તો પણ સુંદર દિપોત્સવ સમાન માહોલ નિહાળીને ધન્યતા અનુભવી હતી.

5 / 5
Follow Us
મિત્રો અને પરિવાર સાથે સમય વિતાવો, આધ્યાત્મિક ગુરુની મુલાકાત લેશો
મિત્રો અને પરિવાર સાથે સમય વિતાવો, આધ્યાત્મિક ગુરુની મુલાકાત લેશો
PM મોદીની અપીલ: દેશનું નાણું બચાવવા સોનું અને વિદેશ પ્રવાસ ટાળો
PM મોદીની અપીલ: દેશનું નાણું બચાવવા સોનું અને વિદેશ પ્રવાસ ટાળો
લુણાવાડા ટાઉન હોલ વિવાદ: ખાડો ખોદવામાં 46 લાખનો ધુમાડો, હવે પૂરવા નવો
લુણાવાડા ટાઉન હોલ વિવાદ: ખાડો ખોદવામાં 46 લાખનો ધુમાડો, હવે પૂરવા નવો
મહેસાણા: વસ્તી ગણતરીમાં શિક્ષકોનો વિરોધ, કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર
મહેસાણા: વસ્તી ગણતરીમાં શિક્ષકોનો વિરોધ, કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર
"પટેલો બોલવામાં કડવા હોય છે તેમણે મીઠુ બોલતા શીખવુ પડશે"- અનાર પટેલ
પોરબંદર ભાજપ મહામંત્રીની પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સામે ફરિયાદ
પોરબંદર ભાજપ મહામંત્રીની પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સામે ફરિયાદ
તમે ધીરજનો અભાવ અનુભવી શકો છો, વ્યવસાયમાં નુકસાન થઈ શકે છે
તમે ધીરજનો અભાવ અનુભવી શકો છો, વ્યવસાયમાં નુકસાન થઈ શકે છે
સુવેન્દુ અધિકારીની અપીલ: બંગાળમાં 5000 કાર્યકરોના જીવ બચ્યાનો દાવો
સુવેન્દુ અધિકારીની અપીલ: બંગાળમાં 5000 કાર્યકરોના જીવ બચ્યાનો દાવો
ધોરાજીમાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી ઠપ્પ: ખેડૂતો સસ્તા ભાવે વેચવા મજબૂર
ધોરાજીમાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી ઠપ્પ: ખેડૂતો સસ્તા ભાવે વેચવા મજબૂર
મોરબી મનપામાં હાજરી કૌભાંડનો 'પર્દાફાશ', 8 કર્મચારી સામે નોંધાઈ ફરિયાઈ
મોરબી મનપામાં હાજરી કૌભાંડનો 'પર્દાફાશ', 8 કર્મચારી સામે નોંધાઈ ફરિયાઈ
g clip-path="url(#clip0_868_265)">