AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તમારા ઘરમાં આ સમયે લક્ષ્મી કરે છે પ્રવેશ, ત્યારે આ ભૂલ કરવાથી બચજો, જાણો

માતા લક્ષ્મી હિન્દુ ધર્મની મુખ્ય દેવીઓમાંની એક છે, જેમને ધન, વૈભવ, સમૃદ્ધિ, સૌભાગ્ય અને સદ્દગુણોની દેવી તરીકે માનવામાં આવે છે.

| Updated on: Jun 20, 2025 | 6:30 PM
Share
એવું માનવામાં આવે છે કે જેમના પર માતા લક્ષ્મી કૃપા દ્રષ્ટિ રાખે છે, તેમના ઘરમાં હંમેશા સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ રહે છે.

એવું માનવામાં આવે છે કે જેમના પર માતા લક્ષ્મી કૃપા દ્રષ્ટિ રાખે છે, તેમના ઘરમાં હંમેશા સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ રહે છે.

1 / 7
પણ શું તમે જાણો છો કે દિવસમાં એવો કયો ખાસ સમય હોય છે જયારે માતા લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરતી હોવાનું માનવામાં આવે છે? અને એ સમયે કઈ બાબતો ટાળવી જરૂરી છે? ( Credits: Getty Images )

પણ શું તમે જાણો છો કે દિવસમાં એવો કયો ખાસ સમય હોય છે જયારે માતા લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરતી હોવાનું માનવામાં આવે છે? અને એ સમયે કઈ બાબતો ટાળવી જરૂરી છે? ( Credits: Getty Images )

2 / 7
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, સાંજના સમયે, ખાસ કરીને સૂર્યાસ્ત પછી, માતા લક્ષ્મીના ઘર પ્રવેશનો સમય માનવામાં આવે છે. તેથી એ સમયે ઘરના મુખ્ય દરવાજાને થોડો સમય માટે ખુલ્લો રાખવો શુભ માનવામાં આવે છે. ( Credits: Getty Images )

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, સાંજના સમયે, ખાસ કરીને સૂર્યાસ્ત પછી, માતા લક્ષ્મીના ઘર પ્રવેશનો સમય માનવામાં આવે છે. તેથી એ સમયે ઘરના મુખ્ય દરવાજાને થોડો સમય માટે ખુલ્લો રાખવો શુભ માનવામાં આવે છે. ( Credits: Getty Images )

3 / 7
સાંજ સમયે ઘરની સ્વચ્છતા પર ખાસ ધ્યાન આપવું આવશ્યક છે. સાથે જ, ઘરના દરેક ખૂણામાં પ્રકાશ છવાયેલો હોય એ પણ શુભ માનવામાં આવે છે. ( Credits: Getty Images )

સાંજ સમયે ઘરની સ્વચ્છતા પર ખાસ ધ્યાન આપવું આવશ્યક છે. સાથે જ, ઘરના દરેક ખૂણામાં પ્રકાશ છવાયેલો હોય એ પણ શુભ માનવામાં આવે છે. ( Credits: Getty Images )

4 / 7
સાંજના સમયે ઘરના પ્રવેશદ્વારને  પ્રકાશિત કરવું શુભ માનવામાં આવે છે. ઉપરાંત, મુખ્ય દરવાજા અને ઘરના મંદિરમાં ઘીનો દીવો પ્રગટાવવાનું પણ વિધાન છે. (Credits: - Canva)

સાંજના સમયે ઘરના પ્રવેશદ્વારને પ્રકાશિત કરવું શુભ માનવામાં આવે છે. ઉપરાંત, મુખ્ય દરવાજા અને ઘરના મંદિરમાં ઘીનો દીવો પ્રગટાવવાનું પણ વિધાન છે. (Credits: - Canva)

5 / 7
સાંજના સમયે તુલસીના છોડનો સ્પર્શ કરવાનું અશુભ માનવામાં આવે છે. એ સાથે, આ સમય દરમિયાન નાણાંની લેવડદેવડ કરવાનું પણ ટાળવું જોઈએ.

સાંજના સમયે તુલસીના છોડનો સ્પર્શ કરવાનું અશુભ માનવામાં આવે છે. એ સાથે, આ સમય દરમિયાન નાણાંની લેવડદેવડ કરવાનું પણ ટાળવું જોઈએ.

6 / 7
( નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થા ઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.) (Credits: - Canva)

( નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થા ઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.) (Credits: - Canva)

7 / 7

વાસ્તુશાસ્ત્ર એ પ્રકૃતિ અને ઉર્જાના નિયમો પર આધારિત ભારતીય સંસ્કૃતિનું એક પ્રાચીન વિજ્ઞાન છે, જેને મોટાભાગના હિંદુ ધર્મોમાં લોકો ઘર બનાવતી વખતે અથવા ઘરમાં વસ્તુઓ ગોઠવતી વખતે ધ્યાનમાં રાખવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રની વધુ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
g clip-path="url(#clip0_868_265)">