IPL 2022 પર COVID-19ની પ્રથમ ‘આડ-અસર’, દિલ્હી કેપિટલ્સ-પંજાબ કિંગ્સની મેચ પૂણેમાં નહીં યોજાય
હવે IPL 2022 પર કોરોના વાયરસની પ્રથમ આડઅસર થવાની છે. એવા અહેવાલો છે કે દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચ પૂણેને બદલે મુંબઈમાં યોજાઈ શકે છે.
Latest News Updates
Most Read Stories