AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weight loss Tips: શિયાળામાં વજન ઘટાડવા માટે આ લીલા શાકભાજીને ડાયટમાં કરો સામેલ

શિયાળો એક એવી સિઝન હોય છે, જ્યારે દરેક લીલા શાકભાજી બજારમાં સૌથી વધારે ઉપલબ્ધ હોય છે. આ શાકભાજીઓના સેવનથી વજન ઘટાડવામાં પણ મદદ મળે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 20, 2022 | 3:32 PM
Share
મેથી- કડવા સ્વાદ વાળી મેથીના લીલા પત્તાને લગભગ તમામ લોકો પસંદ કરે છે. બટાકાની સાથે અથવા ગાજરની સાથે મેથીને પસંદ કરવામાં આવે છે. મેથી પોષકતત્વોથી ભરપૂર હોય છે. તેમાં કેલેરીની માત્રા ઓછી હોય છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે. મેથીના તાજા પત્તામાં એસ્કોર્બિક એસિડ અને બીટા કેરોટીન હોય છે. મેથીને વધારે માત્રામાં ખાવાથી ડાયાબિટિસનો ખતરો ઓછો રહે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે. તે હાર્ટ અને બ્લડપ્રેશરની સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે.

મેથી- કડવા સ્વાદ વાળી મેથીના લીલા પત્તાને લગભગ તમામ લોકો પસંદ કરે છે. બટાકાની સાથે અથવા ગાજરની સાથે મેથીને પસંદ કરવામાં આવે છે. મેથી પોષકતત્વોથી ભરપૂર હોય છે. તેમાં કેલેરીની માત્રા ઓછી હોય છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે. મેથીના તાજા પત્તામાં એસ્કોર્બિક એસિડ અને બીટા કેરોટીન હોય છે. મેથીને વધારે માત્રામાં ખાવાથી ડાયાબિટિસનો ખતરો ઓછો રહે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે. તે હાર્ટ અને બ્લડપ્રેશરની સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે.

1 / 4
સરસવના પત્તા: ઘણા લોકો શિયાળાની ઋતુમાં સરસવના પત્તાનું શાક ખાવાનું પસંદ કરે છે. તે વિટામિન સી અને ફાઈબરથી ભરપૂર હોય છે. તેમાં ઓછી કેલરી હોય છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે.

સરસવના પત્તા: ઘણા લોકો શિયાળાની ઋતુમાં સરસવના પત્તાનું શાક ખાવાનું પસંદ કરે છે. તે વિટામિન સી અને ફાઈબરથી ભરપૂર હોય છે. તેમાં ઓછી કેલરી હોય છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે.

2 / 4
મૂળાની ભાજી: મૂળાની ભાજીમાં વધારે પ્રમાણમાં ફાઈબર હોય છે. તેમાં ઓછી કેલરી હોય છે. મૂળાની ભાજી મેટાબોલિઝમને વધારવામાં મદદ કરે છે.

મૂળાની ભાજી: મૂળાની ભાજીમાં વધારે પ્રમાણમાં ફાઈબર હોય છે. તેમાં ઓછી કેલરી હોય છે. મૂળાની ભાજી મેટાબોલિઝમને વધારવામાં મદદ કરે છે.

3 / 4
પાલક: પાલક ઘણા સ્વાસ્થ્ય લાભ આપે છે. તેનું સેવન તમે ઘણા પ્રકારે કરી શકો છો. તમે પાલકનો સૂપ, બટાકા પાલકનું શાક અથવા પાલક પનીરનું શાક બનાવી તેનું સેવન કરી શકો છો.

પાલક: પાલક ઘણા સ્વાસ્થ્ય લાભ આપે છે. તેનું સેવન તમે ઘણા પ્રકારે કરી શકો છો. તમે પાલકનો સૂપ, બટાકા પાલકનું શાક અથવા પાલક પનીરનું શાક બનાવી તેનું સેવન કરી શકો છો.

4 / 4

 

 

 

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">