હિન્દુ માતા અને ખ્રિસ્તી પિતા, તો પછી દિયા મિર્ઝા તેના નામ પાછળ મુસ્લિમ સરનેમ કેમ લગાવે છે?
દિયા મિર્ઝા હિન્દી સિનેમામાં એક જાણીતું નામ છે, તેણે અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. વધુમાં, અભિનેત્રીએ પોતાની સુંદરતાથી લોકોને મોહિત કર્યા છે. દિયાના ઘણા ચાહકો છે.

બોલિવૂડ ઉદ્યોગ અસંખ્ય ફિલ્મો બનાવે છે, પરંતુ આશ્ચર્યજનક વાત એ છે કે ઉદ્યોગમાં જ, ઘણી સ્ટોરી ફિલ્મોથી ઓછી નથી. આવી જ એક સ્ટોરી અભિનેત્રી દિયા મિર્ઝાની છે.

દિયા મિર્ઝા હિન્દી સિનેમામાં એક જાણીતું નામ છે, તેણે અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. વધુમાં, અભિનેત્રીએ પોતાની સુંદરતાથી લોકોને મોહિત કર્યા છે. દિયાના ઘણા ચાહકો છે.

અભિનેત્રીની કારકિર્દી પણ સફળ રહી છે, ત્યારે તે તેના અંગત જીવન માટે પણ સમાચારમાં રહી છે. તે મુદ્દો તેની મુસ્લિમ અટકનો હતો.

ખરેખર, દિયા મિર્ઝાની માતા હિન્દુ અને તેના પિતા ખ્રિસ્તી હતા, પરંતુ તેની મુસ્લિમ અટક હંમેશા લોકોને મૂંઝવણમાં મૂકે છે. કે માતા હિન્દુ અને પિતા ખ્રિસ્તી હોવા છત્તા દિયા તેના નામની પાછળ મુસ્લિમ સરનેમ કેમ લગાવે છે?

સત્ય એ છે કે દિયા મિર્ઝાની માતા અને પિતા જ્યારે તે નાની હતી ત્યારે જ અલગ થઈ ગયા હતા. ત્યારબાદ તેની માતાએ હૈદરાબાદના મુસ્લિમ અહમદ મિર્ઝા સાથે લગ્ન કર્યા.

જોકે, સમય જતાં દિયા તેના સ્ટેપ પિતાની ખૂબ નજીક બની ગઈ. જ્યારે તેણીએ મિસ ઈન્ડિયા સ્પર્ધામાં ભાગ લીધો ત્યારે તેણીએ તેના નામની પાછળ મિર્ઝા સરનેમ લગાવી.
TMKOC: 17 વર્ષ બાદ બંધ થવા જઈ રહ્યો છે ‘તારક મહેતા..’શો ? અસિત મોદીએ તોડી ચુપ્પી, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
