AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હિન્દુ માતા અને ખ્રિસ્તી પિતા, તો પછી દિયા મિર્ઝા તેના નામ પાછળ મુસ્લિમ સરનેમ કેમ લગાવે છે?

દિયા મિર્ઝા હિન્દી સિનેમામાં એક જાણીતું નામ છે, તેણે અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. વધુમાં, અભિનેત્રીએ પોતાની સુંદરતાથી લોકોને મોહિત કર્યા છે. દિયાના ઘણા ચાહકો છે.

| Updated on: Dec 09, 2025 | 2:37 PM
Share
બોલિવૂડ ઉદ્યોગ અસંખ્ય ફિલ્મો બનાવે છે, પરંતુ આશ્ચર્યજનક વાત એ છે કે ઉદ્યોગમાં જ, ઘણી સ્ટોરી ફિલ્મોથી ઓછી નથી. આવી જ એક સ્ટોરી અભિનેત્રી દિયા મિર્ઝાની છે.

બોલિવૂડ ઉદ્યોગ અસંખ્ય ફિલ્મો બનાવે છે, પરંતુ આશ્ચર્યજનક વાત એ છે કે ઉદ્યોગમાં જ, ઘણી સ્ટોરી ફિલ્મોથી ઓછી નથી. આવી જ એક સ્ટોરી અભિનેત્રી દિયા મિર્ઝાની છે.

1 / 6
દિયા મિર્ઝા હિન્દી સિનેમામાં એક જાણીતું નામ છે, તેણે અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. વધુમાં, અભિનેત્રીએ પોતાની સુંદરતાથી લોકોને મોહિત કર્યા છે. દિયાના ઘણા ચાહકો છે.

દિયા મિર્ઝા હિન્દી સિનેમામાં એક જાણીતું નામ છે, તેણે અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. વધુમાં, અભિનેત્રીએ પોતાની સુંદરતાથી લોકોને મોહિત કર્યા છે. દિયાના ઘણા ચાહકો છે.

2 / 6
અભિનેત્રીની કારકિર્દી પણ સફળ રહી છે, ત્યારે તે તેના અંગત જીવન માટે પણ સમાચારમાં રહી છે. તે મુદ્દો તેની મુસ્લિમ અટકનો હતો.

અભિનેત્રીની કારકિર્દી પણ સફળ રહી છે, ત્યારે તે તેના અંગત જીવન માટે પણ સમાચારમાં રહી છે. તે મુદ્દો તેની મુસ્લિમ અટકનો હતો.

3 / 6
ખરેખર, દિયા મિર્ઝાની માતા હિન્દુ અને તેના પિતા ખ્રિસ્તી હતા, પરંતુ તેની મુસ્લિમ અટક હંમેશા લોકોને મૂંઝવણમાં મૂકે છે. કે માતા હિન્દુ અને પિતા ખ્રિસ્તી હોવા છત્તા દિયા તેના નામની પાછળ મુસ્લિમ સરનેમ કેમ લગાવે છે?

ખરેખર, દિયા મિર્ઝાની માતા હિન્દુ અને તેના પિતા ખ્રિસ્તી હતા, પરંતુ તેની મુસ્લિમ અટક હંમેશા લોકોને મૂંઝવણમાં મૂકે છે. કે માતા હિન્દુ અને પિતા ખ્રિસ્તી હોવા છત્તા દિયા તેના નામની પાછળ મુસ્લિમ સરનેમ કેમ લગાવે છે?

4 / 6
સત્ય એ છે કે દિયા મિર્ઝાની માતા અને પિતા જ્યારે તે નાની હતી ત્યારે જ અલગ થઈ ગયા હતા. ત્યારબાદ તેની માતાએ હૈદરાબાદના મુસ્લિમ અહમદ મિર્ઝા સાથે લગ્ન કર્યા.

સત્ય એ છે કે દિયા મિર્ઝાની માતા અને પિતા જ્યારે તે નાની હતી ત્યારે જ અલગ થઈ ગયા હતા. ત્યારબાદ તેની માતાએ હૈદરાબાદના મુસ્લિમ અહમદ મિર્ઝા સાથે લગ્ન કર્યા.

5 / 6
જોકે, સમય જતાં દિયા તેના સ્ટેપ પિતાની ખૂબ નજીક બની ગઈ. જ્યારે તેણીએ મિસ ઈન્ડિયા સ્પર્ધામાં ભાગ લીધો ત્યારે તેણીએ તેના નામની પાછળ મિર્ઝા સરનેમ લગાવી.

જોકે, સમય જતાં દિયા તેના સ્ટેપ પિતાની ખૂબ નજીક બની ગઈ. જ્યારે તેણીએ મિસ ઈન્ડિયા સ્પર્ધામાં ભાગ લીધો ત્યારે તેણીએ તેના નામની પાછળ મિર્ઝા સરનેમ લગાવી.

6 / 6

TMKOC: 17 વર્ષ બાદ બંધ થવા જઈ રહ્યો છે ‘તારક મહેતા..’શો ? અસિત મોદીએ તોડી ચુપ્પી, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

નારોલ વિસ્તારમાં ફાયરિંગની ઘટના, મિત્રએ જ મિત્ર પર ચલાવી ગોળી
નારોલ વિસ્તારમાં ફાયરિંગની ઘટના, મિત્રએ જ મિત્ર પર ચલાવી ગોળી
સંઘપ્રદેશ દાદરામાં લાગી ભીષણ આગ, 4 ફેકટરી બળીને ખાખ
સંઘપ્રદેશ દાદરામાં લાગી ભીષણ આગ, 4 ફેકટરી બળીને ખાખ
જસદણમાં કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો, એકનું મોત
જસદણમાં કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો, એકનું મોત
ઘરમાં સમસ્યાઓ ઊભી થઈ શકે છે, વધુ પડતું ખાવાનું ટાળો
ઘરમાં સમસ્યાઓ ઊભી થઈ શકે છે, વધુ પડતું ખાવાનું ટાળો
સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
g clip-path="url(#clip0_868_265)">