AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લોકપ્રિય સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના આગામી એપિસોડ હશે મજેદાર, જાણો શું આવશે ટ્વીસ્ટ

સીરિયલમાં છેલ્લા થોડા દિવસોના એપિસોડ ખૂબ મજેદાર રહ્યા છે. હાલમાં રંગ-તરંગ રિસોર્ટના એપિસોડ લોકોને ખૂબ પસંદ આવી રહ્યા છે. આગામી એપિસોડ વધુ મજેદાર બનવાના છે. જેમાં ટપ્પુ સેના રંગ-તરંગ રિસોર્ટમાં એક બોટ રેસનું આયોજન કરશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 27, 2021 | 10:42 PM
Share
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલ છેલ્લા કેટલાક વર્ષોથી લોકપ્રિય ટીવી શો રહ્યો છે. છેલ્લા થોડા દિવસોના એપિસોડ ખૂબ મજેદાર રહ્યાં છે. હાલમાં રંગ-તરંગ રિસોર્ટના એપિસોડ લોકોને ખૂબ પસંદ આવી રહ્યા છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલ છેલ્લા કેટલાક વર્ષોથી લોકપ્રિય ટીવી શો રહ્યો છે. છેલ્લા થોડા દિવસોના એપિસોડ ખૂબ મજેદાર રહ્યાં છે. હાલમાં રંગ-તરંગ રિસોર્ટના એપિસોડ લોકોને ખૂબ પસંદ આવી રહ્યા છે.

1 / 8
પોપટલાલ અને તેની સહકર્મચારી ભારતીએ ગોકુલધામ વાસીઓની મદદથી નકલી દવાઓનું કૌભાંડ બહાર પાડ્યું હતું, જે લોકોને ખૂબ ગમ્યું હતું અને આ સીરિયલની ફરીથી TRP ચાર્ટમાં ટોપ 5માં એન્ટ્રી થઈ હતી.

પોપટલાલ અને તેની સહકર્મચારી ભારતીએ ગોકુલધામ વાસીઓની મદદથી નકલી દવાઓનું કૌભાંડ બહાર પાડ્યું હતું, જે લોકોને ખૂબ ગમ્યું હતું અને આ સીરિયલની ફરીથી TRP ચાર્ટમાં ટોપ 5માં એન્ટ્રી થઈ હતી.

2 / 8
આગામી એપિસોડ વધુ મજેદાર બનવાના છે. જેમાં ટપ્પુ સેના રંગ-તરંગ રિસોર્ટમાં એક બોટ રેસનું આયોજન કરશે અને ગોકુલધામવાસી તેમાં ભાગ લેશે.

આગામી એપિસોડ વધુ મજેદાર બનવાના છે. જેમાં ટપ્પુ સેના રંગ-તરંગ રિસોર્ટમાં એક બોટ રેસનું આયોજન કરશે અને ગોકુલધામવાસી તેમાં ભાગ લેશે.

3 / 8
સામાન્ય રીતે ડો. હાથી અને કોમલ તેના કદના કારણે બધી રમતમાં ભાગ લેતા નથી માટે આ રેસનું સંચાલન તેઓ કરશે અને તમામ ભાગ લેનારાઓને ગ્રીન સિગ્નલ આપીને રેસની શરૂઆત કરાવશે.

સામાન્ય રીતે ડો. હાથી અને કોમલ તેના કદના કારણે બધી રમતમાં ભાગ લેતા નથી માટે આ રેસનું સંચાલન તેઓ કરશે અને તમામ ભાગ લેનારાઓને ગ્રીન સિગ્નલ આપીને રેસની શરૂઆત કરાવશે.

4 / 8
આ રેસમાં બધા લોકો ઉત્સાહથી જોડાય છે. એક તરફ સોઢીનો અતિ ઉત્સાહ જોવા મળશે.તો બીજી તરફ ટપ્પુ અને દાદાની જોશીલી જોડી જોવા મળશે.

આ રેસમાં બધા લોકો ઉત્સાહથી જોડાય છે. એક તરફ સોઢીનો અતિ ઉત્સાહ જોવા મળશે.તો બીજી તરફ ટપ્પુ અને દાદાની જોશીલી જોડી જોવા મળશે.

5 / 8
આ રેસમાં જેઠાલાલ અને ગોલીની જોડી જોવા મળશે. આ રેસમાં જેઠાલાલ અને ગોલી હારી જશે અને જેઠાલાલ ગોલી પર ખિજાતો જોવા મળશે.

આ રેસમાં જેઠાલાલ અને ગોલીની જોડી જોવા મળશે. આ રેસમાં જેઠાલાલ અને ગોલી હારી જશે અને જેઠાલાલ ગોલી પર ખિજાતો જોવા મળશે.

6 / 8
આ રેસમાં તારક મેહતા અને અંજલી જીતતા જોવા મળશે અને રિસોર્ટ તરફથી તેમને ગીફ્ટ આપવામાં આવશે. જ્યારે મહેતા સાહેબ, પરીવારમાં કેવી હાર જીત એમ કહેતા જોવા મળશે.

આ રેસમાં તારક મેહતા અને અંજલી જીતતા જોવા મળશે અને રિસોર્ટ તરફથી તેમને ગીફ્ટ આપવામાં આવશે. જ્યારે મહેતા સાહેબ, પરીવારમાં કેવી હાર જીત એમ કહેતા જોવા મળશે.

7 / 8
આગામી એપિસોડ્સ દર્શકો માટે ખૂબ રોમાંચ, મસ્તી અને હાસ્યથી ભરપુર રહેશે અને આ બોટ રેસ માટેનો ગોકુલધામવાસીઓનો ઉત્સાહ જોઈને દર્શકો પણ તાજગી અનુભવશે.

આગામી એપિસોડ્સ દર્શકો માટે ખૂબ રોમાંચ, મસ્તી અને હાસ્યથી ભરપુર રહેશે અને આ બોટ રેસ માટેનો ગોકુલધામવાસીઓનો ઉત્સાહ જોઈને દર્શકો પણ તાજગી અનુભવશે.

8 / 8
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">