AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gir Somnath : સોમનાથ મંદિરે માસિક શિવરાત્રીની ઉજવણી, જ્યોતપૂજન અને મહા-આરતી સહિતના કરાયા આયોજન: Photos

Gir Somnath: ગીરસોમનાથમાં ભાદ્ર માસની માસિક શિવરાત્રીની ઉજવણી કરવામાં આવી. આ ઉજવણીમાં પ્રવાસનમંત્રી મુળુ બેરા, સોમનાથ ટ્રસ્ટના સચિવ યોગેન્દ્ર દેસાઈ, સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ સુકાંત કુમાર સેનાપતિ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 13, 2023 | 8:35 PM
Share
ભાદ્ર માસની માસિક શિવરાત્રીની સોમનાથ તીર્થમાં ઊજવણી કરાઈ હતી. જેમા રાત્રે જ્યોતપૂજન મહા-આરતી સહિતના ધાર્મિક આયોજનો કરાયા હતા.

ભાદ્ર માસની માસિક શિવરાત્રીની સોમનાથ તીર્થમાં ઊજવણી કરાઈ હતી. જેમા રાત્રે જ્યોતપૂજન મહા-આરતી સહિતના ધાર્મિક આયોજનો કરાયા હતા.

1 / 5
ભાદ્ર માસની માસિક શિવરાત્રીની સોમનાથ તીર્થમાં ઊજવણી કરાઈ હતી. જેમા રાત્રે જ્યોતપૂજન મહા-આરતી સહિતના ધાર્મિક આયોજનો કરાયા હતા.

ભાદ્ર માસની માસિક શિવરાત્રીની સોમનાથ તીર્થમાં ઊજવણી કરાઈ હતી. જેમા રાત્રે જ્યોતપૂજન મહા-આરતી સહિતના ધાર્મિક આયોજનો કરાયા હતા.

2 / 5
સોમનાથ ટ્રસ્ટના સચિવ યોગેન્દ્ર દેસાઈ, પ્રવાસન મંત્રી મુળુ બેરા અને સંસ્કૃત યુનિવર્સિટીના મહાનુભાવોએ જ્યોતપૂજન કર્યુ હતુ. ભાદ્ર કૃષ્ણ તેરસ ભાદ્ર વદ તેરસ અને માસિક શિવરાત્રીના અવસરે સોમનાથ મંદિરની પરંપરા અનુસાર માસિક શિવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

સોમનાથ ટ્રસ્ટના સચિવ યોગેન્દ્ર દેસાઈ, પ્રવાસન મંત્રી મુળુ બેરા અને સંસ્કૃત યુનિવર્સિટીના મહાનુભાવોએ જ્યોતપૂજન કર્યુ હતુ. ભાદ્ર કૃષ્ણ તેરસ ભાદ્ર વદ તેરસ અને માસિક શિવરાત્રીના અવસરે સોમનાથ મંદિરની પરંપરા અનુસાર માસિક શિવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

3 / 5
સોમનાથ ટ્રસ્ટના સચિવ યોગન્દ્ર દેસાઈ, મંત્રી મુળુ બેરા અને કુલપતિ સુકાંત કુમાર સેનાપતિ, ટ્રસ્ટના જનરલ મેનેજર, વિજયસિંહ ચાવડા સહિતના મહાનુભાવોએ માસિક  શિવરાત્રીની પ્રણાલિકા અનુસાર વિશેષ જ્યોતપૂજન કર્યુ હતુ.

સોમનાથ ટ્રસ્ટના સચિવ યોગન્દ્ર દેસાઈ, મંત્રી મુળુ બેરા અને કુલપતિ સુકાંત કુમાર સેનાપતિ, ટ્રસ્ટના જનરલ મેનેજર, વિજયસિંહ ચાવડા સહિતના મહાનુભાવોએ માસિક શિવરાત્રીની પ્રણાલિકા અનુસાર વિશેષ જ્યોતપૂજન કર્યુ હતુ.

4 / 5
રાત્રે 12 વાગ્યે સોમનાથ મહાદેવની મહા આરતી કરાઈ હતી. હજારો શ્રદ્ધાળુઓએ આ આરતીનો લાભ લીધો હતો. આરતીને પગલે મંદિર રાત્રે એક વાગ્યા સુધી ભાવિકો માટે ખુલ્લુ રાખવામાં આવ્યુ હતુ.  Input Credit- Yogesh Joshi- Gir Somnath

રાત્રે 12 વાગ્યે સોમનાથ મહાદેવની મહા આરતી કરાઈ હતી. હજારો શ્રદ્ધાળુઓએ આ આરતીનો લાભ લીધો હતો. આરતીને પગલે મંદિર રાત્રે એક વાગ્યા સુધી ભાવિકો માટે ખુલ્લુ રાખવામાં આવ્યુ હતુ. Input Credit- Yogesh Joshi- Gir Somnath

5 / 5
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">