AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gir Somnath : સોમનાથ મંદિરે માસિક શિવરાત્રીની ઉજવણી, જ્યોતપૂજન અને મહા-આરતી સહિતના કરાયા આયોજન: Photos

Gir Somnath: ગીરસોમનાથમાં ભાદ્ર માસની માસિક શિવરાત્રીની ઉજવણી કરવામાં આવી. આ ઉજવણીમાં પ્રવાસનમંત્રી મુળુ બેરા, સોમનાથ ટ્રસ્ટના સચિવ યોગેન્દ્ર દેસાઈ, સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ સુકાંત કુમાર સેનાપતિ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 13, 2023 | 8:35 PM
Share
ભાદ્ર માસની માસિક શિવરાત્રીની સોમનાથ તીર્થમાં ઊજવણી કરાઈ હતી. જેમા રાત્રે જ્યોતપૂજન મહા-આરતી સહિતના ધાર્મિક આયોજનો કરાયા હતા.

ભાદ્ર માસની માસિક શિવરાત્રીની સોમનાથ તીર્થમાં ઊજવણી કરાઈ હતી. જેમા રાત્રે જ્યોતપૂજન મહા-આરતી સહિતના ધાર્મિક આયોજનો કરાયા હતા.

1 / 5
ભાદ્ર માસની માસિક શિવરાત્રીની સોમનાથ તીર્થમાં ઊજવણી કરાઈ હતી. જેમા રાત્રે જ્યોતપૂજન મહા-આરતી સહિતના ધાર્મિક આયોજનો કરાયા હતા.

ભાદ્ર માસની માસિક શિવરાત્રીની સોમનાથ તીર્થમાં ઊજવણી કરાઈ હતી. જેમા રાત્રે જ્યોતપૂજન મહા-આરતી સહિતના ધાર્મિક આયોજનો કરાયા હતા.

2 / 5
સોમનાથ ટ્રસ્ટના સચિવ યોગેન્દ્ર દેસાઈ, પ્રવાસન મંત્રી મુળુ બેરા અને સંસ્કૃત યુનિવર્સિટીના મહાનુભાવોએ જ્યોતપૂજન કર્યુ હતુ. ભાદ્ર કૃષ્ણ તેરસ ભાદ્ર વદ તેરસ અને માસિક શિવરાત્રીના અવસરે સોમનાથ મંદિરની પરંપરા અનુસાર માસિક શિવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

સોમનાથ ટ્રસ્ટના સચિવ યોગેન્દ્ર દેસાઈ, પ્રવાસન મંત્રી મુળુ બેરા અને સંસ્કૃત યુનિવર્સિટીના મહાનુભાવોએ જ્યોતપૂજન કર્યુ હતુ. ભાદ્ર કૃષ્ણ તેરસ ભાદ્ર વદ તેરસ અને માસિક શિવરાત્રીના અવસરે સોમનાથ મંદિરની પરંપરા અનુસાર માસિક શિવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

3 / 5
સોમનાથ ટ્રસ્ટના સચિવ યોગન્દ્ર દેસાઈ, મંત્રી મુળુ બેરા અને કુલપતિ સુકાંત કુમાર સેનાપતિ, ટ્રસ્ટના જનરલ મેનેજર, વિજયસિંહ ચાવડા સહિતના મહાનુભાવોએ માસિક  શિવરાત્રીની પ્રણાલિકા અનુસાર વિશેષ જ્યોતપૂજન કર્યુ હતુ.

સોમનાથ ટ્રસ્ટના સચિવ યોગન્દ્ર દેસાઈ, મંત્રી મુળુ બેરા અને કુલપતિ સુકાંત કુમાર સેનાપતિ, ટ્રસ્ટના જનરલ મેનેજર, વિજયસિંહ ચાવડા સહિતના મહાનુભાવોએ માસિક શિવરાત્રીની પ્રણાલિકા અનુસાર વિશેષ જ્યોતપૂજન કર્યુ હતુ.

4 / 5
રાત્રે 12 વાગ્યે સોમનાથ મહાદેવની મહા આરતી કરાઈ હતી. હજારો શ્રદ્ધાળુઓએ આ આરતીનો લાભ લીધો હતો. આરતીને પગલે મંદિર રાત્રે એક વાગ્યા સુધી ભાવિકો માટે ખુલ્લુ રાખવામાં આવ્યુ હતુ.  Input Credit- Yogesh Joshi- Gir Somnath

રાત્રે 12 વાગ્યે સોમનાથ મહાદેવની મહા આરતી કરાઈ હતી. હજારો શ્રદ્ધાળુઓએ આ આરતીનો લાભ લીધો હતો. આરતીને પગલે મંદિર રાત્રે એક વાગ્યા સુધી ભાવિકો માટે ખુલ્લુ રાખવામાં આવ્યુ હતુ. Input Credit- Yogesh Joshi- Gir Somnath

5 / 5
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
g clip-path="url(#clip0_868_265)">