Gir Somnath: સોમનાથ મહાદેવના દર્શને પહોંચ્યા બાગેશ્વર ધામના પીઠાધિશ ધીરેન્દ્ર શાસ્ત્રી, જુઓ PHOTOS
મધ્યપ્રદેશના બાગેશ્વર ધામના પીઠાધીશ ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાજ ગુજરાતના પ્રવાસે છે જે દરમ્યાન તેઓ સોમનાથ મહાદેવના દર્શને પહોચ્યા હતા. મંત્રોચ્ચાર સાથે બ્રાહ્મણો દ્વારા તેઓને મંદિરમાં આવકારવામાં આવ્યા હતા.
Latest News Updates
Most Read Stories