AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Plant In Pot : શમીના છોડ પર ફૂલ નથી આવી રહ્યાં ? અપનાવો આ ટીપ્સ

વર્તમાન સમયમાં મોટાભાગના લોકો પોતાના ઘરે જ છોડ ઉગાડવાનો શોખ રાખે છે. ત્યારે આજે કેટલાક ફળને આપણે કિચનગાર્ડનમાં ઉગાડી શકીએ છીએ. ત્યારે શમીના છોડ પર ફૂલ નથી આવી રહ્યા તો આ ટીપ્સ અપનાવો.

| Updated on: Jun 21, 2025 | 11:54 AM
Share
શમીનો છોડ ઘરે ઉગાડવાથી ઘરનું વાતાવરણ સકારાત્મક બને છે. આ ઉપરાંત લોકો તેના ધાર્મિક મહત્ત્વને કારણે તેને ઘરમાં રાખવાનું પણ પસંદ કરતા હોય છે.

શમીનો છોડ ઘરે ઉગાડવાથી ઘરનું વાતાવરણ સકારાત્મક બને છે. આ ઉપરાંત લોકો તેના ધાર્મિક મહત્ત્વને કારણે તેને ઘરમાં રાખવાનું પણ પસંદ કરતા હોય છે.

1 / 6
શમીના છોડ પર ગુલાબી રંગના ફૂલો ઉગતા હોય છે. પરંતુ તેના માટે છોડની વિશેષ કાળજી રાખવી પડે છે. શમીના છોડનો વિકાસ સારો થાય તે માટે કઈ બાબતની કાળજી રાખવી તે જણાવીશું.

શમીના છોડ પર ગુલાબી રંગના ફૂલો ઉગતા હોય છે. પરંતુ તેના માટે છોડની વિશેષ કાળજી રાખવી પડે છે. શમીના છોડનો વિકાસ સારો થાય તે માટે કઈ બાબતની કાળજી રાખવી તે જણાવીશું.

2 / 6
છોડમાં નાખવા માટે સૌથી પહેલા સરસવના કૂચા, ગાયનું છાણ અને પાણીની જરુર પડશે. ખાતર બનાવવા માટે એક ડોલમાં સરસવના કૂચા, ગાયનું છાણ અને પાણી ઉમેરી મિક્સ કરો.

છોડમાં નાખવા માટે સૌથી પહેલા સરસવના કૂચા, ગાયનું છાણ અને પાણીની જરુર પડશે. ખાતર બનાવવા માટે એક ડોલમાં સરસવના કૂચા, ગાયનું છાણ અને પાણી ઉમેરી મિક્સ કરો.

3 / 6
હવે તેમાં પાણી ઉમેરો અને આખી રાત આમ જ રહેવા દો. સવાર સુધીમાં તમારું પ્રવાહી ખાતર તૈયાર થઈ જશે.

હવે તેમાં પાણી ઉમેરો અને આખી રાત આમ જ રહેવા દો. સવાર સુધીમાં તમારું પ્રવાહી ખાતર તૈયાર થઈ જશે.

4 / 6
ખાતર ઉમેરતા પહેલા,સુકાયેલી ડાળી અને ખરાબ પાનને કાપી લો. જેથી બીજી ડાળી અને પાન ખરાબ ન થાય.

ખાતર ઉમેરતા પહેલા,સુકાયેલી ડાળી અને ખરાબ પાનને કાપી લો. જેથી બીજી ડાળી અને પાન ખરાબ ન થાય.

5 / 6
છોડના સારા વિકાસ માટે નિયમિત પાણી આપવું જોઈએ. તેમજ છોડને 7-8 કલાક સૂર્યપ્રકાશમાં રાખો.

છોડના સારા વિકાસ માટે નિયમિત પાણી આપવું જોઈએ. તેમજ છોડને 7-8 કલાક સૂર્યપ્રકાશમાં રાખો.

6 / 6

Tv9 ગુજરાતી પર તમે કૃષિ સબંધિત તમામ સ્ટોરી વાંચી શકો છો.  કૃષિ સમાચાર નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. 

વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
ફરી એકસાથે દેખાયા ભાજપના જયેશ રાદડિયા અને AAPના ગોપાલ ઈટાલિયા
ફરી એકસાથે દેખાયા ભાજપના જયેશ રાદડિયા અને AAPના ગોપાલ ઈટાલિયા
g clip-path="url(#clip0_868_265)">