AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટની જેમ દિલ્હીમાં પણ બનશે યમુના રિવરફ્રન્ટ, ભાજપના પ્રવેશ વર્માનું મોટુ નિવેદન

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલને હરાવનારા ભાજપના પ્રવેશ વર્માએ એક ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં મોટુ નિવેદન આપ્યુ છે. પ્રવેશ વર્માએ જણાવ્યુ કે ગુજરાતની જેમ દિલ્હીમાં પણ યમુના રિવરફ્રન્ટ બનશે. અમદાવાદમાં આવેલા સાબરમતી રિવરફ્રન્ટ જેવો રિવરફ્રન્ટ દિલ્હીમાં પણ બનાવવામાં આવશે.

| Updated on: Feb 09, 2025 | 6:51 PM
Share
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં નવી દિલ્હી સીટ પરથી ભાજપના પ્રવેશ વર્માએ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી કેજરીવાલને કરારી ધોબીપછાડ આપી છે. પ્રવેશ વર્માએ આ સીટ પર ભવ્ય જીત મેળવતા ભગવો લહેરાવી દીધો છે. પ્રવેશ વર્મા અવારનવાર તેમના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. ત્યારે આજે પણ ભાજપની જીત પર તેમણે એક મોટુ નિવેદન આપ્યુ છે.

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં નવી દિલ્હી સીટ પરથી ભાજપના પ્રવેશ વર્માએ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી કેજરીવાલને કરારી ધોબીપછાડ આપી છે. પ્રવેશ વર્માએ આ સીટ પર ભવ્ય જીત મેળવતા ભગવો લહેરાવી દીધો છે. પ્રવેશ વર્મા અવારનવાર તેમના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. ત્યારે આજે પણ ભાજપની જીત પર તેમણે એક મોટુ નિવેદન આપ્યુ છે.

1 / 6
પ્રવેશ વર્માએ દિલ્હીમાં ભાજપની જીત પર જણાવ્યુ છે કે દિલ્હીમાં પણ યમુના રિવરફ્રન્ટ બનશે. ગુજરાત મોડલ દિલ્હીમાં લાગુ કરાશે. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ જેવો દિલ્હીમાં પણ યમુના રિવરફ્રન્ટ બનાવવામાં આવશે.

પ્રવેશ વર્માએ દિલ્હીમાં ભાજપની જીત પર જણાવ્યુ છે કે દિલ્હીમાં પણ યમુના રિવરફ્રન્ટ બનશે. ગુજરાત મોડલ દિલ્હીમાં લાગુ કરાશે. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ જેવો દિલ્હીમાં પણ યમુના રિવરફ્રન્ટ બનાવવામાં આવશે.

2 / 6
વર્ષ 2013માં પ્રવેશ વર્માએ મહરૌલી વિધાનસભા સીટથી દિલ્હી વિધાનસભાની ચૂંટણી લડી હતી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા યોગાનંદ શાસ્ત્રીને પરાજિત કર્યા હતા. ત્યારબાદ 2014માં લોકસભા ચૂંટણીમાં પશ્ચિમી દિલ્હી લોકસભા સીટથી ચૂંટણી જીતી સંસદ સભ્ય બન્યા. વર્ષ 2019માં લોકસભા ચૂંટણીમાં તેમણે કોંગ્રેસના મહાબલ મિશ્રાને 5,78,489 મતોથી હરાવ્યા. જે દિલ્હીના ઈતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટુ અંતર છે.

વર્ષ 2013માં પ્રવેશ વર્માએ મહરૌલી વિધાનસભા સીટથી દિલ્હી વિધાનસભાની ચૂંટણી લડી હતી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા યોગાનંદ શાસ્ત્રીને પરાજિત કર્યા હતા. ત્યારબાદ 2014માં લોકસભા ચૂંટણીમાં પશ્ચિમી દિલ્હી લોકસભા સીટથી ચૂંટણી જીતી સંસદ સભ્ય બન્યા. વર્ષ 2019માં લોકસભા ચૂંટણીમાં તેમણે કોંગ્રેસના મહાબલ મિશ્રાને 5,78,489 મતોથી હરાવ્યા. જે દિલ્હીના ઈતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટુ અંતર છે.

3 / 6
દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025માં પણ તેમણે પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલને કરારી હાર આપી મોટો ઉલટફેર સર્જી દીધો છે.

દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025માં પણ તેમણે પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલને કરારી હાર આપી મોટો ઉલટફેર સર્જી દીધો છે.

4 / 6
પ્રવેશ વર્માએ 3000 મતોના માર્જિનથી અરવિંદ કેજરીવાલને હાર આપી છે.

પ્રવેશ વર્માએ 3000 મતોના માર્જિનથી અરવિંદ કેજરીવાલને હાર આપી છે.

5 / 6
2025ની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં, ભાજપે  નવી દિલ્હી વિધાનસભા બેઠક પરથી તેના ઉમેદવાર તરીકે ઉતાર્યા, જ્યાં તેમનો સામનો આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસના સંદીપ દીક્ષિત સામે થયો. પ્રવેશ વર્માએ આ સીટ પર શાનદાર જીત નોંધાવી છે અને અરવિંદ કેજરીવાલને હરાવ્યા છે.

2025ની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં, ભાજપે નવી દિલ્હી વિધાનસભા બેઠક પરથી તેના ઉમેદવાર તરીકે ઉતાર્યા, જ્યાં તેમનો સામનો આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસના સંદીપ દીક્ષિત સામે થયો. પ્રવેશ વર્માએ આ સીટ પર શાનદાર જીત નોંધાવી છે અને અરવિંદ કેજરીવાલને હરાવ્યા છે.

6 / 6

દેશ અને દુનિયાના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો 

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">