રામનવમી પર રામ લલ્લાના દર્શન કરવા અયોધ્યા ઉમટી ભીડ, તમે પણ ઘરે બેઠા કરો દર્શન, જુઓ PHOTOS

TV9 GUJARATI

|

Updated on: Mar 30, 2023 | 1:07 PM

રામ લલ્લાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો અયોધ્યા પહોંચી રહ્યા છે. રામ જન્મોત્સવ નિમિત્તે મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું છે. રંગોળી બનાવવામાં આવી છે. સવારથી જ અહીં ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે.

આજે દેશમાં રામનવમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે રામ લલ્લાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો અયોધ્યા પહોંચી રહ્યા છે.

આજે દેશમાં રામનવમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે રામ લલ્લાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો અયોધ્યા પહોંચી રહ્યા છે.

1 / 7
રામ જન્મોત્સવ નિમિત્તે મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું છે. રંગોળી બનાવવામાં આવી છે. સવારથી જ અહીં ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે.

રામ જન્મોત્સવ નિમિત્તે મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું છે. રંગોળી બનાવવામાં આવી છે. સવારથી જ અહીં ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે.

2 / 7
સમગ્ર મંદિર પરિસર 'જય શ્રી રામ'ના નારાથી ગુંજી રહ્યું છે. દરેક ભક્તના રામ ધૂન બોલાવી રહ્યા છે અને જય શ્રી રામના નારા સાથે પરિસરમાં પ્રવેશ કરી રહ્યા છે

સમગ્ર મંદિર પરિસર 'જય શ્રી રામ'ના નારાથી ગુંજી રહ્યું છે. દરેક ભક્તના રામ ધૂન બોલાવી રહ્યા છે અને જય શ્રી રામના નારા સાથે પરિસરમાં પ્રવેશ કરી રહ્યા છે

3 / 7
આ વર્ષે રામનવમી નિમિત્તે અનેક ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

આ વર્ષે રામનવમી નિમિત્તે અનેક ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

4 / 7
રામ લલ્લાના આ અસ્થાયી મંદિરમાં આ છેલ્લી રામનવમી છે. ભગવાન રામ આવતા વર્ષે બની રહેલા ભવ્ય રામ મંદિરના ગર્ભગૃહમાં બિરાજશે. આવી સ્થિતિમાં, અસ્થાયી મંદિરમાં આ છેલ્લી જન્મજયંતિ છે.

રામ લલ્લાના આ અસ્થાયી મંદિરમાં આ છેલ્લી રામનવમી છે. ભગવાન રામ આવતા વર્ષે બની રહેલા ભવ્ય રામ મંદિરના ગર્ભગૃહમાં બિરાજશે. આવી સ્થિતિમાં, અસ્થાયી મંદિરમાં આ છેલ્લી જન્મજયંતિ છે.

5 / 7
જણાવી દઈએ કે આજે રામ નવમીના દિવસે રામ લલ્લાના દર્શન સવારે 6.30 થી 11.30 અને સાંજે 2 થી 7.30 સુધી રહેશે.

જણાવી દઈએ કે આજે રામ નવમીના દિવસે રામ લલ્લાના દર્શન સવારે 6.30 થી 11.30 અને સાંજે 2 થી 7.30 સુધી રહેશે.

6 / 7
સાથે જ રામ મંદિર નિર્માણનું કામ પણ તેજ ગતિએ ચાલી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે તેના નિર્ધારિત સમયના 3 મહિના પહેલા તૈયાર થઈ જશે.

સાથે જ રામ મંદિર નિર્માણનું કામ પણ તેજ ગતિએ ચાલી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે તેના નિર્ધારિત સમયના 3 મહિના પહેલા તૈયાર થઈ જશે.

7 / 7

Latest News Updates

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati