AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રામનવમી પર રામ લલ્લાના દર્શન કરવા અયોધ્યા ઉમટી ભીડ, તમે પણ ઘરે બેઠા કરો દર્શન, જુઓ PHOTOS

રામ લલ્લાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો અયોધ્યા પહોંચી રહ્યા છે. રામ જન્મોત્સવ નિમિત્તે મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું છે. રંગોળી બનાવવામાં આવી છે. સવારથી જ અહીં ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 30, 2023 | 1:07 PM
Share
આજે દેશમાં રામનવમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે રામ લલ્લાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો અયોધ્યા પહોંચી રહ્યા છે.

આજે દેશમાં રામનવમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે રામ લલ્લાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો અયોધ્યા પહોંચી રહ્યા છે.

1 / 7
રામ જન્મોત્સવ નિમિત્તે મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું છે. રંગોળી બનાવવામાં આવી છે. સવારથી જ અહીં ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે.

રામ જન્મોત્સવ નિમિત્તે મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું છે. રંગોળી બનાવવામાં આવી છે. સવારથી જ અહીં ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે.

2 / 7
સમગ્ર મંદિર પરિસર 'જય શ્રી રામ'ના નારાથી ગુંજી રહ્યું છે. દરેક ભક્તના રામ ધૂન બોલાવી રહ્યા છે અને જય શ્રી રામના નારા સાથે પરિસરમાં પ્રવેશ કરી રહ્યા છે

સમગ્ર મંદિર પરિસર 'જય શ્રી રામ'ના નારાથી ગુંજી રહ્યું છે. દરેક ભક્તના રામ ધૂન બોલાવી રહ્યા છે અને જય શ્રી રામના નારા સાથે પરિસરમાં પ્રવેશ કરી રહ્યા છે

3 / 7
આ વર્ષે રામનવમી નિમિત્તે અનેક ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

આ વર્ષે રામનવમી નિમિત્તે અનેક ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

4 / 7
રામ લલ્લાના આ અસ્થાયી મંદિરમાં આ છેલ્લી રામનવમી છે. ભગવાન રામ આવતા વર્ષે બની રહેલા ભવ્ય રામ મંદિરના ગર્ભગૃહમાં બિરાજશે. આવી સ્થિતિમાં, અસ્થાયી મંદિરમાં આ છેલ્લી જન્મજયંતિ છે.

રામ લલ્લાના આ અસ્થાયી મંદિરમાં આ છેલ્લી રામનવમી છે. ભગવાન રામ આવતા વર્ષે બની રહેલા ભવ્ય રામ મંદિરના ગર્ભગૃહમાં બિરાજશે. આવી સ્થિતિમાં, અસ્થાયી મંદિરમાં આ છેલ્લી જન્મજયંતિ છે.

5 / 7
જણાવી દઈએ કે આજે રામ નવમીના દિવસે રામ લલ્લાના દર્શન સવારે 6.30 થી 11.30 અને સાંજે 2 થી 7.30 સુધી રહેશે.

જણાવી દઈએ કે આજે રામ નવમીના દિવસે રામ લલ્લાના દર્શન સવારે 6.30 થી 11.30 અને સાંજે 2 થી 7.30 સુધી રહેશે.

6 / 7
સાથે જ રામ મંદિર નિર્માણનું કામ પણ તેજ ગતિએ ચાલી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે તેના નિર્ધારિત સમયના 3 મહિના પહેલા તૈયાર થઈ જશે.

સાથે જ રામ મંદિર નિર્માણનું કામ પણ તેજ ગતિએ ચાલી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે તેના નિર્ધારિત સમયના 3 મહિના પહેલા તૈયાર થઈ જશે.

7 / 7
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">