AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રામનવમી પર રામ લલ્લાના દર્શન કરવા અયોધ્યા ઉમટી ભીડ, તમે પણ ઘરે બેઠા કરો દર્શન, જુઓ PHOTOS

રામ લલ્લાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો અયોધ્યા પહોંચી રહ્યા છે. રામ જન્મોત્સવ નિમિત્તે મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું છે. રંગોળી બનાવવામાં આવી છે. સવારથી જ અહીં ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 30, 2023 | 1:07 PM
Share
આજે દેશમાં રામનવમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે રામ લલ્લાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો અયોધ્યા પહોંચી રહ્યા છે.

આજે દેશમાં રામનવમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે રામ લલ્લાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો અયોધ્યા પહોંચી રહ્યા છે.

1 / 7
રામ જન્મોત્સવ નિમિત્તે મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું છે. રંગોળી બનાવવામાં આવી છે. સવારથી જ અહીં ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે.

રામ જન્મોત્સવ નિમિત્તે મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું છે. રંગોળી બનાવવામાં આવી છે. સવારથી જ અહીં ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે.

2 / 7
સમગ્ર મંદિર પરિસર 'જય શ્રી રામ'ના નારાથી ગુંજી રહ્યું છે. દરેક ભક્તના રામ ધૂન બોલાવી રહ્યા છે અને જય શ્રી રામના નારા સાથે પરિસરમાં પ્રવેશ કરી રહ્યા છે

સમગ્ર મંદિર પરિસર 'જય શ્રી રામ'ના નારાથી ગુંજી રહ્યું છે. દરેક ભક્તના રામ ધૂન બોલાવી રહ્યા છે અને જય શ્રી રામના નારા સાથે પરિસરમાં પ્રવેશ કરી રહ્યા છે

3 / 7
આ વર્ષે રામનવમી નિમિત્તે અનેક ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

આ વર્ષે રામનવમી નિમિત્તે અનેક ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

4 / 7
રામ લલ્લાના આ અસ્થાયી મંદિરમાં આ છેલ્લી રામનવમી છે. ભગવાન રામ આવતા વર્ષે બની રહેલા ભવ્ય રામ મંદિરના ગર્ભગૃહમાં બિરાજશે. આવી સ્થિતિમાં, અસ્થાયી મંદિરમાં આ છેલ્લી જન્મજયંતિ છે.

રામ લલ્લાના આ અસ્થાયી મંદિરમાં આ છેલ્લી રામનવમી છે. ભગવાન રામ આવતા વર્ષે બની રહેલા ભવ્ય રામ મંદિરના ગર્ભગૃહમાં બિરાજશે. આવી સ્થિતિમાં, અસ્થાયી મંદિરમાં આ છેલ્લી જન્મજયંતિ છે.

5 / 7
જણાવી દઈએ કે આજે રામ નવમીના દિવસે રામ લલ્લાના દર્શન સવારે 6.30 થી 11.30 અને સાંજે 2 થી 7.30 સુધી રહેશે.

જણાવી દઈએ કે આજે રામ નવમીના દિવસે રામ લલ્લાના દર્શન સવારે 6.30 થી 11.30 અને સાંજે 2 થી 7.30 સુધી રહેશે.

6 / 7
સાથે જ રામ મંદિર નિર્માણનું કામ પણ તેજ ગતિએ ચાલી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે તેના નિર્ધારિત સમયના 3 મહિના પહેલા તૈયાર થઈ જશે.

સાથે જ રામ મંદિર નિર્માણનું કામ પણ તેજ ગતિએ ચાલી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે તેના નિર્ધારિત સમયના 3 મહિના પહેલા તૈયાર થઈ જશે.

7 / 7
ધર્મની દીવાલ ધરાશાયી! સુરતમાં પ્રેમે લખ્યો નવો ઈતિહાસ, જુઓ Video
ધર્મની દીવાલ ધરાશાયી! સુરતમાં પ્રેમે લખ્યો નવો ઈતિહાસ, જુઓ Video
ભવન પોલીસ સ્ટેશનમાં હાજરી બાદ કીર્તિ પટેલ થઈ મુક્ત
ભવન પોલીસ સ્ટેશનમાં હાજરી બાદ કીર્તિ પટેલ થઈ મુક્ત
સાણંદમાં માઇક્રોન ટેક્નોલોજીના ATMP પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે PM મોદી
સાણંદમાં માઇક્રોન ટેક્નોલોજીના ATMP પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે PM મોદી
પાટનગરના પાદરેથી ગૌવંશની તસ્કરીનો નિષ્ફળ પ્રયાસ, CCTVમાં કેદ કસાઈઓ
પાટનગરના પાદરેથી ગૌવંશની તસ્કરીનો નિષ્ફળ પ્રયાસ, CCTVમાં કેદ કસાઈઓ
સુરતઃ હજીરાની AMNS કંપનીમાં કામદારોની હડતાળ
સુરતઃ હજીરાની AMNS કંપનીમાં કામદારોની હડતાળ
રાજકોટ શહેરમાં આગની ઘટનામાં બે લોકોના મોત થયા
રાજકોટ શહેરમાં આગની ઘટનામાં બે લોકોના મોત થયા
સુરતમાં મીરીખ અને ઓપેરા ગ્રુપ પર ITના દરોડા
સુરતમાં મીરીખ અને ઓપેરા ગ્રુપ પર ITના દરોડા
ફૂલડોલ ઉત્સવ નિમિત્તે દ્વારકાધીશ મંદિરે ભક્તોનું ઘોડાપૂર
ફૂલડોલ ઉત્સવ નિમિત્તે દ્વારકાધીશ મંદિરે ભક્તોનું ઘોડાપૂર
વિવિધ અખાડા, ભજન મંડળીઓ સાથે નીકળી નગરદેવી ભદ્રકાળી માતાની ભવ્ય યાત્રા
વિવિધ અખાડા, ભજન મંડળીઓ સાથે નીકળી નગરદેવી ભદ્રકાળી માતાની ભવ્ય યાત્રા
રાજ્યમાં બોર્ડ પરીક્ષાનો પ્રારંભ, પોલીસ બંદોબસ્ત સાથે ચુસ્ત વ્યવસ્થા
રાજ્યમાં બોર્ડ પરીક્ષાનો પ્રારંભ, પોલીસ બંદોબસ્ત સાથે ચુસ્ત વ્યવસ્થા
g clip-path="url(#clip0_868_265)">