AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રામનવમી પર રામ લલ્લાના દર્શન કરવા અયોધ્યા ઉમટી ભીડ, તમે પણ ઘરે બેઠા કરો દર્શન, જુઓ PHOTOS

રામ લલ્લાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો અયોધ્યા પહોંચી રહ્યા છે. રામ જન્મોત્સવ નિમિત્તે મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું છે. રંગોળી બનાવવામાં આવી છે. સવારથી જ અહીં ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 30, 2023 | 1:07 PM
Share
આજે દેશમાં રામનવમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે રામ લલ્લાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો અયોધ્યા પહોંચી રહ્યા છે.

આજે દેશમાં રામનવમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે રામ લલ્લાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો અયોધ્યા પહોંચી રહ્યા છે.

1 / 7
રામ જન્મોત્સવ નિમિત્તે મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું છે. રંગોળી બનાવવામાં આવી છે. સવારથી જ અહીં ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે.

રામ જન્મોત્સવ નિમિત્તે મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું છે. રંગોળી બનાવવામાં આવી છે. સવારથી જ અહીં ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે.

2 / 7
સમગ્ર મંદિર પરિસર 'જય શ્રી રામ'ના નારાથી ગુંજી રહ્યું છે. દરેક ભક્તના રામ ધૂન બોલાવી રહ્યા છે અને જય શ્રી રામના નારા સાથે પરિસરમાં પ્રવેશ કરી રહ્યા છે

સમગ્ર મંદિર પરિસર 'જય શ્રી રામ'ના નારાથી ગુંજી રહ્યું છે. દરેક ભક્તના રામ ધૂન બોલાવી રહ્યા છે અને જય શ્રી રામના નારા સાથે પરિસરમાં પ્રવેશ કરી રહ્યા છે

3 / 7
આ વર્ષે રામનવમી નિમિત્તે અનેક ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

આ વર્ષે રામનવમી નિમિત્તે અનેક ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

4 / 7
રામ લલ્લાના આ અસ્થાયી મંદિરમાં આ છેલ્લી રામનવમી છે. ભગવાન રામ આવતા વર્ષે બની રહેલા ભવ્ય રામ મંદિરના ગર્ભગૃહમાં બિરાજશે. આવી સ્થિતિમાં, અસ્થાયી મંદિરમાં આ છેલ્લી જન્મજયંતિ છે.

રામ લલ્લાના આ અસ્થાયી મંદિરમાં આ છેલ્લી રામનવમી છે. ભગવાન રામ આવતા વર્ષે બની રહેલા ભવ્ય રામ મંદિરના ગર્ભગૃહમાં બિરાજશે. આવી સ્થિતિમાં, અસ્થાયી મંદિરમાં આ છેલ્લી જન્મજયંતિ છે.

5 / 7
જણાવી દઈએ કે આજે રામ નવમીના દિવસે રામ લલ્લાના દર્શન સવારે 6.30 થી 11.30 અને સાંજે 2 થી 7.30 સુધી રહેશે.

જણાવી દઈએ કે આજે રામ નવમીના દિવસે રામ લલ્લાના દર્શન સવારે 6.30 થી 11.30 અને સાંજે 2 થી 7.30 સુધી રહેશે.

6 / 7
સાથે જ રામ મંદિર નિર્માણનું કામ પણ તેજ ગતિએ ચાલી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે તેના નિર્ધારિત સમયના 3 મહિના પહેલા તૈયાર થઈ જશે.

સાથે જ રામ મંદિર નિર્માણનું કામ પણ તેજ ગતિએ ચાલી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે તેના નિર્ધારિત સમયના 3 મહિના પહેલા તૈયાર થઈ જશે.

7 / 7
Follow Us
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
અમદાવાદમાંથી કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરની ચૂંટણી ટાણે જ ધરપકડ
અમદાવાદમાંથી કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરની ચૂંટણી ટાણે જ ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">