AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICC Rule Book EP 31: બેટ્સમેનને આઉટ કરવા બોલરે બોલિંગ સિવાય કરવું પડે છે આ કામ, ત્યારે જ મળે છે વિકેટ

ક્રિકેટમાં દરેક આઉટ, દરેક નિર્ણય અને દરેક નિયમ મેચના પરિણામ માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે. આજના આર્ટિકલમાં આપણે સમજશું ICC / MCC રૂલબુક મુજબ નિયમ નંબર 31 – “Appeals” એટલે કે બેટ્સમેન આઉટ છે કે નહીં એ નક્કી કરવામાં અમ્પાયર કેવી રીતે નિર્ણય કરે છે અને એ માટે ફીલ્ડિંગ ટીમની ભૂમિકા શું છે.

| Updated on: Aug 29, 2025 | 9:52 PM
Share
નિયમ નં. 31 અનુસાર, કોઈ પણ બેટ્સમેન અમ્પાયર દ્વારા ત્યારે જ આઉટ જાહેર થઈ શકે છે, જ્યારે ફિલ્ડિંગ ટીમ પદ્ધતિસર અપિલ કરે.

નિયમ નં. 31 અનુસાર, કોઈ પણ બેટ્સમેન અમ્પાયર દ્વારા ત્યારે જ આઉટ જાહેર થઈ શકે છે, જ્યારે ફિલ્ડિંગ ટીમ પદ્ધતિસર અપિલ કરે.

1 / 5
જ્યાં સુધી ફિલ્ડિંગ ટીમ તરફથી આઉટની અપિલ ન કરવામાં આવે ત્યાં સુધી અમ્પાયર બેટ્સમેનને આઉટ જાહેર ન કરી શકે.

જ્યાં સુધી ફિલ્ડિંગ ટીમ તરફથી આઉટની અપિલ ન કરવામાં આવે ત્યાં સુધી અમ્પાયર બેટ્સમેનને આઉટ જાહેર ન કરી શકે.

2 / 5
ક્રિકેટમાં સામાન્ય રીતે ફીલ્ડિંગ ટીમના ખેલાડીઓ "How's That?" કે "Out Sir?" જેવી રીતે આપીલ કરે છે.

ક્રિકેટમાં સામાન્ય રીતે ફીલ્ડિંગ ટીમના ખેલાડીઓ "How's That?" કે "Out Sir?" જેવી રીતે આપીલ કરે છે.

3 / 5
ફિલ્ડિંગ ટીમની અપિલ બાદ અમ્પાયર નક્કી કરે છે કે બેટ્સમેન આઉટ છે કે નોટઆઉટ.

ફિલ્ડિંગ ટીમની અપિલ બાદ અમ્પાયર નક્કી કરે છે કે બેટ્સમેન આઉટ છે કે નોટઆઉટ.

4 / 5
જો અમ્પાયરને નિર્ણય લેવામાં પૂરો વિશ્વાસ ન હોય, તો તે બીજા અમ્પાયર સાથે સલાહ કરે છે. જો પછી પણ સ્પષ્ટતા ન મળે, તો થર્ડ અમ્પાયર નિર્ણય લે છે. (All Photo Credit : PTI / ICC / MCC / X)

જો અમ્પાયરને નિર્ણય લેવામાં પૂરો વિશ્વાસ ન હોય, તો તે બીજા અમ્પાયર સાથે સલાહ કરે છે. જો પછી પણ સ્પષ્ટતા ન મળે, તો થર્ડ અમ્પાયર નિર્ણય લે છે. (All Photo Credit : PTI / ICC / MCC / X)

5 / 5

ICCની ઓફિશિયલ રૂલબુકમાં ક્રિકેટની રમતના તમામ નિયમોની વિસ્તારથી જાણકારી આપવાં આવી છે. ICC રુલ બૂક સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

Follow Us
આજનું રાશિફળ : કારકિર્દી, પૈસા અને અભ્યાસમાં મળશે સફળતા
આજનું રાશિફળ : કારકિર્દી, પૈસા અને અભ્યાસમાં મળશે સફળતા
સંજય સોલંકી અપહરણ અને મારામારી કેસમાં ગણેશ ગોંડલ નિર્દોષ જાહેર
સંજય સોલંકી અપહરણ અને મારામારી કેસમાં ગણેશ ગોંડલ નિર્દોષ જાહેર
વાવ થરાદમાં પાણી માટે ખેડૂતો આકરા પાણીએ, ઢોલ વગાડી નોંધાવ્યો વિરોધ
વાવ થરાદમાં પાણી માટે ખેડૂતો આકરા પાણીએ, ઢોલ વગાડી નોંધાવ્યો વિરોધ
ખેડા: રઢુ PHC સેન્ટરમાં બાળકોની દવામાં જીવડા નીકળતા આરોગ્યવિભાગ જાગ્યુ
ખેડા: રઢુ PHC સેન્ટરમાં બાળકોની દવામાં જીવડા નીકળતા આરોગ્યવિભાગ જાગ્યુ
બાળકોને વાસી ભોજન પીરસનાર સંચાલક ફસાયો - જુઓ Video
બાળકોને વાસી ભોજન પીરસનાર સંચાલક ફસાયો - જુઓ Video
સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા જળસંકટના એંધાણ, હજુ 70% વરસાદની અછત
સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા જળસંકટના એંધાણ, હજુ 70% વરસાદની અછત
રાજકુમાર જાટ કેસમાં ગુજરાત સરકારે હાઇકોર્ટમાં પુરાવા રજૂ કર્યા
રાજકુમાર જાટ કેસમાં ગુજરાત સરકારે હાઇકોર્ટમાં પુરાવા રજૂ કર્યા
ગુજરાતમાં વરસાદની અછત ? કૃત્રિમ વરસાદ વરસાવવાની ચર્ચા
ગુજરાતમાં વરસાદની અછત ? કૃત્રિમ વરસાદ વરસાવવાની ચર્ચા
આગામી ગુજરાત ચૂંટણી પહેલા RSS-સરકારની મહાબેઠક, જમીની સ્થિતિની ચર્ચા..
આગામી ગુજરાત ચૂંટણી પહેલા RSS-સરકારની મહાબેઠક, જમીની સ્થિતિની ચર્ચા..
સુરતમાં રવિવાર રજાના દિવસે પણ સરકારી શાળા ચાલુ
સુરતમાં રવિવાર રજાના દિવસે પણ સરકારી શાળા ચાલુ
g clip-path="url(#clip0_868_265)">