AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

એશિયા કપમાં ભારતીય ટીમના કેપ્ટનનો આવો છે કેપ્ટનનો પરિવાર

ભારતીય T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવ એશિયા કપની બધી મેચોમાંથી તેમની મેચ ફી ભારતીય સેનાને દાન કરશે.ભારતીય કેપ્ટને અગાઉ એશિયા કપની પહેલી મેચ જીત્યા બાદ પોતાની મેચ ફી સેના અને પહેલગામ હુમલામાં શહીદ થયેલા લોકોના પરિવારોને સમર્પિત કરી હતી.આવો છે સૂર્યકુમાર યાદવનો પરિવાર

| Updated on: Sep 29, 2025 | 3:09 PM
Share
સૂર્યકુમાર યાદવેસૂર્યકુમાર યાદવે વર્લ્ડ કપ ફાઇનલમાં મળેલી હારની નિરાશાને ભૂલીને ઓસ્ટ્રેલિયા સામે આજથી શરૂ થઈ રહેલી પાંચ મેચની T20 આંતરરાષ્ટ્રીય સિરીઝમાં યુવા ખેલાડીઓથી સજ્જ ભારતીય ટીમનું નેતૃત્વ કરશે. વર્લ્ડ કપ ફાઇનલમાં મળેલી હારની નિરાશાને ભૂલીને ઓસ્ટ્રેલિયા સામે આજથી શરૂ થઈ રહેલી પાંચ મેચની T20 આંતરરાષ્ટ્રીય સિરીઝમાં યુવા ખેલાડીઓથી સજ્જ ભારતીય ટીમનું નેતૃત્વ કરશે.

સૂર્યકુમાર યાદવેસૂર્યકુમાર યાદવે વર્લ્ડ કપ ફાઇનલમાં મળેલી હારની નિરાશાને ભૂલીને ઓસ્ટ્રેલિયા સામે આજથી શરૂ થઈ રહેલી પાંચ મેચની T20 આંતરરાષ્ટ્રીય સિરીઝમાં યુવા ખેલાડીઓથી સજ્જ ભારતીય ટીમનું નેતૃત્વ કરશે. વર્લ્ડ કપ ફાઇનલમાં મળેલી હારની નિરાશાને ભૂલીને ઓસ્ટ્રેલિયા સામે આજથી શરૂ થઈ રહેલી પાંચ મેચની T20 આંતરરાષ્ટ્રીય સિરીઝમાં યુવા ખેલાડીઓથી સજ્જ ભારતીય ટીમનું નેતૃત્વ કરશે.

1 / 8
સૂર્યાનો જન્મ 14 સપ્ટેમ્બર 1990ના રોજ મુંબઈમાં થયો હતો. આજે આપણે સૂર્યાની આ અદ્ભુત સફર વિશે વાત કરીશું, જેણે તેને ડેબ્યૂના 3 વર્ષમાં આજે ટીમ ઇન્ડિયાનો સ્ટાર પ્લેયર બનાવ્યો છે. આજે તેણે ત્રણેય ફોર્મેટમાં ભારત માટે ડેબ્યૂ કર્યું છે અને તે ODI વર્લ્ડ કપ 2023 માટે પણ ભારતીય ટીમનો ભાગ બની ચૂક્યો છે. હવે કેપ્ટન બની કેવું પ્રદર્શન કરશે તે જોવાનું રહેશે.

સૂર્યાનો જન્મ 14 સપ્ટેમ્બર 1990ના રોજ મુંબઈમાં થયો હતો. આજે આપણે સૂર્યાની આ અદ્ભુત સફર વિશે વાત કરીશું, જેણે તેને ડેબ્યૂના 3 વર્ષમાં આજે ટીમ ઇન્ડિયાનો સ્ટાર પ્લેયર બનાવ્યો છે. આજે તેણે ત્રણેય ફોર્મેટમાં ભારત માટે ડેબ્યૂ કર્યું છે અને તે ODI વર્લ્ડ કપ 2023 માટે પણ ભારતીય ટીમનો ભાગ બની ચૂક્યો છે. હવે કેપ્ટન બની કેવું પ્રદર્શન કરશે તે જોવાનું રહેશે.

2 / 8
તેમના પિતા અશોક કુમાર યાદવ ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર (મુંબઈ)માં મુખ્ય ઇજનેર રહી ચૂક્યા છે અને તેમની માતા સ્વપ્ના યાદવ ગૃહિણી છે. ભારતીય ખેલાડી ત્રણ બાળકોમાંથી એક છે અને તેને એક બહેન અને એક ભાઈ છે.

તેમના પિતા અશોક કુમાર યાદવ ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર (મુંબઈ)માં મુખ્ય ઇજનેર રહી ચૂક્યા છે અને તેમની માતા સ્વપ્ના યાદવ ગૃહિણી છે. ભારતીય ખેલાડી ત્રણ બાળકોમાંથી એક છે અને તેને એક બહેન અને એક ભાઈ છે.

3 / 8
દરેક જગ્યાએ રનિંગ મશીન સૂર્ય કુમાર યાદવની ચર્ચા થઈ રહી છે.  સૂર્યકુમાર યાદવને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટી 20 સિરીઝમાં કેપ્ટન બનાવવામાં આવતા જ ગૂગલ પર પણ સૂર્ય કુમાર વિશે વિવિધ વસ્તુઓ સર્ચ કરવામાં આવી રહી છે. તો આજે આપણે કેપ્ટન સૂર્યકુમાર યાદવના પરિવાર વિશે વાત કરીશું.

દરેક જગ્યાએ રનિંગ મશીન સૂર્ય કુમાર યાદવની ચર્ચા થઈ રહી છે. સૂર્યકુમાર યાદવને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટી 20 સિરીઝમાં કેપ્ટન બનાવવામાં આવતા જ ગૂગલ પર પણ સૂર્ય કુમાર વિશે વિવિધ વસ્તુઓ સર્ચ કરવામાં આવી રહી છે. તો આજે આપણે કેપ્ટન સૂર્યકુમાર યાદવના પરિવાર વિશે વાત કરીશું.

4 / 8
સૂર્યકુમારની બહેનનું નામ દિનલ યાદવ છે.તેની બહેન ખુબ જ સુંદર અને સ્ટાઈલિશ છે. તેની બહેન લાઈમ લાઈટથી દુર રહેવાનું પસંદ કરે છે.સૂર્ય કુમાર યાદવની પત્નીનું નામ દેવીશા શેટ્ટી છે બંને પહેલા કોલેજમાં મિત્રો બન્યા અને પછી તેમની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. 2016માં બંનેએ લગ્ન કરી લીધા હતા. સૂર્યકુમારના લગ્નમાં માત્ર તેમના નજીકના મિત્રો અને કેટલાક સંબંધીઓ જ હાજર રહ્યા હતા.

સૂર્યકુમારની બહેનનું નામ દિનલ યાદવ છે.તેની બહેન ખુબ જ સુંદર અને સ્ટાઈલિશ છે. તેની બહેન લાઈમ લાઈટથી દુર રહેવાનું પસંદ કરે છે.સૂર્ય કુમાર યાદવની પત્નીનું નામ દેવીશા શેટ્ટી છે બંને પહેલા કોલેજમાં મિત્રો બન્યા અને પછી તેમની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. 2016માં બંનેએ લગ્ન કરી લીધા હતા. સૂર્યકુમારના લગ્નમાં માત્ર તેમના નજીકના મિત્રો અને કેટલાક સંબંધીઓ જ હાજર રહ્યા હતા.

5 / 8
સૂર્ય કુમાર યાદવે ભારત માટે અત્યાર સુધીમાં કુલ 1 ટેસ્ટ, 37 ODI અને 53 T-20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તેના નામે ટેસ્ટ મેચમાં માત્ર 8 રન, ODI ક્રિકેટમાં 773 રન અને T-20 ઈન્ટરનેશનલમાં 1841 રન છે. તેણે વન-ડે ઈન્ટરનેશનલમાં 4 અડધી સદી ફટકારી છે અને સૌથી ટૂંકા ફોર્મેટ T-20માં તેણે 15 અડધી સદી અને 3 સદી ફટકારી છે. T-20 ઈન્ટરનેશનલમાં તેની સરેરાશ અને સ્ટ્રાઈક રેટ બંને શાનદાર રહ્યા છે. તેણે આ ફોર્મેટમાં 46.02ની એવરેજ અને 172.7ની અદભૂત સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે.

સૂર્ય કુમાર યાદવે ભારત માટે અત્યાર સુધીમાં કુલ 1 ટેસ્ટ, 37 ODI અને 53 T-20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તેના નામે ટેસ્ટ મેચમાં માત્ર 8 રન, ODI ક્રિકેટમાં 773 રન અને T-20 ઈન્ટરનેશનલમાં 1841 રન છે. તેણે વન-ડે ઈન્ટરનેશનલમાં 4 અડધી સદી ફટકારી છે અને સૌથી ટૂંકા ફોર્મેટ T-20માં તેણે 15 અડધી સદી અને 3 સદી ફટકારી છે. T-20 ઈન્ટરનેશનલમાં તેની સરેરાશ અને સ્ટ્રાઈક રેટ બંને શાનદાર રહ્યા છે. તેણે આ ફોર્મેટમાં 46.02ની એવરેજ અને 172.7ની અદભૂત સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે.

6 / 8
શ્રીલંકા સામેની પ્રથમ T20 મેચમાં ટીમ ઈન્ડિયાએ જોરદાર જીત મેળવી છે. ભારતે બેટિંગ કરતા 213 રન બનાવ્યા હતા જેના જવાબમાં શ્રીલંકાની ટીમ 170 રન જ બનાવી શકી હતી. આ જીતમાં ઘણા ખેલાડીઓનું યોગદાન હતું, પરંતુ સૂર્યકુમાર યાદવનો એક નિર્ણય માસ્ટરસ્ટ્રોક સાબિત થયો.

શ્રીલંકા સામેની પ્રથમ T20 મેચમાં ટીમ ઈન્ડિયાએ જોરદાર જીત મેળવી છે. ભારતે બેટિંગ કરતા 213 રન બનાવ્યા હતા જેના જવાબમાં શ્રીલંકાની ટીમ 170 રન જ બનાવી શકી હતી. આ જીતમાં ઘણા ખેલાડીઓનું યોગદાન હતું, પરંતુ સૂર્યકુમાર યાદવનો એક નિર્ણય માસ્ટરસ્ટ્રોક સાબિત થયો.

7 / 8
 તેણે માત્ર 26 બોલમાં 223ના સ્ટ્રાઈક રેટથી 58 રન બનાવ્યા હતા. આ ઇનિંગની મદદથી ટીમ ઇન્ડિયા 213ના મોટા સ્કોર સુધી પહોંચી શકી હતી. સૂર્યાએ પોતાની સ્ટાઈલમાં તોફાની બેટિંગ કરી અને પહેલાથી જ શ્રીલંકા પર દબાણ બનાવી દીધું, તેણે માત્ર 22 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. આ શાનદાર ઇનિંગ માટે તેને પ્લેયર ઓફ ધ મેચ પણ પસંદ કરવામાં આવ્યો હતો.

તેણે માત્ર 26 બોલમાં 223ના સ્ટ્રાઈક રેટથી 58 રન બનાવ્યા હતા. આ ઇનિંગની મદદથી ટીમ ઇન્ડિયા 213ના મોટા સ્કોર સુધી પહોંચી શકી હતી. સૂર્યાએ પોતાની સ્ટાઈલમાં તોફાની બેટિંગ કરી અને પહેલાથી જ શ્રીલંકા પર દબાણ બનાવી દીધું, તેણે માત્ર 22 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. આ શાનદાર ઇનિંગ માટે તેને પ્લેયર ઓફ ધ મેચ પણ પસંદ કરવામાં આવ્યો હતો.

8 / 8

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

SIR ગેરરીતિ સામે કલેકટર કચેરી ધેરાવ, સુપ્રીમ કોર્ટમાં પડકારશે કોંગ્રેસ
SIR ગેરરીતિ સામે કલેકટર કચેરી ધેરાવ, સુપ્રીમ કોર્ટમાં પડકારશે કોંગ્રેસ
રામભાઈ વાળા અને ચેતન સોનીને SITનું તેડું
રામભાઈ વાળા અને ચેતન સોનીને SITનું તેડું
ધર્મથી ઉપર સંબંધ! હિન્દુ ભાઈએ મુસ્લિમ બહેનના ઘરે કર્યું મામેરું
ધર્મથી ઉપર સંબંધ! હિન્દુ ભાઈએ મુસ્લિમ બહેનના ઘરે કર્યું મામેરું
Breaking News : એક્ટિવા ચોરી પાછળનું કારણ જાણી તમે પણ ચોંકી જશો
Breaking News : એક્ટિવા ચોરી પાછળનું કારણ જાણી તમે પણ ચોંકી જશો
Breaking News : અનાર પટેલનું નામ ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે જાહેર
Breaking News : અનાર પટેલનું નામ ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે જાહેર
ભાજપના કોર્પોરેટર સહિત ચાર સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો
ભાજપના કોર્પોરેટર સહિત ચાર સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો
સફળતા આત્મવિશ્વાસમાં વધારો કરશે, લાંબી બીમારીમાંથી નોંધપાત્ર રાહત મળશે
સફળતા આત્મવિશ્વાસમાં વધારો કરશે, લાંબી બીમારીમાંથી નોંધપાત્ર રાહત મળશે
અમદાવાદનો અતિ વ્યસ્ત શાહીબાગ અંડરબ્રિજ 5 દિવસ માટે રહેશે બંધ
અમદાવાદનો અતિ વ્યસ્ત શાહીબાગ અંડરબ્રિજ 5 દિવસ માટે રહેશે બંધ
કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીનો શિકાર બન્યો શ્રમિક, ઊંચાઈથી પટકાતા ઈજા
કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીનો શિકાર બન્યો શ્રમિક, ઊંચાઈથી પટકાતા ઈજા
સુરતના માંડવીમાં ટાંકી તુટતા થયા ભ્રષ્ટાચારના આક્ષેપ, ઈજનેર સસ્પેન્ડ
સુરતના માંડવીમાં ટાંકી તુટતા થયા ભ્રષ્ટાચારના આક્ષેપ, ઈજનેર સસ્પેન્ડ
g clip-path="url(#clip0_868_265)">