AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રવિન્દ્ર જાડેજાએ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પહેલા પત્ની રિવાબા સાથે આશાપુરા મંદિરની મુલાકાત લીધી, જુઓ ફોટો

રવિન્દ્ર જાડેજાએ 12 જુલાઈથી શરૂ થઈ રહેલા આગામી વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પહેલા તેમની પત્ની રીવાબા સાથે કચ્છના આશાપુરા મંદિરની મુલાકાત લીધી હતી. રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબાએ ટ્વિટર એકાઉન્ટથી કચ્છના આશાપુરા માતાના મંદિરના દર્શન કરતા તેમની અને રવિન્દ્ર જાડેજાના ફોટો શેર કર્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 28, 2023 | 4:01 PM
Share
રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા 12મી જુલાઈથી બે ટેસ્ટ, ત્રણ વનડે અને પાંચ મેચની T20I  સિરીઝ માટે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જશે. ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ આગામી વિન્ડીઝ પ્રવાસ પહેલા તેની પત્ની રીવાબા સાથે કચ્છના આશાપુરા મંદિરની મુલાકાત લીધી હતી.

રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા 12મી જુલાઈથી બે ટેસ્ટ, ત્રણ વનડે અને પાંચ મેચની T20I સિરીઝ માટે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જશે. ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ આગામી વિન્ડીઝ પ્રવાસ પહેલા તેની પત્ની રીવાબા સાથે કચ્છના આશાપુરા મંદિરની મુલાકાત લીધી હતી.

1 / 5
રવિન્દ્ર જાડેજાની પત્નીએ તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી તેમની મુલાકાતના ફોટો શેર કર્યા છે.પોસ્ટને કેપ્શન આપ્યું હતુ કે, "આજે માતાના મઢ, કચ્છ ખાતે, મેં મા આશાપુરાના દર્શન કરીને ધન્યતા અનુભવી અને દરેકની સુખાકારી માટે પ્રાર્થના કરી,

રવિન્દ્ર જાડેજાની પત્નીએ તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી તેમની મુલાકાતના ફોટો શેર કર્યા છે.પોસ્ટને કેપ્શન આપ્યું હતુ કે, "આજે માતાના મઢ, કચ્છ ખાતે, મેં મા આશાપુરાના દર્શન કરીને ધન્યતા અનુભવી અને દરેકની સુખાકારી માટે પ્રાર્થના કરી,

2 / 5
ચેન્નાઈ સુપર કિંગ્સની ઐતિહાસિક જીત બાદ રીવાબાને જાડેજાના પગ સ્પર્શતા જોવા મળ્યા બાદ તાજેતરમાં આઈપીએલ 2023ની ફાઈનલ પછી આ દંપતી હેડલાઈન્સમાં હતું. ચાહકો હંમેશા જાડેજા અને રીવાબાની તેમની સુંદરતા અને તેઓ તેમની સંસ્કૃતિને કેવી રીતે પ્રોત્સાહન આપે છે તેની પ્રશંસા કરે છે. તેમની આશાપુરા મંદિરની મુલાકાતના ફોટો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

ચેન્નાઈ સુપર કિંગ્સની ઐતિહાસિક જીત બાદ રીવાબાને જાડેજાના પગ સ્પર્શતા જોવા મળ્યા બાદ તાજેતરમાં આઈપીએલ 2023ની ફાઈનલ પછી આ દંપતી હેડલાઈન્સમાં હતું. ચાહકો હંમેશા જાડેજા અને રીવાબાની તેમની સુંદરતા અને તેઓ તેમની સંસ્કૃતિને કેવી રીતે પ્રોત્સાહન આપે છે તેની પ્રશંસા કરે છે. તેમની આશાપુરા મંદિરની મુલાકાતના ફોટો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

3 / 5
ચેન્નાઈ સુપર કિંગ્સે IPL Final માં જીત મેળવીને પાંચમી વાર આઈપીએલ ચેમ્પિયન બન્યુ છે. અમદાવાદમાં ગુજરાત ટાઈટન્સ સામે ચેન્નાઈ ચેમ્પિયન બન્યુ હતુ. જાડેજાના વિજયી ચોગ્ગા સાથે જ તેમના પત્નિ રિવાબા જાડેજાના આંખમાંથી હર્ષના આંસૂઓ સરી પડ્યા હતા.

ચેન્નાઈ સુપર કિંગ્સે IPL Final માં જીત મેળવીને પાંચમી વાર આઈપીએલ ચેમ્પિયન બન્યુ છે. અમદાવાદમાં ગુજરાત ટાઈટન્સ સામે ચેન્નાઈ ચેમ્પિયન બન્યુ હતુ. જાડેજાના વિજયી ચોગ્ગા સાથે જ તેમના પત્નિ રિવાબા જાડેજાના આંખમાંથી હર્ષના આંસૂઓ સરી પડ્યા હતા.

4 / 5
BCCIએ વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ અને ODI સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે.ચેન્નાઈ સુપર કિંગ્સે અમદાવાદમાં ગુજરાત સામે ફાઈનલમાં જીત મેળવીને પાંચમી વાર ટાઈટલ જીત્યુ છે. રવિન્દ્ર જાડેજાના પત્નિ રિવાબા જાડેજા વિજયી પળે ખૂબ જ ઈમોશનલ થઈ ગયા હતા.

BCCIએ વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ અને ODI સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે.ચેન્નાઈ સુપર કિંગ્સે અમદાવાદમાં ગુજરાત સામે ફાઈનલમાં જીત મેળવીને પાંચમી વાર ટાઈટલ જીત્યુ છે. રવિન્દ્ર જાડેજાના પત્નિ રિવાબા જાડેજા વિજયી પળે ખૂબ જ ઈમોશનલ થઈ ગયા હતા.

5 / 5
Follow Us
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર"
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
g clip-path="url(#clip0_868_265)">