World Cup 2023 : અનુભવી સ્પિનર અશ્વિનના ટીમમાં સમાવેશ બાદ ભારતની વધી તાકાત
વર્લ્ડ કપ 2023 (World Cup 2023) માટે ભારતીય ક્રિકેટ ટીમમાં આખરે અનુભવી સ્પિનર રવિચંદ્રન અશ્વિનનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્ત ઓલરાઉન્ડર અક્ષર પટેલની જગ્યાએ અશ્વિનને વર્લ્ડ કપ તિમંઅ તક મળી છે. ગુવાહાટી પહોંચેલી ભારતીય ટીમની સાથે અશ્વિન પણ જોવા મળ્યો હતો. અશ્વિન ફરી એકવાર વર્લ્ડ કપમાં રમતો જોવા મળશે. અશ્વિનને આઠ વર્ષ બાદ વર્લ્ડ કપ ટીમમાં સ્થાન મળ્યું છે. અશ્વિને 2015 વર્લ્ડ કપમાં સારું પ્રદર્શન કર્યું હતું.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5

Plant in pot : ઘરે કૂંડામાં ઉગાડો કૃષ્ણ કમળ ફૂલનો છોડ

આજનું રાશિફળ તારીખ : 16-03-2025

શુભમન ગિલ 23 વર્ષની અભિનેત્રીને કરી રહ્યો છે ડેટ ?

fenugreek seeds : આ વ્યક્તિએ મેથીના દાણા ભૂલથી ખાધા તો ગયા સમજજો

WPL 2025ની ફાઈનલમાં વરસાદ બનશે વિલન? જાણો કેવું હશે મુંબઈમાં હવામાન

ભારતમાં સૌથી સસ્તી હાર્લી-ડેવિડસન બાઇકની કિંમત કેટલી છે?