AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SA: ટીમ ઇન્ડિયા પર વિરાટ કોહલીની ઇજા બાદ વધુ એક મુશ્કેલી, જોહાનિસબર્ગ ટેસ્ટમાં આ ફાસ્ટ બોલર ઇજાગ્રસ્ત

જોહાનિસબર્ગ ટેસ્ટ (Johannesburg Test) શરૂ થાય તે પહેલા જ ટીમ ઈન્ડિયાને કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) ની ઈજાના કારણે મોટો આંચકો લાગ્યો હતો, જે પીઠની સમસ્યાને કારણે આ ટેસ્ટમાંથી બહાર થઈ ગયો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 03, 2022 | 11:08 PM
Share

 

જોહાનિસબર્ગ ટેસ્ટ (Johannesburg Test) નો પ્રથમ દિવસ ભારતીય ટીમ (Team India) માટે ખાસ સારો રહ્યો ન હતો. કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) ની ઈજાના કારણે ટીમ ઈન્ડિયાને મેચની શરૂઆત પહેલા જ ઝટકો લાગ્યો હતો. જે બાદ ટીમની બેટિંગમાં પણ દમ દેખાતો હતો અને દિવસની રમતના અંત સુધીમાં ટીમનો ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ (Mohammed Siraj) પણ પોતાની ઓવર દરમિયાન ઈજાગ્રસ્ત થતાં મેદાનની બહાર જતો રહ્યો હતો જેના કારણે ટીમ ઈન્ડિયા માટે નવો માથાનો દુખાવો થઈ ગયો હતો.

જોહાનિસબર્ગ ટેસ્ટ (Johannesburg Test) નો પ્રથમ દિવસ ભારતીય ટીમ (Team India) માટે ખાસ સારો રહ્યો ન હતો. કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) ની ઈજાના કારણે ટીમ ઈન્ડિયાને મેચની શરૂઆત પહેલા જ ઝટકો લાગ્યો હતો. જે બાદ ટીમની બેટિંગમાં પણ દમ દેખાતો હતો અને દિવસની રમતના અંત સુધીમાં ટીમનો ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ (Mohammed Siraj) પણ પોતાની ઓવર દરમિયાન ઈજાગ્રસ્ત થતાં મેદાનની બહાર જતો રહ્યો હતો જેના કારણે ટીમ ઈન્ડિયા માટે નવો માથાનો દુખાવો થઈ ગયો હતો.

1 / 5
ટીમ ઈન્ડિયા દિવસના છેલ્લા સેશનમાં બોલિંગ કરી રહી હતી અને રમત સમાપ્ત થવામાં માત્ર 7 બોલ બાકી હતા. મોહમ્મદ સિરાજની ઓવર ચાલી રહી હતી અને તેણે છેલ્લા બોલે રાઉન્ડ ધ વિકેટ દોડવાનું શરૂ કર્યું. પરંતુ જેવો જ બોલ છોડવાનો સમય આવ્યો, તેણે સ્ટમ્પની નજીક જવાનું બંધ કરી દીધું અને તેની જમણી જાંઘ પકડીને દુખાવાથી શરીરથી વાંકા વળવાનુ શરૂ કર્યું.

ટીમ ઈન્ડિયા દિવસના છેલ્લા સેશનમાં બોલિંગ કરી રહી હતી અને રમત સમાપ્ત થવામાં માત્ર 7 બોલ બાકી હતા. મોહમ્મદ સિરાજની ઓવર ચાલી રહી હતી અને તેણે છેલ્લા બોલે રાઉન્ડ ધ વિકેટ દોડવાનું શરૂ કર્યું. પરંતુ જેવો જ બોલ છોડવાનો સમય આવ્યો, તેણે સ્ટમ્પની નજીક જવાનું બંધ કરી દીધું અને તેની જમણી જાંઘ પકડીને દુખાવાથી શરીરથી વાંકા વળવાનુ શરૂ કર્યું.

2 / 5
સિરાજની હાલત જોઈને ટીમના ફિઝિયો નીતિન પટેલ તરત જ ગ્રાઉન્ડ પર દોડી આવ્યા હતા અને સિરાજ સાથે વાત કરવા લાગ્યા હતા. દિવસની રમત સમાપ્ત થવામાં હતી, તેથી ફિઝિયોએ સિરાજને મેદાનમાં તપાસવાને બદલે તેને મેદાનની બહાર લઈ જવાનું નક્કી કર્યું.

સિરાજની હાલત જોઈને ટીમના ફિઝિયો નીતિન પટેલ તરત જ ગ્રાઉન્ડ પર દોડી આવ્યા હતા અને સિરાજ સાથે વાત કરવા લાગ્યા હતા. દિવસની રમત સમાપ્ત થવામાં હતી, તેથી ફિઝિયોએ સિરાજને મેદાનમાં તપાસવાને બદલે તેને મેદાનની બહાર લઈ જવાનું નક્કી કર્યું.

3 / 5
જોકે, સિરાજની ઈજા અંગે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ તરફથી હજુ સુધી કોઈ નિવેદન આવ્યું નથી. પરંતુ સિરાજને જોઈને એવું લાગી રહ્યું હતું કે તેના હેમસ્ટ્રિંગમાં કોઈ સમસ્યા છે જેના કારણે ભારતીય ટીમ મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. હેમસ્ટ્રિંગની સમસ્યામાંથી બહાર આવવામાં સમય લાગે છે અને આવી સ્થિતિમાં જો ઈજા ગંભીર બની જાય છે તો ટીમ ઈન્ડિયાએ આ મેચમાં પોતાના સ્ટાર બોલર વિના બોલિંગ કરવી પડશે.

જોકે, સિરાજની ઈજા અંગે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ તરફથી હજુ સુધી કોઈ નિવેદન આવ્યું નથી. પરંતુ સિરાજને જોઈને એવું લાગી રહ્યું હતું કે તેના હેમસ્ટ્રિંગમાં કોઈ સમસ્યા છે જેના કારણે ભારતીય ટીમ મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. હેમસ્ટ્રિંગની સમસ્યામાંથી બહાર આવવામાં સમય લાગે છે અને આવી સ્થિતિમાં જો ઈજા ગંભીર બની જાય છે તો ટીમ ઈન્ડિયાએ આ મેચમાં પોતાના સ્ટાર બોલર વિના બોલિંગ કરવી પડશે.

4 / 5
મેદાન છોડતા પહેલા સિરાજે માત્ર 3.5 ઓવર ફેંકી હતી, જેમાં 2 મેડન ઓવર હતી અને 4 રન આપવામાં આવ્યા હતા. તેણે દક્ષિણ આફ્રિકાના સુકાની ડીન એલ્ગરને ખૂબ જ પરેશાન કર્યો, પરંતુ તે વિકેટ લેવાનું ચૂકી ગયો. સિરાજે પ્રથમ ટેસ્ટમાં 3 વિકેટ લીધી હતી.

મેદાન છોડતા પહેલા સિરાજે માત્ર 3.5 ઓવર ફેંકી હતી, જેમાં 2 મેડન ઓવર હતી અને 4 રન આપવામાં આવ્યા હતા. તેણે દક્ષિણ આફ્રિકાના સુકાની ડીન એલ્ગરને ખૂબ જ પરેશાન કર્યો, પરંતુ તે વિકેટ લેવાનું ચૂકી ગયો. સિરાજે પ્રથમ ટેસ્ટમાં 3 વિકેટ લીધી હતી.

5 / 5

 

 

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">