AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICC Test Ranking: જસપ્રીત બુમરાહને પછાડી નંબર 1 ટેસ્ટ બોલર બન્યો અશ્વિન, કુલદીપે લગાવી લાંબી છલાંગ

જસપ્રીત બુમરાહને પાછળ છોડી અશ્વિન ટેસ્ટમાં નંબર 1 બોલર બની ગયો છે. બુમરાહ નવા રેકિંગમાં બીજા સ્થાને નુકસાન થયું છે. પરંતુ આનો ફાયદો અશ્વિનને મળ્યો છે. આઈસીસી રેન્કિંગમાં ટોપ 10માં 3 બોલર ભારતના છે.

| Updated on: Mar 13, 2024 | 3:53 PM
Share
 ICCએ ટેસ્ટ બોલરની રેન્કિંગ જાહેર કરી છે. જેમાં એક મોટો ફેરફાર થયો છે. અશ્વિન હવે ટેસ્ટમાં દુનિયાનો નંબર વન બોલર બની ગયો છે. આ મામલે તેમણે જસપ્રીત બુમરાહને પણ પાછળ છોડી દીધો છે.

ICCએ ટેસ્ટ બોલરની રેન્કિંગ જાહેર કરી છે. જેમાં એક મોટો ફેરફાર થયો છે. અશ્વિન હવે ટેસ્ટમાં દુનિયાનો નંબર વન બોલર બની ગયો છે. આ મામલે તેમણે જસપ્રીત બુમરાહને પણ પાછળ છોડી દીધો છે.

1 / 5
સરળ શબ્દોમાં કહીએ તો રવિચંદ્રન અશ્વિને જસપ્રીત બુમરાહ પાસેથી નંબર વનનો તાજ છીનવી લીધો છે. અશ્વિને ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સીરિઝમાં કરેલા શાનદાર પ્રદર્શનનું આ ઈનામ છે. જ્યાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો હતો.

સરળ શબ્દોમાં કહીએ તો રવિચંદ્રન અશ્વિને જસપ્રીત બુમરાહ પાસેથી નંબર વનનો તાજ છીનવી લીધો છે. અશ્વિને ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સીરિઝમાં કરેલા શાનદાર પ્રદર્શનનું આ ઈનામ છે. જ્યાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો હતો.

2 / 5
બીજી બાજુ જસપ્રીત બુમરાહની વાત કરીએ તો તેના સ્થાનને નુકસાન થયું છે. આ નુકસાનનું કારણ ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સીરિઝમાં લીધેલો બ્રેક પણ હોય શકે છે. બુમરાહને ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી  ચોથી ટેસ્ટ મેચમાં આરામ આપવામાં આવ્યો હતો. બુમરાહ આરામથી પહેલી સીરિઝમાં રમાયેલી 3 ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનારો બોલર બન્યો છે.

બીજી બાજુ જસપ્રીત બુમરાહની વાત કરીએ તો તેના સ્થાનને નુકસાન થયું છે. આ નુકસાનનું કારણ ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સીરિઝમાં લીધેલો બ્રેક પણ હોય શકે છે. બુમરાહને ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ચોથી ટેસ્ટ મેચમાં આરામ આપવામાં આવ્યો હતો. બુમરાહ આરામથી પહેલી સીરિઝમાં રમાયેલી 3 ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનારો બોલર બન્યો છે.

3 / 5
આઈસીસી રેન્કિંગ ટોપ 10 બોલરની લિસ્ટ જોઈએ તો તેમાં ભારતના 3 બોલર છે. અશ્વિન અને બુમરાહ સિવાય રવિન્દ્ર જાડેજાનું નામ પણ સામેલ છે. જે 788 રેટિંગના અંક સાથે 7માં નંબર પર છે. ભારતના કુલદીપ યાદવે પણ લાંબી છલાંગ લગાવી છે. આ સાથે બેટ્સમેન રોહિત શર્મા અને યશસ્વી જ્યસ્વાલને પણ ફાયદો થયો છે.

આઈસીસી રેન્કિંગ ટોપ 10 બોલરની લિસ્ટ જોઈએ તો તેમાં ભારતના 3 બોલર છે. અશ્વિન અને બુમરાહ સિવાય રવિન્દ્ર જાડેજાનું નામ પણ સામેલ છે. જે 788 રેટિંગના અંક સાથે 7માં નંબર પર છે. ભારતના કુલદીપ યાદવે પણ લાંબી છલાંગ લગાવી છે. આ સાથે બેટ્સમેન રોહિત શર્મા અને યશસ્વી જ્યસ્વાલને પણ ફાયદો થયો છે.

4 / 5
આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં અશ્વિન 870 રેટિંગ પોઈન્ટની સાથે નંબર 1 બોલર છે. આ સાથે એક સ્થાનની છલાંગ લગાવી છે. જે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સીરિઝની 10 ઈનિગ્સમાં લીધેલી 26 વિકેટનું પરિણામ છે. અશ્વિન બાદ બોલરની ટેસ્ટ રેન્કિંગમાં બીજા અને ત્રીજા સ્થાન પર ઓસ્ટ્રેલિયાના જોશ હેઝલવુડ અને ભારતનો જસપ્રીત બુમરાહ છે. આ બંન્ને 847 રેટિંગ પોઈન્ટ છે.

આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં અશ્વિન 870 રેટિંગ પોઈન્ટની સાથે નંબર 1 બોલર છે. આ સાથે એક સ્થાનની છલાંગ લગાવી છે. જે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સીરિઝની 10 ઈનિગ્સમાં લીધેલી 26 વિકેટનું પરિણામ છે. અશ્વિન બાદ બોલરની ટેસ્ટ રેન્કિંગમાં બીજા અને ત્રીજા સ્થાન પર ઓસ્ટ્રેલિયાના જોશ હેઝલવુડ અને ભારતનો જસપ્રીત બુમરાહ છે. આ બંન્ને 847 રેટિંગ પોઈન્ટ છે.

5 / 5
Follow Us
સુરતમાં માછીમાર સમાજે તાપી નદીની વચ્ચોવચ્ચ વિઘ્નહર્તાનું કર્યુ સ્થાપન
સુરતમાં માછીમાર સમાજે તાપી નદીની વચ્ચોવચ્ચ વિઘ્નહર્તાનું કર્યુ સ્થાપન
ગાંધીનગર IIIT કેમ્પસમાં વિદ્યાર્થીઓનો સુરક્ષા મુદ્દે વિરોધ
ગાંધીનગર IIIT કેમ્પસમાં વિદ્યાર્થીઓનો સુરક્ષા મુદ્દે વિરોધ
વડોદરામાં અઢી ઈંચ વરસાદમાં ₹4 કરોડના ખર્ચે રિપેર કરેલો રોડ ધોવાયો
વડોદરામાં અઢી ઈંચ વરસાદમાં ₹4 કરોડના ખર્ચે રિપેર કરેલો રોડ ધોવાયો
રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર
રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર
વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન
વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ
ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO
ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">